________________
TE B ? :
નE
#
ચન્દ્ર, : હવે છેલ્લા ત્રણ સંયમો = ત્રણ યોગના સંયમને બતાવવા માટે કહે છે. શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૭૩ : ટીકાર્થ : ત્રણયોગો પૂર્વે જ મામા.. એ ઓઘનિર્યુક્તિ-૨૮૧મી ગાથામાં કહેવાઈ જ ભાગ-૨
ગયેલા છે. અહીં આ ગાથામાં પણ એ ત્રણ યોગો એ જ પ્રમાણે જાણવા.
આમ ૧૭ પ્રકારનો સંયમ કહેવાઈ ગયો. || 9 ||
આનું પ્રતિપાદન પૂર્ણ થવાથી વસ્ત્ર પ્રત્યુપેક્ષણા કહેવાઈ ગઈ. પ્રશ્ન : પ્રતિલેખના થયા બાદ શું કરવું ?
ઉત્તર : સવારે સૂર્યોદય સમયે પ્રતિલેખના કર્યા બાદ સ્વાધ્યાય કરવો, એટલે કે સૂત્ર પોરિસી કરવી. એ ચોથા ભાગન્યૂન * પ્રહર સુધી એટલે કે પોણા પ્રહર સુધી કરવી. (આપણે અત્યારે સવારે પ્રતિલેખન બાદ ઇરિયા. કરી સઝાય કરુ નો આદેશ | માંગી પાંચ ગાથા બોલીએ છીએ. પ્રાચીનકાળમાં તો ગુરુની રજા લઈ રીતસર પોણો પ્રહર સાધુઓ સ્વાધ્યાય = સૂત્રપોરિસી " કરતા. ધીમે ધીમે એ આચારનું પાલન નબળું પડતું ગયું એટલે પછી એ મુખ્ય આચારના પ્રતીકરૂપે ગીતાર્થોએ સવારે જ
સજઝાય કરુ’ના આદેશ સાથે પાંચ ગાથા બોલવાની વિધિ ગોઠવી. એ પછી “ઉપયોગ કરું'નો કાઉસ્સગ્ગ પણ ગોઠવાયો. * એની વિચારણા પછી કરશું) હવે પાત્ર પ્રત્યુપેક્ષણાને કહે છે.
; iા ૭૦I
F
=
ક
=
“fક "
દે's
R.