________________
પ્રકારનું વિરૂદ્ધાર્મ શ્રાવકે છોડવું. આ રીતે દેશાદિ પાંચ વિરૂદ્ધકર્મને ત્યાગ કરવાનું કહ્યું છે.
હવે ઉચિતકર્મ કહીએ છીએ. ઉચિતાચરણના પિતા સંબંધી, માતા સંબધી વગેરે નવ પ્રકાર છે. ઉચિતાચરણથી આવકમાં પણ સ્નેહની વૃદ્ધિ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. તે હિતોપદેશમાળમાં જે ગાથાઓ વડે દેખાડયું છે, તે ગાથાઓ અહી લખીએ છીએ
ના જુન, 1 રૂચિ |
સ હું નિરિકા, જી હા હા ૨ A ' અર્થ-–માણસ માત્ર માણસ તરતું છતાં કેટલાક માણસોજ આ લેકમાં યશ પામે છે, તે ઉચિત આચરણનો મહિમા છે એમ નકો જાણવું (૧) , જુન રિફના - રંગ
નું છે गुरुजग नावरकराले चिरा पारिले काषन्वं ॥ २॥
અર્થ –તે ઉચિત આચરણના : પ્રકાર છે, તે એ કે --૧ - તાના પિતા સંબંધી, ર માતા સંબંધી, ૩ સગા ભાઈ સંબંધી, ૪ સ્ત્રી સંબંધી, ૫ પુત્ર પુત્રી સંધી, '૬ માં વહેલા સંબંધી, ૭ વડીલ લોકો સંબી, ૮ શહેરના રહીશ કે સી , તથા ૮ અન્યદર્શી સંબધી. એ નવ પ્રકારનું ઉચિત આચરણ દરેક માને કરવું જોઈએ. (૨) - હવે પિતાના સંબંધમાં મન વચન કાયાધી ત્રણ પ્રકારે ઉચિત આ ચરણ કરવું પડે છે, તે બધે હિતોપદેશમાળાના કર્તા કહે છે. આ
વિક ખજૂર્ણ, પિત્ત જ ન ! - વચન રિ રે હરિ , નાનો રવિ દેવ / રે I - - અથા–પિતાની શરીર સેવા ચાકરની પડે છે તે વિનયથી કરવા. તે ' એમ કે–તેમના પગ ધોવા, તથા દાબવા, વૃદ્ધ અવસ્થામાં તેમને ઉઠાડવા તથા બેસાડવા, દેશના અને કાળના અનુસારથી તેમને સદે એવું ભજન - બિછાનું, વ, ઉલટ વગેરે ચીજ આપવી. એ તથા એવાં બી જિ- * તાજીનાં કામ સુપુત્ર વિનયથી કરવાં, પણ તેના કહેવાથી પરાણે અથવા કચવાતા મને તિરસ્કાર વગેરેથી ન કરવાં, અને તે પોતે કરવાં, પણ ચાર
૨૮૧