________________
46
મના ગ્રંથમાં જોઈ લેશ. દાન દીધા પછી મુનિરાજને વંદના કરી તેમને પોતાના ઘરના બારણા સુધી પહોંચાડી પાછું વળવુ. મુનિરાજને યોગ ન હૈાય તે, મેઘવિનાની ષ્ટિ માફક જો કદાચ મુનિરાજ માંયથી પધારે તે હું કૃતાર્થ થૐ” એવી ભાવના કરી મુનિરાજની આવવાની દિશા તરફ વ્હેવુ. કેમકે—જે વસ્તુ સાધુ મુનિરાજતે ન અપાઇ, તે વસ્તુ કેઇ પણ રીતે સુકાવા ભક્ષણ કરતા નથી. માટે ભેજનને અવસર આવે
દ્વાર તરફ નજર રાખવી,
મુનિરાજ નિવાહ બીજી રીતે થતે હાય તે અશુદ્ધુ આહાર આપતાર ગૃહસ્થ તથા લેનાર મુનિરાજને હિતકારી નથી; પરંતુ દુર્ભિક્ષ આદિ ડોવાથી તે નિર્વાહ ન થતા હોય તે આતુરના દાંતથી તેજ આ દ્વાર બન્નેને હિતકારી છે, તેમજ માર્ગ કાપવાથી થાકી ગએલા, ગ્લાન થયેલા, લેાચ કરેલા એવા આગમ શુદ્ધ વસ્તુનું ગ્રહણ કરનાર મુનિરાજને ઉત્તરવારાને વિષે દાન આપ્યું ડાય, તે દાનથી બહુ ક્રૂ મળે છે. આ રીતે શ્રાવક દેશ તથા ક્ષેત્ર જાણીને પ્રાસુક અને એષણીય એ આહાર જેને જે યાગ્ય હાય તે તેને આપે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, - પધ (એક વસ્તુથી બનેલું) અને ભાજ્ય ઘણા દ્રવ્યના મિશ્રણથી બનેલું એ સર્વે વસ્તુ પ્રાસુક અને એધણીય ડાય તે પુનરાજને આપે. મુનિરાજને શી રીતે નિભ་ત્રણા કરવી? તથા ગોચરી શી રીતે ગ્રહણ કરવી ? ઇત્યાદિક કિવિ આ ગ્રંથકારે કરેલી પ્રતિક્રમણ વૃત્તિથી જાણી લેવા. એ સુપાત્ર દાંનજ અલિથિસ વિભાગ વ્રત કહેવાય છે, કહ્યું છે કે—ન્યાયથી ઉપાર્જન કલા તથા કલ્પનીય એવા અન્ન પાન આદિ વસ્તુનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, અને ક્રમ સાચવીને પરમ ભક્તિએ પાતાના આત્મા ઉપર અનુબહુ કરવાની બુદ્ધિએ સાધુ મુનિરાજને દાન આપવું, તેજ અતિાક્ષસ વિભાગ કહેવાય છે. સુપાત્રદાનધી દિવ્ય તથા ઔકારિક વગેરે વાંછિત ભાગની પ્રાપ્તિ થાય છે, સર્વ સુખની સમૃદ્ધિ થાય છે, તથા ચક્રર્ઘાત્ત વગેરેની પદવી પણ મળે છે, અને અંતે ચેડા સમયમાંજ નિર્વાણુ સુખતા લાભ થાય છે. કહ્યું છે કે—૧ અભયદાન, ૨ સુપાત્રદાન, ૩ અનુકંપાદાન, ૪ ઉચિતદાન, અને ૫ કીર્તિદાન એવા દાનના પાંચ પ્રકાર છે. તેમાં પહેલા એ પ્રકારના દાનથી
૩૨૯