________________
હિણી તેજ ઘર ” એવું શાસ્ત્રનું વચન છે. “ધનના લાભની અથવા નુકશાનની વાત ન કરવી” એમ કહેવાનું કારણ એ છે કે, પુરૂષ ધન લાભ સ્ત્રી આગળ કરે, તે તે તુપણ થયો જ્યાં ત્યાં તે વાત કરું અને તેથી ભર્તર ઘણું કાળથી મેળવેલી મહાકાઈ ગુમાવે. તે ઘરમાં છાની વાતે તેની આગળ નહીં કહેવાનું કારણ એ છે કે, સ્ત્રી સ્વભાવથી જ કેમળ હૃદયની હોવાથી તેના મુખમાં છાની વાત ટકે નહીં. તે પોતાની બહેનપણીઓ વગેરેની આગળ તે વાત જાર કરે, અને તેથી આ બળથી પધારેલાં કાર્યો નિષ્ફળ કરી નાંખે. કદાચ કોઈ છાની વાત તેને મુખે જાહેર થવાથી રાજદ્રોહનો વાંક પણ ઉભો થાય. માટે જ ઘરમાં સ્ત્રીનું મુખ્ય ચલણ ન રાખવું. કહ્યું છે કે... હુ મા જ સદ્ધ વિનમ્ (સ્ત્રી, પુરૂષ જેવી પ્રબળ થાય તે તે ધર ધુ બરાબર મળી ગયું એમ સમજવું. ) આ વિષય ઉપર નીચે લખેલી એક કથા છે –
કેઈ નગરમાં મંધર નામ એક કેરી નો. ને વણવાનો દાંડો - શેરે કરવાને અા લાકડાં લાવવા જંગલમાં છે. ત્યાં એક સીમમાં ઝા કને કાપતાં તેના અધિ8:યક ૦૫તરે ના પાડી, પણ તે સાહસથી તો ડવા લાગ્યો. ત્યારે ૦રે કાળીને કહ્યું. “વર માગ” તે કળીને ઘરમાં તેની સ્ત્રીનું જોર હોવાથી તે કાને પૂછે છે. માર્ગમાં તેને એક (ધય) દોસ્ત મળે, તેણે કહ્યું. “તું રાજ્ય માગ ” તો પણ તેણે રીતે પછયું. સ્ત્રી તુચ્છ સ્વભાવની હતી, તેથી એક વચન તેની યાદમાં આવ્યું તે આ રીતે --
વર્ષના પુત્રના ઘા // ' છૂપાન કારાગામ વેગમ્ | ૨ | - અશે–પુરૂષ લક્ષ્મીના લાભથી ઘણો વધી જાય ત્યારે પિતાના જૂના દસ્ત, સ્ત્રી અને ઘર એ ત્રણ વસ્તુને છોડી દે છે. એમ વિચારી તેણે ભક્તને કહ્યું કે, “ઘણું દુઃખદાયિ રામ લઈને કરવું છે? બીજા બે હાથ અને એક મસ્તક ભાગ એટલે હારથી બે વસ્ત્ર સાથે વણાશે. ” પછી કળીએ '
સ્ત્રીના કહ્યા પ્રમાણે માગ્યું, અને વ્યંતરે આપ્યું. પણ કે એ તેવા વિ ચિત્ર સ્વરૂપે ગામમાં પેસનારા તે કેળીને રાક્ષસ રામજી લાકડાથી અને
३०२