________________
પરિપૂર્ણ ધર્મ કરે નહીં, તે છે પરભવે આપદા સહિત સંપદા પામે. આ રીતે કોઈ જીવને પાપાનુબંધિ પુણ્યના ઉદયથી આલેટમાં દુઃખ જણાતું નથી, તે પણ તેને આવતા ભવમાં પરિણામે નિશ્ચયથી પાપકર્મનું ફળ મળવાનું એમાં કોઈ શક નથી. કેમકે–દ્રવ્ય સંપાદન કરવાની બહુ ઇચ્છાથી અંધ થએલો માણસ પાપકર્મ કરીને જે કાંઈ દ્રવ્ય વગેરે પામે, તે દ્રવ્ય આદિ વસ્તુ માંસમાં પહેલા લોઢાના કાંટાની પેઠે તે માણસને નાશ કર્યા વગર પચતી નથી. માટે જેથી સ્વામિદ્રોહ થાય એવાં દાણ ચોરી વગેરે કાર્ય સર્વથા તજવાં. કેમકે, તેથી આલાકે તથા પરલોકે અનર્થ પેદા થાય છે. જેથી કોઈને સ્વલ્પ માત્ર પણ તાપ ઉત્પન્ન થતો હેય તે વ્યવહાર, તથા ઘર, હાટ કરાવવાં, તથા લેવા તથા તેમાં રહેવું વગેરે સર્વ છેડવું. કારણ કે, કેઈને તાપ ઉત્પન્ન કરવાથી પિતાની સુખાદિ ત્રાદ્ધિ વધતી નથી. કેમકે—જે લે કે મૂર્ખતાથી મિત્રને, કપટથી ધર્મને, સુખથી વિધારે અને કરપણાથી સ્ત્રીને વશ કરવા તથા પરને તાપ ઉપજાવી પોતે સુખી થવા ઈચ્છતા હોય, તે મૂર્ખ જાણવા.
વિવેકી પુરૂષે જેમ લોકો આપણા ઉપર પ્રીતિ કરે તેમ છે તે વતેવું કહ્યું છે કે-ઇદ્રિય જીવાથી વિનય ગુણ ઉત્પન્ન થાય છે. વિનયથી ઘણા સગુણેની પ્રાપ્તિ થાય છે; ઘણુ સદ્દગુણોથી લોકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે, અને તે કોના અનુરાગથી સર્વ સંપત્તિ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરૂષે પિતાના ધનની હાનિ, વૃદ્ધિ અથવા કરેલો સંગ્રહ વગેરે વાત કરી આગળ ખુલ્લી ન કરવી. કેમકે-જાણ પુરૂષ સ્ત્રી, આહાર, પુણ્ય, ધન, ગુણ, દુરાચાર, મર્મ અને મંત્ર એ આઠ પિતાની વસ્તુ ગુપ્ત રાખવી. કોઈ અજાણ્યો માણસ ઉપર કહેલી આઠ વસ્તુનું સ્વરૂપ પૂછે તે, અસત્ય ન બેલિવું; પણ એમ કહેવું કે, “એવા સવાલનું શું કારણું છે?” વગેરે જવાબ ભાષાસમિતિથી આપો. રાજા, ગુરૂ વગેરે મોટા પુરૂષો ઉપર કહેલી આઠ વસ્તુ વિષે પૂછે છે, પરમાર્થથી જે વસ્તુ જેવી હોય તેવી કહી દેવી. કેમકે–મિત્રોની સાથે સત્ય વચન બોલવું, સ્ત્રીની સાથે મધુર વચન બેલવું, શત્રુની સાથે અસત્ય પણ મધુર વચન બોલવું, અને પિતાના સ્વામીની સાથે તેને અનુકૂળ પડે એવું સત્ય વચન બેલવું, સત્ય વચન
२६३