________________
લાંબી નજરવાળા દિવાને વિચાર કર્યો કે, કાં સહુસા કાર્ય ન કરવું. વિચાર ન કરવા એ મ્હાટા સંકટાનું સ્થાનક છે, સદ્ગુણૈાથી લક્ષચાયેલી સંપદાએ પ્રથમ પૂર્ણ વિચાર કરીને પછી કાર્ય કરનાર પુરૂષને પોતે આવીને વરે છે. પંડિત પુરૂષે શુભ અથવા અશુભ કાર્ય કરતાં પહેલાં તેના પરિણામને યત્નથી નિર્ણય કરવા. કારણુ કે, અતિશય ઉતાવળથી કરેલા કામનું પરિણામ શલ્યની પેઠે મરણુ સુધી હૃદયમાં વેદના ઉત્પન્ન કરનારૂં થાય છે.
એવાં નીતિશાસ્ત્રનાં વચન તેને યાદ આવ્યાં, તેથી તેણે પેાતાના ઘરમાં શારદાનંદનને છાનેા રાખ્યા. એક વખતે વિજયપાળ રાજપુત્ર શિકાર રમતાં એક સૂઅરની પછવાડે લાગી બહુ દૂર ગયા. સંધ્યા સમયે એક સરવરનું પાણી પીને રાજપુત્ર વાધના ભયથી એક ઝાડ ઉપર ચઢયેા. ત્યાં વ્યંતરાધિષ્ઠિત વાનર હતા, તેના ખેાળામાં પહેલાં રાજપુત્ર સુઇ રહ્યા અને પછી રાજપુત્રના ખેાળામાં વાનર સૂતા હતા; એટલામાં ભુખથી પીડાયેલા વાઘના વચનથી રાજપુત્રે વાનરને નીચે નાંખ્યા. વાનર વાઘના મુખમાં પડયે હતેા, પણ વાલ હસ્યા, ત્યારે તે મુખમાંથી બદ્ગાર નીકળ્યા, અને રૂદન કરવા લાગ્યા. વાધે રૂદન કરવાનું કારણ પૃછવાથી વાનરે કહ્યું કે,
"
ય,
“ હે વાધ! પેાતાની જાતિ મૂકીને જે લોકા પરજાતિને વિષે આસક્ત થાતેમને ઉદ્દેશીને હું એટલા માટે રૂદન કરૂં છું કે, તે જડ લોકાની શી ગતિ થશે ? ’
પછી એવા વચનથી તથા પોતાના કૃત્યથી શરમાયેલા રાજપુત્રને તેણે ગાંડા કર્યો. ત્યારે રાજપુત્ર વિસેમિા, વિત્તામા એમ કહેતા જંગલમાં ભટકવા લાગ્યું. રાજપુત્રના છેડે એકલોજ નગરમાં જઈ પહોંચ્યું!. તે ઉપરથી નદરાજાએ શોધ ખેાળ કરાવી પેાતાના પુત્રને ઘેર આણ્યે.. ધણા ઉપાય કર્યા, તે પણ રાજપુત્રને લેશમાત્ર પણ ફાયદો થયે નહીં. ત્યારે નંદરાૠને શારદાનદન યાદ આવ્યે. “ જે રાજપુત્રને સાો કરે તેને હું મ્હારૂ અર્ધ રાજ્ય આપીશ. ' એવે! ઢંઢેરો પીટાવવાના -- જાએ વિચાર કયા, ત્યારે દીવાને કહ્યું, “મહારાજ, મ્હારી પુત્રી થે ુ ધ હું જાણું છે. તે સાંભળ્ નદાન્ત પુત્ર સહિત દીવાનને ઘેર આવ્યેા.
૨૫૯
در