________________
ઓએ પિતાના ચ્યવનને અવસરે કબૂલ કરાવ્યું હતું કે, “ ત્યારે પૂર્વભવની માફક આવતે ભવે પણ અમને પ્રતિબોધ કર.” પછી તે ત્રણે જણ દેવલોકથી જુદા જુદા રાજકુળને વિષે અવતર્યો. અનુક્રમે જવાન અવસ્થા પામી હેટા દેશના અધિપતિ થઈ ધીર, વીર અને હીર એવે નામે જગતમાં પ્રસિદ્ધ થયા. તેમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પ
ને દિવસે સદા કાળ પરિપૂર્ણ લાભ થતો હતો, પરંતુ કોઈક વખતે ૫વંતિથિએ હાનિ પણ બહુ થતી હતી. તેણે એક વખતે જ્ઞાનીને આ વાત પૂછી. જ્ઞાનીએ કહ્યું. “તે પૂર્વભવને વિષે દરિદ્રાવસ્થામાં સ્વીકારેલા નિયમને દઢપણે વળગી રહી યથાશક્તિ પર્વ દિવસે સમ્યક પ્રકારે પાળ્યા; પરંતુ એક વખતે ધર્મસામગ્રીને જોગ છતાં પણ તું ધર્માનુષ્ઠાન કરવામાં આલસ્ય વગેરે દોષથી પ્રમાદી થયો. તેથી આ ભવને વિષે તને આ રીતે લાભ હાનિ થાય છે. વળી કહ્યું છે કે–ર્યને વિષે પ્રમાદ કરનારે. માણસ જે કાંઈ પિતાનું નુકશાન કરી લે છે, તે ચેરના લૂટવાથી, અગ્રીના બાળવાથી, અથવા જાગતામાં હાર ખાવાથી પણ થતું નથી.
જ્ઞાનીનું એવું વચન સાંભળી તે શેઠ પોતાના કુટુંબ સહિત હમેશાં ધ“કૃત્યોને વિષે સાવધાન રહે, અને પોતાની સર્વ શક્તિથી સર્વે પની આરાધના કરવા લાગ્યો, અને ઘણજ ડે અથવા ઘેડે આરંભ કરી તથા વ્યવહારશુદ્ધિ બરાબર સાચવીને વ્યાપાર વગેરે બીજ આદિ પર્વને દિવસેજ કરતે હતો, પરંતુ બીજે વખતે નહીં. તેથી સર્વે ગ્રાહકને વિશ્વાસ પડી ગયે. સર્વે તેની સાથે જ વ્યવહાર કરવા લાગ્યા, પણ બીજાઓની સાથે કોઈ વ્યવહાર કરે નહીં. થોડા દિવસમાં તે ક્રોડ સોનૈયાને ધણી થયે. કાગડા, કાયસ્થ અને કૂકડા એ ત્રણ જણ પિતાના કુળનું પિોષણ કરે છે, અને વણિફ, શ્વાન, ગજ તથા બ્રાહ્મણ એ ચારે જણ પિતાના કુળને નાશ કરે છે. એવી કહેવત છે, તે પ્રમાણે બીજા વણિફ લોકોએ અદેખાઈથી રાજની પાસે ચાડી ખાધી કે, “એને કેડો સનેયાનું નિધાન મળ્યું.” તેથી રાજાએ શેઠને ધનની વાત પૂછી. શેઠે કહ્યું. “મેં સ્થળ મૃષાવાદ, સ્થળ અદત્તાદાન વગેરેને ગુરૂ પાસે નિયમ લીધે છે.” પછી બીજા વાણિયા ના કહેવાથી રાજાને “એ દમ છે ”
૪? |