________________
બે કુસંપમાં રહે, તે રાજાના અવિકારીએ તેમને, શીકારીએ જેમ મૃગલાઓને જાળમાં ફ્સાવે છે, તેમ સટમાં ઉતારે. ( ૩૬ )
કોઇને પણ મુખ્ય
काय कज्जे वि हु, न इक्कमिकेण दंसणं पहुणो ॥ જ્જો ન મતમેળા, વેસુન્ન પબિબ્ધ ॥ ૩૭ || અર્થ:—હાટું કાર્ય હોય તો પણ પોતાની મ્હોટાઈ વધારવા સારૂ સર્વે નાગરાત્રે રાજાની ભેટ લેવા જૂદા જૂદા ન જવું. કાંઇ કામની છાતી અસલત કરી હાય તો તે ઉધાડી ન પાડવી. તથા કાએ કેની ચાડી ન કરવી. એકેક જણ દેં જાદો રાજાને મળવા જાય મનમાં વૈર વગેરે પેદા થાય છે. માટે સર્વેએ ભેગા સર્વેની યેાગ્યતા સરખી હોય તેા પણ યવનની પેઠે કરી સર્વેએ તેની પછવાડે રહેવું; પણ રામ્બના હુકમથી મંત્રીએ પરીક્ષા ફરવાને અર્થે આપેલી એક શય્યા ઉપર સર્વે સુવાને માટે વિવાદ કરનારા પાંચસેા મૂખની પેઠે કુસંપથી રાજાની ભેટ લેવા અથવા તેને વિનંતિ વ્ ગેરે કરવા ન જવું. કેમકે-ગમે એવી અસાર વસ્તુ હાય તે પણુ તે જો ઘણી ભેગી થાય, તે તેથી જય થાય છે. જીએ, તૃણુના સમુદાયથી બનેલુ દાર ુ હાથીને પણ બાંધે છે. મસલત બહાર પાડવાથી કાર્ય ભાગી પડે છે, તથા વખતે રાળ કાપ વગેરે પણ થાય છે. માટે ગુપ્ત મસલત બહાર ન પાડવી. માંઢામાંહે ચાડી કરવાથી રાજા આદિ અપમાન તથા વખતે ક્રૂડ વગેરે પણ કરે. તથા સરખા ધધાવાળા લેકાનું કુસપમાં રહેવું નાશનુ કારણ છે. કહ્યુ છે ક—એક પેટવાળા, એ ડેાકવાળા અને જૂદાં જૂદાં ફળની ઈચ્છા કરનારા ભારડ પક્ષિની પેઠે કુસપમાં રહેનારા લોકોને નાશ થાય છે, જે લોકો એક ખીજાનાં માનું રક્ષણ કરતા નથી તે રાફડામાં રહેલા સર્પની પેઠે ભરણુ પર્યંત દુ:ખ પામે છે. ( ૩૭ )
'
તે તેથી ખીજાના
થ ંને જવું. તથા
समुवठिए विवाप, तुलासमाणेहिं चेव ठायव्वं ॥ રળ સાવિતિ, વિદ્યુળમળ્યો ન નચમો || ૩૮ || અર્થ:—ાંઈ વિવાદ ઉત્પન્ન થાય તે! ત્રાળુ સમાન રહેવું: પ સ્વજન સબંધી તથા પેાતાની જ્ઞાતિના લેાકા ઉપર ઉપકાર કરવાની અ
૩૧૨