________________
ઘુઘરીએવડે શબ્દ કરનારી શેકડા વા! તે વિમાનને વિષે ફરકતી હૈં. તા. મનહર માણિકા હોવર્ડ જડેલા તેથી તેને પી શાભા આવી હતી. નૃચના, ગીતનાં અને વાજિંત્રના શબ્દથી તે વિમાનની પૂતળીએ જાણે મેલતીજ હાયની ! એત્રે ભાસ થતે હતા. પાર વિનાની પારિાત વગેરે પુષ્પોની માળાએ તેમાં ઠેકાણે ઠેકાણે ગાયલી હતી
હાર વગેરેથી એક ઉત્તમ શાભા તેતે આવી હતી, સુંદર ચામરે તેને વિષે ઉછળતાં હતાં, તેની રચનામાં બધી જાતનાં મણિરતા આવેલાં હોવાથી તે પોતાના પ્રકાશથી સાક્ષાત્ સૂર્યમંડળની માફક નિધિડ અંધકારને પણ કાપી નાંખતું હતું. એવા વિમ.નમાં ચક્રેશ્વરી દેવી એડી, ત્યારે બીજી તેની બરાબરીની ઘણી દેવીએ પેાત પાતાના વિવિધ પ્રકારના વિમાનમાં એસી તેની સાથે ચાલવા લાગી, અને બીલ ઘણા દેવતાએ તેની સેવામાં તત્પર રહ્યા. આ રીતે ચક્રેશ્વરી દેવી તિલકવૃક્ષના કુંજમાં આવી ૫હેાંચી. વર તથા કન્યાએ! ગાત્રદેવીની માફક તેને નમ્યાં, ત્યારે ચક્રેશ્વરીએ પતિ પુત્રવાળી વૃદ્ધ સ્ત્રી જેમ આશિષ આપે છે, તેમ વરને તથા કન્યા એને આશીષ આપી કે—“ હું વધાર ! તમે હમેશાં પ્રીતિથી સાથે રહે, અને ચિરકાળ સુખ ભાગવા. પુત્ર પાત્રાદિ સંતતિવડે તમારા જગ • માં ઉત્કર્ષ થાએ. ’
ލ
પછી ઊચત આચરણ કરવામાં ચતુર એવી ચક્રેશ્વરી દેવીએ પોતે અગ્રેસર થઈ ચારી આદિ સર્વે વિવાહની સામગ્રી તૈયાર કરી, અને દેવાં ગનાએ ધવલ ગીતે ગાતાં છતાં યવિ તેમને વિઘાડોત્સવ મ્હે.ટા - ડંબરવી પૂણ કર્યો. તે વખતે દેવાંગનાએએ પેટને વરના ન્હાના ભજી તરીકે માનીને તેના નામથી ધવલ ગીતો ગાયાં. ડૅટા પુરૂષોની સેાબતનું ફળ એવું આશ્ચર્યકારી થાય છે. જેમનું વિવાહમંગળ સાક્ષાત્ ચક્રધ રાત્રે કર્યું, તે કન્યાઓને અને કુમારના પુયને ઉદય અદ્ભુત છે. પછી ચક્રેશ્વરી દેવીએ બીજાં રૌ ધમાવતસક વિમાનજ હાયની ? એવે સર્વ રત્નમય મહેલ ત્યાં બનાવીને તેમને રહેવાને અર્થે આપ્યા. વિવિધ પ્રકારની ક્રીડા કરવાનાં સારાં સ્થાનક જાતાં જુદાં કરેલાં હોવાથી મનેહર દેખાતે, સાત માળ હોવાથી સાત દ્વીપોની સાત લક્ષ્મીનું નિવાસ સ્થાનજ હા
૩૬૯