________________
માજીને ડાબે પાસે બહુ ઓશિકે લઇને સુવે. જે શરીર ચિંતાએ જવુ પડે તે સંથારો બીજાને સંધાવીને સ ર્વ કરી પહેલા પડિલેડી કાચિંતા કરે. પછી ઈરિયાવહી કરી ગમણગમણું આલોઈ જઘન્યથી પણ ત્રણ ગાથાઓની સંય કરીને નવકારનું સ્મરણ કરતો પૂર્વની માફક સુઈ રહે. રાત્રિને પાછલે પહેરે જાગૃત થાય, ત્યારે ઈરિયાવહી પડિક્કમીને કુસુમિણ દુસુમિણનો કાઉસગ્ગ કરે. પછી ચૈત્યવંદન કરી આચાર્ય વગેરે ને વાંદી પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી સાથ કરે. તે પછી પૂર્વની માફક પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સફાય કરવા સુધી કરે. જે પિસહ પારવાની ઈચ્છા હોય તે એક ખમાસમણ દઈ ફુક્કાજામ સંવિદ ભવન્ si gકિસ્તાછે એમ કહે. ગુરૂ કહે
૪િ પછી મુહપત્તિ પડિલેડી એક ખાસણા દઈ છળ રવિ મજાનું ? ગુરૂ કહે. પુળો વિ વિડ્યો પછી કહેવું છે, પણ પતિ ગુરૂ કહે લાજ ન મુ સરવે પછી ઉભા રહી નવકાર ગણું ઢીંચણે બેસી તથા ભૂમીએ મસ્તક લગાડી આ ગા થાઓ કહેવી:
सागरचंदो कामो, चंदवाड लो सुदंस गो धन्नो ॥ सिं पोसह पडिमा, अखंडिआ जीविते वि ॥ १ ॥ धन्ना सलाहणिज्जा, सुलसा आणंदकामदेवा अ॥ . . जेसि पसंसद भयवं, दढध्वयं तं महावीरो ॥ २ ॥
પછી પસહ વિધિએ લીધું, વિધિએ પાયું. વિધિ કરતાં જે કાંઈ અવિધિ, ખંડના તથા વિરાધના મન વચન કાયાએ કરી થઈ હોય તો “ તસ્સ મિચ્છામિ દુક્કડં ” એમ કહેવું. - - સામાયિકને વિધિ પણ આ રીતે જ જાણે, તેમાં એટલેજ વિશેષ કે, સાગરચંદને બદલે આ ગાથાઓ કહેવીઃ
सामइअवयजुत्तो, जावमणे होह निअमसंजुत्तो ॥ &િફ ચાહું કામ, સામgિ: starract | ૨ . - ઇડરથી મૂઢમો, વિનિમિત્ત = સંમત વે છે जं च न सुमरामि अहं, मिच्छा मे दुक्कडं तस्ल ॥ २॥ ..
૪૩૧