________________
સગમો શારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
આ શરીરે ચહે જેટી મિલકત ઉશ્યન્ન કરી હોય તે એકે એવા પામે નહિં. દુનીયાનું નસીબ કહીએ તો ચાલે.
દુનીયામાં બધી શોધ નીકળી, એક શોધ અધૂરી રહી છે ને રહેવાની. અહીંની મિલકત બધું બીજે જાય ત્યાં ઉઠાવી જવાય. કલ્પના કરે કે-કદી જે એવી શોધ નીકળી જાય તો જે કાંઈ ન લઈ શકાય ને એકલું ધન માલ લઈ જવાતું હોય તે બાયડી માટે ને એકના એક છોકરા માટે કેટલું રહેવા દે, એ વિચારે! પાછળ રહેલા, માટે કેટલું રહેવા ઘે? કમાઈ ખાજે, મારે ત્યાં જોઈએને? લઈ જવાતું નથી એનો અર્થ છે?
રાજીનામું અને રાજાને તફાવત
આ જીવ એ કમજાત છે કે પિતે રાજીનામું આપતું નથી. રજા મળે ત્યારે ધખા ખાઈને નિકળે છે. કેઈપણ અમરપટ્ટો લાવેલ હોય તો બોલજે. નાસ્તિક સાથે પુણ્ય, પાપ. સ્વર્ગ, નરક, મોક્ષ, ધર્મ વિગેરે માટે મતભેદ છે, પણ મોતનો મતભેદ નથી. નાસ્તિક મત નથી સાતે તેમ કહી શકે તેમ નથી. જ્યારે મોત બાબતમાં મતભેદ નથી તો આસ્તિકના કે નાસ્તિકના મત પ્રમાણે બધું છોડવું છોડવું ને છોડવું જ છે. છેડવામાં મતભેદ નથી. અહીંથી છોડીને જવું તેમાં મતભેદ નથી, છોડવું નક્કી તો છોડવાનું બે પ્રકારે છે. બે પગે કે આડે પગે. જેમ
કરી છોડવી બે પ્રકારે, રાજીનામાથી કે રજાથી, કીંમત શામાં? રાજીનામાંથી કે રજા દે ને નોકરી છોડે તેમાં. અહીં આપણે સિરે સિરે કહીએ તેનું નામ રાજીનામું, ચાહે તે કુટુંબકબીલા માલમિલકત. આપણે વસરાવીએ ત્યારે તેનું નામ રાજીનામું. આપણે ત્યાગી થઈ નિકળીએ તે ઉભે પગે, જે તેમ ન નિકલ્યા તો આડે પગે તે કમમાં લખાએલું જ છે. તમે રહેવા માગો તે પણ કઈ રાખે તેમ નથી. દુનીયામાં કહેવાય છે કે બળતું ખેરડું કૃષ્ણાર્પણ કરે છે, પણ એટલું તે શીએ. બળતું ખોરડું કૃષ્ણાર્પણ કરતાં તે શીખો. ડૉકટર વઘ આવીને કહે છે કે હવે વધારે વખત જાય તેમ નથી. કુટુંબીઓ કહે છે ધર્મ દઈ ઘા. આજકલનો થર્મદે મરણની નેટીસનો ચમકશો નહીં, કારણ તમે મારે દે કે– હવે આમાં કઈ નથી. મહારાજને બેલ નો મુખ્ય પ્રકાશનું સ્મતાજના સાંભળવો. કાકાશે તે વખતે પુખ્યપ્રકાશનુંતાવા સબ