________________
દોષ લાગે. આ વિષય ઉપર એવું દષ્ટાંત છે કે –
મહેંદ્ર નામા નગરમાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં ચંદન, બરાસ, ફૂલ, ચોખા ફળ, નૈવેદ્ય, દીવ, તેલ, ભંડાર; પૂજાની સામગ્રી, પૂજાની રચના, મંદિરનું સમારવું, દેવદ્રવ્યની ઉઘરાણી, તેનું નામું લખવું, સારી યતનાથી દેવદ્રવ્ય રાખવું, તેના જમે ખચનો વિચાર કરે, એટલાં કામ કરવાને અર્થે શ્રીસંઘે દરેક કામમાં ચાર ચાર માણસ રાખ્યા હતા. તે લોકે પિત પોતાનું કામ બરાબર કરતા. એક દિવસે ઉઘરાણી કરનાર પૈકી ને મુખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી કરવા ગયે, ત્યાં ઉઘરાણું ન થતાં ઉલટાં દેણદારના મુખમાંથી નીકળેલી ગાળો સાંભળવાથી તે મનમાં ઘણે ખેદ પામે. અને તે દિવસથી તે ઉઘરાણીના કામમાં આલસ કરવા લાગે, “જે ઉપરી તેવા તેના હાથ નીચેના લોકો હોય છે,” એવો લેક વ્યવહાર હોવાથી તેના હાથ નીચેના લોકો પણ આળસ કરવા લાગ્યા તેટલામાં દેશનો નાશ વગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું. પછી તે કર્મના ષથી ઉઘરાણી કરનારનો ઉપરી અસંખ્યાતા ભવ ભમ્યો. આ રીતે દેવદ્રવ્યની ઉઘરાણું કરવાના કામમાં આવશે કરવા ઉપર દષ્ટાંત કહ્યું છે.
તેમજ દેવદ્રવ્ય આદી જે આપવાનું હોય તે સારૂં આપવું. ઘસાયલું અથવા ખોટું નાણું વગેરે ન આપવું કારણ કે, તેમ કરવાથી કોઈ પણ રીતે દેવદ્રવ્યાદિકનો ઉપભોગ કર્યાને દેવ માથે આવે છે. તેમજ દેવ, જ્ઞાન, તથા સાધારણ દ્રવ્ય સંબંધી ઘર દુકાન, ક્ષેત્ર, વાડી, પાષાણ, ઇટ, કાણ, વાંસ, નળીયાં, માટી, ખડી આદી ચીજો તથા ચંદન, કેશર. બરાસ ફૂલ. છાબડીઓ, ચંગેરીઓ, ધૂપધાણું, કળશ, વાળા કુંચી, છન્ન સહિત સિંહાસન, ચામર, ચંદુઓ. ઝલ્લરી, ભેરી આદિ વાજિંત્ર, ત ખૂ. કેડિયાં, પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા અને પાટલીઓ, કૂડી, ઘડા, ઓરસીઓ, કાજળ, જળ અને દીવા આદી વસ્તુ તથા મંદિરની શાળામાં થઈને નીકને માર્ગે આવેલું જળ વગેરે પણ પિતાના કામને માટે ન વાપરવું. કારણ કે, દેવદ્રવ્યની પેઠે તેના ઉપભોગથી પણ દેષ લાગે છે. ચાભર, તંબૂ આદી વસ્તુ તે વાપરવાથી કદાચિત મલિન થવાને તથા
૨૦૮