________________
વાંછિત મેળવવા ઈચ્છે છેઆજ પણ પ્રકાશને અર્થે બીજા કોઈની પ્રાર્થના કરવા લાગે ! હું એક દેવતા છું મને એ જે કોઈ માનવી છે તે શું આપીને હતો ! તથા હારા જેવા દેવતાને માનવી પાસે માગવા જેવું તે શું હાય ! તે પણ કાંઈક માગું. મનમાં એમ વિચારી રાક્ષસે ઉચ્ચ સ્વરથી જાહેર રિતે કહ્યું કે, “ જે બીજાનું વાંછિત આપે, એ પુરૂ રૈલોક્યમાં પણ દુર્લભ છે. તેથી હું માગવાની ઇચ્છા છતાં પણ શી રીતે ભાશું ?” “માગું” એવો વિચાર મનમાં આવતાં જ મનમાંના સર્વે સદગુણે અને “મને આપ” એવું વચન મુખમાંથી કાઢતાંજ શરીરમાંના સર્વ સદ્ગ કોણ જાણે થીજ કે શું ! જતા રહે છે. • આ બન્ને પ્રકારના માર્ગણે (બાણ અને યાચક ) બીજાને પીડા કરનારા તે ખરાજ; પણ તેમાં અજાયબ એ છે કે, પહેલે શરીરમાં પેસે ત્યારે જ પીડા કરે છે, અને બીજે તો શેતાં વાર જ પીડા ઉપજાવે છે. બીજી વસ્તુ કરતાં ધળ હલકી, ધૂળ કરતાં તંગ હલકું, તૃગુ કરતાં કપાસ (૩) હલકું, કપાસ કરતાં પવન હલ, પવન કરતાં યાચક હલકો અને યાચક કરતાં યાચકને ઠગનારો હલ છે. કેમકે--હે માતા ! બીજ પાસે માગવા. જાય એવા પુત્રને તું જાણીશ નહીં. તથા કોઈ માગવા આવે તો તેનો આશા ભંગ કરનાર એવા પુત્રને તો ગર્ભમાં પણ ધારણ ન કર. લોકો આધાર, ઉદાર એવા હે રત્નસાર કુમાર ! તેટલા સારૂ હારી માગણી જે ફેકટ ન જાય એમ હોય તે હું કાંઈક હારી પાસે માગું.”
- રત્નસારે કહ્યું. “અરે રાક્ષસરાજ ! મનથી, વચનથી, કાયાથી, ધનથી, પરાક્રમથી, ઉદ્યમથી અથવા જીવને ભોગ આપવાથી પણ હારૂં કાર્ય સધાય એવું હોય તે હું જરૂર કરીશ.” તે સાંભળી રાક્ષસે આદરથી કહ્યું. “હે. ભાગ્યશાળી છિપુત્ર ! એમ હોય તો તું આ નગરીને રાજા થા. હે કુમાર ! ત્યારામાં સર્વે સદ્ગણે ઉત્કર્ષથી રહ્યા છે એમ જોઈ હું તને હર્ષથી આ સમૃદ્ધ રાજ્ય આપું છું. તે તું પોતાની મરજી પ્રમાણે ભગવ. હું હારે વશ થએલો છું, માટે હમેશાં હારી પાસે ચાકર જે થઈને રહીશ, અને દિવ્ય ત્રાદ્ધિ, દિવ્યભોગ, સેનાને પરિવાર તથા બીજ જે વસ્તુ જોઈએ તે આપીશ. મનમાં શત્રુતા રાખનારા સર્વે રાજાઓને
૩૮૧