________________
ધન્ય સરાવરમાંથી બહાર નીકળી ઘણા હર્ષથી ચાલતા થયા. અનુક્રમે માર્ગે જતાં ફૂલ ઉતારીને જતી માલીની ચાર કન્યાએ તેને મળી. પૂર્વા ઘણા પરિચય હાવાથી તે કન્યાઓએ કમળના ગુરુ જાણી ધન્યને કહ્યું કે, “ હે ભદ્ર! ભદ્રશાલ વનમાંના વૃક્ષનું પુત્ર જેમ અહિં દુર્લભ છે, તેમ આ કમળ પણ દુર્લભ છે. આ ઉત્તમ વસ્તુ ઉત્તમ પુરૂષનેજ માટે છે, માટે એને ઉપયેગ જેવા તેવા પાત્રને વિષે કરીશ નહી. ' ધન્યે કહ્યું. કમળના ઉત્તમ પુરૂષને વિષેજ મુકુટ સમાન ઉપયાગ કરીશ. ”
<
આ
-
પછી ધન્ય વિચાર કર્યો કે, “સુમિત્રજ સર્વે સજ્જતામાં શ્રેષ્ટ છે, અને તેથીજ તે મ્હારે પૂજ્ય છે,” જેની આજીવિકા જે માણુસથી ચાલતી હાય, તેને તે માણસ કરતાં બીજો કાણુ વધુ સારા લાગે ? હશે, ભોળા સ્વભાષના ધન્યે . એમ વિચારી જેમ કોઇ દેવતાને ભેટછું આપવું હાય, તેમ સુમિત્રની પાસે જઇ વિનયથી નમસ્કાર કરી અને યથાર્થ વાત હતી તે કહી, પેલું કમળ ભેટ કર્યું. ત્યારે સુમિત્રે કહ્યું કે, મ્હારા શેઠ વસુમિત્ર સર્વે લોકોમાં ઉત્તમ ડાવાથી તેમનેજ આ ઉત્તમ વસ્તુ વાપરવા યોગ્ય છે. તેમના મ્હારા ઉપર એટલા બધા ઉપકાર છે કે, હું અહોનિશ તેમનું દાસપણું કરૂં તેપણુ તેમના રૂમાંથી હું મુક્ત ન થઉં.” સુમિત્રે એમ કહ્યાથી ધન્યે તે કમળ વસુમિત્રને ભેટ આપ્યું. ત્યારે વસુમિત્ર પણ કહ્યું કે લાકમાં મ્હારાં સર્વ કાર્યે સફળ કરનારા એક ચિત્રમતી મત્રીજ સર્વેમાં ઉત્તમ છે. '' વસુમિત્રનાં એવાં વચનથી ધન્યે તે કમળ ચિત્રમતિ મંત્રીને નજરાણા તરીકે આપ્યું. ત્યારે ચિત્રમતિએ પણ કહ્યું કે, મ્હારા કરતાં શ્રેષ્ઠ કૃપ રાજા છે. કારણુ તે પૃથ્વીને અને પ્રજાના અધિપતિ હાવાથી તેની દૃષ્ટિના પ્રભાવ પણ દૈવ ગતિની પેરે ઘણા અદ્ભુત છે. તેની ક્રુષ્ટિ જે કાઇની ઉપર પડે તે ધણા માતબર હોય તેપણુ કુમાળ જેવા થઈ જાય, અને તેની કૃપાદૃષ્ટિ જેની ઉપર પડે તે કંગાળ હોય તે પણ માતબર થાય. ” ચિત્રમતિનાં એવાં નચનથી ધન્યે તે કમળ કૃપ રાજાને આપ્યું. કૃપ રાજા પણ જિનેશ્વર ભગવાનની અને સદ્ગુરૂની સેવા કરવામાં તત્પર હતા, તેથી તેણે કહ્યું કે, “જેના ચરણકમળને વિષે મ્હારા જેવા રાજાએ ભ્રમરની પેઠે તલ્લીન રહે છે, તેજ સદ્ગુરૂ સર્વેમાં શ્રેષ્ઠ છે, પશુ
૧૭૭