________________
પરિત્રાજકને તથા થાવસ્થા પુત્ર આચાર્યને એક ખીજાને નીચે લખ્યા
પ્રમાણે પ્રશ્નાત્તર થયાઃ— શુક પરિત્રાજક:
rr
G
હું ભગવન્ ! *સરિસવય ભક્ષ્ય છે, કે અભક્ષ્ય છે ?” થાવચ્ચાપુત્રઃ “હે શુક પરિવ્રાજક ! સરિસવય ભક્ષ્ય છે, અને અભત્ય પણ છે. તે આ રીતે:—સરસવય એ પ્રકારના છે. મિત્ર સરિસવય ( સરખી ઉમ્મરના ) અને બીજા ધાન્ય સરિસય ( સર્પપ, શીવ ), નિત્ર સર્વિસય ત્રણ પ્રકારના છે, એક સાથે ઉપન્ન થયેલા, બીજા સાથે વૃદ્ધિ પામેલા અને ત્રીજા બાલ્યાવસ્થામાં સથે ધૂળમાં રમેલા. એ ત્રણે પ્ર કારના મિત્ર સરિસવય સાધુઓને અભક્ષ્ય છે. ધાન્ય સરિસય એ પ્રકા રના છે. એક શસ્ત્રથી પરિણમેલા અને બીજા શસ્ત્રથી ન પરિણમેલા શસ્ત્ર પરિણમેલા સરિસય એ પ્રકારના છે. એક પ્રારુક અને બીન્ત અપ્રાસુક પ્રાસુક સરિસવય પણ એ પ્રકારના છે. એક જાત અને ખોજા અાત. જાત łિવય પણ એ પ્રકારના છે. એક એષણીય અને બીજા અને હણીય. એણીય સરસવય પણ બે પ્રકારના છે. લખ્યું અને બીજાં અલમ્બ, ધાન્ય સરિસયમાં અશસ્ત્ર પરિણમેલા અપ્રાસુક, અજાત, અને ષણીય અને અલ્બ્ધ એટલા પ્રકારના અભય છે, અને બાકી રહેલા સર્વ પ્રકારના ધાન્ય સસિવય સાધુઓને લક્ષ્ય છે. એવી રીતેજ કુલત્થ અને માસ પણ જાણવા, તેમાં એટલાજ વિશેષ કે, માસ ત્રણ પ્રકારના છે. એક કાલ માસ ( મહિનેા ), બીજો અર્થ માસ ( સોના રૂપાના તા" सरिसवय
'
'
*
,,
આ માગવી શબ્દ છે. सहरावय અને “ સર્વર ” એ એ. સંસ્કૃત, શબ્દનું માગધીમાં “ સન્નિવય ” એવું રૂપ થાય છે. સદશવય એટલે સરખી ઉમરને અને સર્વપ એટલે સરવ.
'
..
૧
ભાગધી છે. “ કુલત્થ
જય” શબ્દ ( કલથી ) અને કુલસ્થ ” એ એ સંસ્કૃત શબ્દોનું “કુલત્થ” એવુ' એકજ માગધીમાં રૂપ થાય છે.
૨ માસ ( મહિના ), ભાષ ( અડદ ) અને માસ ( તેાલવાનુ’ એક કાટલુ'') એ ત્રણે શબ્દનું માગધીમાં मास એવુ' એકજ રૂપ
66
,,
થાય છે.
૨૨૩
k
މ