________________
અર્થ–પછી વાંદણાં દઈ ત્રણ વાર ખમવે. આ રીતે વંદના કરી અથમિ ઈત્યાદિ ત્રણ ગાથાને પાઠ કહે. (૧૦)
इअ सामाइअउस्ल-गसुत्तमुच्चरिअ काउसग्गठिओ.॥ ચિતર મટુ, વનિત્તમરગાસુદિપ / ૨૨ H . અર્થ-આ રીતે સામાયિકસૂત્ર તથા કાર્યોત્સર્ગ સૂત્રને પાઠ કહી, પછી ચારિત્રાચાર શુદ્ધિને અર્થે કાઉસગ્ગ કરી બે લોગસ્સ ચિંતવવા. (૧૧) विहिणा पारिअ संम-त्तसुद्धिहेडं च पढइ उज्जोअं॥ તદ ઘોરડું-
તાપુર | ૨૨ / काउं उज्जोअगरं, चिंतिअ पारेइ सुद्धसंमत्तो ॥ पुख्खरयरदीवहूं, कदुइ सुअसोहणनिमित्तं ॥ १३ ॥ ----
અર્થ–પછી યથાવિધિ કાઉસ્સગ પારીને સમ્યકત્વ શુદ્ધિને અર્થ પ્રગટ લોગસ્સ કહે. તેમજ સર્વ લોકને વિષે રહેલા અરિહંત ચેની આરાધનાને માટે કાઉસ્સગ કરી તેમાં એક લોગસ્સ ચિંતવે, અને તેથી શુદ્ધ સમ્યકત્વધારી થઈને કાઉસ્સગ પારે. તે પછી શ્રુતશુદ્ધિને માટે પુ. ખરવરદી કહે. (૧૨-૧૩) पुण पणवीलोस्सासं, उस्सगं कुणइ पारए विहिणा ॥ તો સારવારવા-હારિદ્વાર પર શર્થ ૨૪ //.
અર્થ–પછી પચીશ ઉસને ઉસ્સગ કરે, અને યથાવિધિ પારે. તે પછી સકળ શુભ ક્રિયાનાં ફળ પામેલા એવા સિદ્ધ પરમાત્માને સ્તવ કહે. (૧૪). ___ अह सुअसमिद्धिहउँ, सुअदेवीए करे उस्सग्गं ॥ - चिंतेइ नमोकारं, सुणइव देईव तीइ थुइं ॥ १५ ॥
અર્થ–પછી શ્રુતસમૃદ્ધિને અર્થે શ્રીદેવીને કાઉસ્સગ કરે, અને તેમાં નવકાર ચિતવે. તે પછી દેવાની થઈ સાંભળે, અથવા - તે કહે. ( ૧૫ )
एवं खेत्तसुरोए, उस्सग्गं कुणइ सुणइ देइ थुई ॥ पढिऊण पंचमंगलमुवविसइ प्रमज्जसंडासे ॥ १६ ॥ અર્થ –એજ રીત ક્ષેત્રદેવીને કાઉસ્સગ કરી તેની શુઈ સાંભળે,
४०१