________________
પણ વ . કઈ ઋતુમાં કયો વ્યાપાર વર્જ? તે આ ગ્રંથમાં જ કહીશું. ભાવથી તે વ્યાપારના ઘણુ ભેદ છે. તે આ રીતેક્ષત્રિય જાતના
વ્યાપારી તથા રાજા વગેરે એમની સાથે છેડો વ્યવહાર કર્યો હોય તો પણ પાયે તેથી લાભ થતો નથી. પિતાને હાથે આપેલું દ્રવ્ય માગતાં પણ જે લેકેથી ડર રાખવો પડે, તેવા શસ્ત્રધારી આદિ લે કેની સાથે છેડે વ્યવહાર કરવાથી પણ લાભ ક્યાંથી થાય? કહ્યું છે કે–ઉત્તમ વણિકે ક્ષત્રિય વ્યાપારી, બ્રાહ્મણ વ્યાપારી તથા શસ્ત્રધારી એમની સાથે કઈ કાળે પણ વ્યવહાર ન રાખવે. તથા પાછળથી આડુ બોલનાર લોકોની સામે થે ઉધારને વ્યાપાર પણ ન કરે, કેમકે–વસ્તુ ઉધાર ન આપતાં સં ગ્રહ કરી રાખે, તે પણ અવસર આવે તેના વેચવાથી મૂળ કિસ્મત જેટલું નાણું તે ઉપજશે. પણ આડુ બોલનારા લેકોને ઉધાર આપ્યું હોય તો તેટલું દ્રવ્ય પણ ઉત્પન્ન ન થાય. તેમાં વિશેષે કરી નક, વિટ (વેસ્થાના દલાલ), વેસ્યા તથા ધૂતકાર (જુગારી) એમની સાથે ઉધારને વ્યાપાર થડે પણ ન કરે. કારણ કે, તેથી મૂળ દ્રવ્યને પણ નાશ થાય છે. વ્યાજ વટાવને વ્યાપાર પણ જેટલું દ્રવ્ય આપવું હોય, તે કરતાં અધિક મૂલ્યની વસ્તુ ગિરથી રાખીને જ કર ઉચિત છે. તેમ ન કરે તો, ઉદ્યરાણી કરતાં ઘણું કલેશ તથા વિધિ થાય, વખતે ધર્મની હાનિ થાય, તથા લાંઘવા બેસવા આદિ અનેક અનર્થ પણ ઉત્પન્ન થાય. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે. કે
જિનદત્ત નામે એક એકી તથા તેને મુગ્ધ નામે એક પુત્ર હતે. મુગ્ધ પિતાના નામ પ્રમાણે ઘણે ભોળ હતો. પોતાના બાપની મહેરબાનીથી તે સુખમાં લીલાલહેર કરતે હતે. અવસર આવતાં જિનદત્ત શ્રેણીએ દસ પેઢીથી શુદ્ધ કુળમાં ઉત્પન્ન થએલી નંદિવર્ધન શ્રેણીની કન્યાની સાથે હેટા ઉત્સવથી પોતાના પુત્રને પરણવ્યા. આગળ જતાં પુત્રની ભલમનસાઈ જેવી અગાઉ હતી તેવી જ જોવામાં આવી, ત્યારે જિનદત્ત એછીએ ગૂઢ અર્થતા, વચનથી તેને આ રીતે ઉપદેશ કર્યો. “હે વત્સ ! ૧ સર્વ ઠેકાણે દાંતને પડદે રાખવો. ૨ કઈને વ્યાજે દ્રવ્ય ધીર્યા પછી તેની ઉઘરાણું ન કરવી. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી. ૪ મીઠું જ ભોજન
૨૪૪