________________
ત્રાજવાં તથા ખાટાં માપ વગેરે રાખવાં એ ગુપ્ત લઘુ પાપ અને વિશ્વા સધાત વગેરે કરવા એ ગુપ્ત મહા પાપ કહેવાય છે. જાહેર પાપના પણ એ પ્રકાર છે. એક કળાચારથી કરવું તે અને ખીજી' લોકલા મૂકીને કરવું તે. ગૃહસ્થ લોકા કુળાચારથી આરંભ સમારંભ કરે છે, તથા મ્લેચ્છ લોક કુળાચારથીજ હિં ́સા આદિ કરે છે, તે જાહેર લઘુ પાપ જાણવું; અને સાકુંતા વેષ પહેરી નિર્લજ્જપણાથી હિંસા આદિ કરે તે જાહેર મહા પાપ જાણવું. લજ્જા મૂકીને કરેલા જાહેર મહા પાપથી અનતસ સારીપણું વગેરે ચાય છે, કારણ કે, જાહેર મહા પાપથી શાસનને ઉમ્માહ આદિ થાય છે. કુળાચારથી જાહેર લઘુ પાપ કરે તે થોડા કર્મબંધ થાય, અને જો ગુપ્ત લધુ પાપ કરે તે! તીવ્ર કર્મબંધ થાય છે. કારણ કે, તેવું પાપ કરનાર માસ અસત્ય વ્યવહાર કરે છે. મન વચન કાયાથી અસત્ય વ્યવહાર કરવા એ ઘણુંજ હાટું પાપ કહેવાય છે; અને અસત્ય વ્યવહાર કરનારા માણસા ગુપ્ત લઘુ પાપ કરે છે.
અસત્યને! ત્યાગ કરનાર માણસ કોઇ સમયે પણ ગુપ્ત પાપ કરવાતે પ્રવૃત્ત થાય નહીં. જેની પ્રવૃત્તિ અસત્ય તરફ થઈ તે માણસ નિલેષ થાય છે, અને નિર્લજ્જ થએલે માણસ શેઠ, દોસ્ત, મિત્ર અને પેાતાના ઉપર વિશ્વાસ રાખનારનેા ધાત કરવા આદિ ગુપ્ત મહા પાપ કરે. એન્જ વાત યેગશાસ્ત્રમાં કહી છે, તે એ કેઃ—એક બાજુએ ત્રાજવામાં અસત્ય રાખીએ, અને બીજી બાજીએ સર્વે પાતક મૂકીએ તે તે એમાં પહેલું તાલમાં વધારે ઉતરશે. તેથી કાઇને ઠગવું એ અસત્યમય ગુપ્ત લઘુ પાપની અંદર સમાય છે. માટે કોઇને ઠગવાનું સર્વથા તજવું. ન્યાયમાર્ગે ચાલવું એજ દ્રવ્યની પ્રાપ્તિ કરાવનાર એક ગુપ્ત મા મત્ર છે. હમણાં પણ જણાય છે કે, ન્યાયમાર્ગને અનુસરનારા કેટલાક લોકો થાડુ થોડુ ધન ઉપાર્જન કરે, તે પણુ તેએ ધર્મ સ્થાનકે નિસ ખર્ચે છે. તેમ છતાં જેમ કૂવાનું પાણી નીકળે થાડુ, પણ કાઇ વખત બંધ પડે નહિ, તેમ તેમને પૈસા નાશ પાતેા નથી. બીજા પાપકર્મ કરનારા લેાકા ધણા પૈસા પેદા કરે છે, તથા બહુ ખર્ચ કરતા નથી, તેા પણ સરદેશનાં સરોવર થેાડા વખતમાં સૂકાઇ જાય છે, તેમ તે કોડા વખતમાં નિર્ધન થાય છે. કેમકે
૧૬૧