________________
मवि आरि अंधम्मि सुश्यणं सुखा निसन्म कालमासे कालंकिया अन्नयरेनु देवलोगेसु देवत्ताए उववण्णे ॥ तएणं सा देवे तं धम्लाચર્ઘિ અવાજો વા ફિલમ સમરથ સાત્તિin I તાराओ निकतारं करिज्जा । दीहकालिएणं वा रोगायंकेण अभिभूअं विमोइज्जा । तेणावि तस्स धम्मायरियस्स दुप्पडियारं भवइ ? ago સ પરમાર જિતા થા માં આ મુકો વિરોધ રાઘવા વારતા જ તેનામેવ तस्स धम्माचरियल्स सुवाडियारं सबइ ॥ ३॥ - કોઈ પુરૂષ સિદ્ધાંતમાં કલા લક્ષ ગુવાળા એવા શ્રમણ ધર્માચાર્યની પાસે જે ધર્મ સંબંધી ઉત્તમ એક જ વચન સાંભળી મનમાં તેને બરાબર વિચાર કરી ભરણને સમય આવે મરણ પામી કે દેવલોકને વિષે દેવતાપણે પેદા થાય. પછી તે દેવતા પિતાને તે ધર્માચાર્યને જે દુનિલ વાળા દેશમાંથી સુનિલ દેશમાં લાવી મૂકે, વિકરાળ જંગલમાંથી પાર ઉતારે, અથવા કોઈ દીર્ધકાળના રોગથી પીડાતા તે ધર્માચાર્યને તેમાંથી મૂકાવે, તે પણ તેનાથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી ન શકાય; તે પણ તે પુછ્યું કે ભપિત ધર્મથી ભ્રષ્ટ થએલા તે પિતાના ધર્માચાર્યને કેવળિ ભાષિત ધર્મ કહી, સમજાવી, અંતભંદ સાત પ્રરૂપી ફરી વાર તે ધર્મને વિષે સ્થાપન કરનારે થાય, તેજ તે પુરૂષથી તે ધર્માચાર્યને ઉપકારનો બદલો વાળી શાકાય.”
માત પિતાની સેવા કરવા ઉપર, પિતાના આંધળા મા બાપને કાવડમાં બેસારી કાવડ પોતે ઉપાડી તેમને તીર્થયાત્રા કરાવનાર શ્રવણનું દષ્ટાંત જાણવું. મા બાપને કેવળિ ભાષિત ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પિતાના પિતાજીને દીક્ષા દેનાર શ્રી આર્યરક્ષિત સૂરિનું અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થએ તે પણ મા બાપને પ્રતિબોધ થાય ત્યાં સુધી નિરવઘ વૃત્તિ, ઘરમાં રહેલા કૂર્મપુત્રનું દાંત જાણવું. પિતાના શેક ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પ્રથમ કઇ મિઠાવી શ્રેણીના મુનીમ પણાથી પોતે મહેટો. શેઠ થએલો, અને વખત જતાં દુર્ભાગ્યથી દરિદ્રી થએલા તે મિથ્યાતી શેઠને પૈસા વગેરે આપીને ફરીથી તેને મોટા શેડ બનાવનાર અને શ્રાવક
૨૮૫