________________
છે, તેમ
સુંદર દેખાયા. શ્રદ્ધાળુ દેવતા ત્રણ વાર ભગવાન્ ઉપરથી આરિત ઉતારી. પેઠે પૂજાય છે.
कोलंबसंटिअस्स व, पयाहिणं कुणइ मउलिअपईयो || जिण सोमदंसणे दिण- यख्व तुह मंगलपइवो ॥ १ ॥ भाभिज्जतो सुरसुंदरीहिं तुह नाह मंगलपईयो || कणयायलस्स नज्जर, भाणुव्व पयाहिणं दितो || २ ||
ફૂલની દૃષ્ટિ કરતા છતાં ઇંદ્રે મંગળદીવા પણ આરતિની
સામ્ય દૃષ્ટિવ‘ત એવા હે ભગવાન ! જેમ કેશાંખીમાં રહેલ તમને સૂર્ય આવી પ્રદક્ષિણા કરી તેમ કલિકા સમાંન દ્વીપવાલે એ મગલદીવેા તમને પ્રદક્ષિણા કરે છે. !! ૧ ૫
હે નાથ ! દેવીઓએ ભમાડેલા તમારો મગલઢીવા મેને પ્રદક્ષિણા કરતા સૂર્ય માફક દેખાય છે. ૫ ૨ ૫
cr
,,
એવેા પાઠ કહી મંગળદી આરતિ માફક ઉતારી દેદીપ્યમાન એવાજ જિનભગવાનની આગળ મૂકવા. આરતિ તે એલવાય છે. તેમાં દોષ નથી. મંગળદીવા તથા આરતિ પ્રમુખ મુખ્ય માર્ગથી તે! શ્રી, ગાળ, કપુર આદિ વસ્તુને કરાય છે. કારણ કે, તેમ કરવામાં વિશેષ ફળ છે. લેાકમાં પણ કહ્યું છે કે--ભક્તિમાન પુરૂષ દેવાધિદેવતી આગળ કપૂ રતા દીવો પ્રજ્વલિત કરીને અશ્વમેધનું પુણ્ય પામે, તથા કુળને પણ્ હાર કરે. અહિં મુકતાલ કાર– ” ઈત્યાદી ગાથાએ હરીભદ્રસૂરિની કરેલી હશે એવુ અનુમાન થાય છે. કારણુ કે, તેમના રચેલા સમરાદિત્ય ચરિત્રના આરંભમાં કનક મહ વો એવા તમસ્કાંર દેખાય છે. આ ગાથાએ તાપક્ષ આદિ ગચ્છમાં પ્રસિદ્ધ છે માટે અત્રે બધી લખી નથી. સ્નાત્ર આદિ ધમાનુકાનમાં સામાચારીના ભેદથી નાનાવિધ વિધિ દેખાય છે, તે પણ તેથા ભવ્ય છત્રે મનમાં મુઝવણુ ન કુરવી. કેમકે, સર્વેને અરિહંતની ભક્તિ, રૂપ કુળજ સાધવાનુ છે. - ધરાની સામાચારીમાં પણ ઘણા ભેદ હાય છે, માટે જે જે આચરણાથી ધાદિકને વિરોધ ન આવે, અને અરિહંતની ભકિતની પુષ્ટિ થાય તે તે
૧૫૮