________________
કોઇ પુરૂષ જાવ જીવ સુધી પ્રભાત કાળમાં પોતાના મા ખાપતે શતાક તથા સહસ્રપાક તેલવડે અભ્યગ કરે, સુગંધી પોઢી ચળે, ગ ધાક, ઉષ્ણેાદક, અને શહેાદક એ ત્રણ જાતના પાણીથી ન્હવરાવે, સર્વે વસ્ત્ર પહેરાવી સુશાભિત કરે, પાકશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે બરાબર રાંધેલુ, અઢાર જાતિનાં શાક સહીત મનગમતું અન્ન જમાડે, અને જાવજીવ પોતાના ખભા ઉપર ધારઝુ કરે, તે પણ તેનાથી પેાતાનાં મા બાપના ઉપકારને બદલેા વાળી ન શકામ; પરંતુ જે તે પુરૂષ પેાતાનાં માબાપતે કેવળ ભાવિત ધર્મ સ ંભળાવી, મનમાં બરાબર ઉતારી તથા ધર્મના મૂળ ભે દની અને ઉત્તર ભેદની પ્રરૂપણા કરી તે ધર્મને વિષે સ્થાપન કરનારે થાય તાજ તે પુરૂષથી પોતાનાં મા બાપના ઉપકારનો બદલો વાળી શકાય. के मह दरि पुलसि । वयं से दरिद्दे समुि समाणे पच्छापुरंवर्ग विनीत नागभाति विहारेजा । तएषं से महाने श्रवयाचाहिय समाने तर दरिद्र्स्स अंतिमं हवनागाि । तर से ददि त भट्टिस्त समात्र दलमा सेणावि तस्य दुलाडेवारं भवर ? अहेणं से तं भट्टि वलिपसे आपका जाव ठावइशा सवर, तेणामेव तस्स भट्टिएस सुवारे अव || २ ||
-
કોઇ મહાન ધનવાન પુરૂષ એકાદ દિી માણસને ધન વગેરે આપીતે સારી અવસ્થા માં લાવે, અને તે માણસ સારી અવસ્થામાં આળ્યે, તે વખતની પેઠે તે પછી પણ શ્રેણી ભાગ્ય વસ્તુતા સંગ્રડના ભગવનારા એવા રહે, પછી તે માયુસને સારી સ્થિતિમાં લાવનાર ધનવાન પુરૂષ કોઇ વખતે તે દરકી થઇ પૂર્વે જે દરદ્રો હતા તે માણસ પાસે શીઘ્ર આવે, ત્યારે તે માણસ પોતાના તે ધણીને જો સર્વસ્વ આપે, તે પણ તેનાથી તે ધણીના ઉપકારને બદલો વાળી શકાય નહીં; પરંતુ જો તે માણસ પા તાના ધણીને કેવળ ભાવિત ધર્મ કહી, સમળવો અને અંતર્ભક સહિત પ્રરૂપીને તે ધર્મને બે સ્થાપન કરનારા થાય, તેજ તેનાથી બણીના ઉપકાર બદલા વાળી શકાય.
'केवर तहारूवस समणस्स वा माहणस्स वा अंतिए एम.
૨૯૪
F