________________
તેને બીજો પરિવાર પણ મટે હતે. હલાક શેકીએ ત્રણ શેર પાંચ શેર આદિ ખેટાં માપ તથા ખોટાં કાટલાં વગેરે રાખ્યાં હતાં. તથા ત્રિપુષ્કર, પંચપુષ્કર આદિ સંજ્ઞા કહી પુત્રને ગાળ દેવાના બહાનાથી ખોટાં તેલ બાપ વાપરીને તે લેકોને ઠગતે હતું. તેના ચોથા પુત્રની સ્ત્રી બહુ સમજુ હતી. તેણે તે વાત જાણી એક સમયે શ્રેણીને ઘણે ઠપકો દીધે. ત્યારે છીએ કહ્યું કે, “શું કરીએ? એમ ન કરીએ તે નિર્વાહ શી રીતે થાય ? કહ્યું છે કે–ભૂખ્યો માણસ કયું પાપ ન કરે?” તે સાંભળી પત્રની સ્ત્રીએ કહ્યું કે, “હે તાત! એમ ન કહે. કારણ કે, વ્યવહાર શુદ્ધ રાખવામાં જ સર્વ લાભ રહ્યા છે. કહ્યું છે કે– મીના અર્થી સુમાણસો ધર્મને તથા નીતિને અનુસરીને ચાલે તે તેમનાં સર્વ કાર્ય ધર્મથી જ સિદ્ધ થાય છે. ધર્મ વિના કોઈ પણ રીતે કર્મની સિદ્ધિ થતી નથી. માટે હે તાત! પરીક્ષા જેવાને અર્થે છ માસ સુધી શુદ્ધ વ્યવહાર કરે. તેથી ધનની વૃદ્ધિ થશે, અને તેટલામાં પ્રતીત આવે તે આગળ પણ તેમજ ચલાવજે.” પુત્રની સ્ત્રીનાં એવાં વચનથી એછીએ તેમ કરવા માંડ્યું.
વખત જતાં ગ્રાહક ઘણું આવવા લાગ્યા, આજીવિકા સુખે થઈ, અને ગાંઠે ચાર તેલા સોનું થયું. પછી “ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ખેવાય, તે પણ તે પાછું હાથ આવે છે.” એ વાતની પરીક્ષા કરવાને અર્થે પુત્રની સ્ત્રીના વચનથી શ્રેષ્ઠીએ ચાર તોલા સોના ઉપર લેહું મઢાવીને તેનું એક કાટલું પોતાના નામનું બનાવ્યું અને છ માસ સુધી તે વાપરીને એક નદીમાં નાંખી દીધું. એક માછલી “કાંઈ ભક્ષ્ય વસ્તુ છે” એમ જાણી તે ગળી ગઈ. ધીરે તે માછલી પકડી, ત્યારે તેના પેટમાંથી પેલું કાટલું નીકળ્યું. નામ ઉપરથી ઓળખીને ધીરે તે કાટલું શેકીને આપ્યું. તેથી શ્રેણીને તથા તેના પરિવારનાં સર્વ માણસને શુદ્ધ વ્યવક્ષાર ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયા. આ રીતે શેકીને બોધ થયો ત્યારે તે સમ્યક્ પ્રકારે શુદ્ધ વ્યવહાર કરી માટે ધનવાન થશે. રાજકારમાં તેને માન મળવા લાગ્યું, અને તે શ્રાવકોમાં અગ્રેસર અને સર્વ લોકોમાં એટલે પ્રખ્યાત થયું કે, તેનું નામ લીધાથી પણ વિઘ-ઉપદ્રવ ટળવા લાગ્યાં. હાલના વખતમાં પણ વહાણ ચલાવનારા કે વહાણ ચલાવવાની વખતે “હલા હેલા” એમ
૨૫૭