________________
૧૮૬
પ્રવચન ૭૫ મુ’
તે અરિહંત છે. ચારિત્ત શબ્દમાં ચય તે આઠ કના સચય અને રકત એટલે તેને ખાલી કરે,તેમાં ચાર કટકાને અથ કર્યાં તે અને નિરુકત કહેવાય. આખાના સાથે અથ કરે તે વ્યુત્પત્તિ, કર્મરૂપ શત્રુને હણનારા તે અથ નિરુકતના છે. ઉપદેશ કેાને ? સિધ્ધાના કે અરિહ તાના ? સિધ્ધાએ કમ-શત્રુને હણ્યા છે. ત્યારે સિધ્ધિનું મૂળ અગર તેમની ભૂમિકા કાણુ ? અરિહંત મહારાજા તે કમ શત્રુ હણવાની ભૂમિકા. હવે મુખ્ય વાતમાં આવીએ. નમો અરિહંતાણં ત્યાં કનું નામ નથી. ત્યાં તા એટલુ જ છે કે શત્રુને હણનારા, અરિ એટલે શત્રુ, હાંત હણનારા, એમ કહેવું હતુ. તેા નમો મ્મદંતાળ ખેલવાનુ` હતુ`. છતાં આડુ શુ કરવા ખેલ્યા કે અરિહંતાણું આડુ` નથી પણ સીધુ' છે અને તેથી જ સિધ્ધિની મૂળભૂમિકારૂપ અરિહતા છે.
જૈના કવાદી કે ઉધમવાદી
અરિહતા જે કને હણે છે તે કઈ બુદ્ધિએ હણે છે ? શત્રુની બુદ્ધિએ શત્રુ હાવાથી હણવા લાયક છે ને પોતે તે શત્રુઓને હણે છે, જૈનો કમ વાદી છે કે ઉદ્યમવાદી છે ? તેને નિણૅય અહીં થાય છે. જૈનો કર્મવાદી નથી, પણ ઉદ્યમવાદી છે. નહીં તેા નમો હિતાાં આલવાના હક રહેતે નહિ. નહિંતર ઉદ્યમ કરીને કમને હણનારા અને સ્વય’ ઉદ્યમ કરનારા અરિહંતાદિકને નમસ્કાર કરાય જ નહિ. જે કને અને કર્માંના ઉદયને અને વિપાકને શત્રુ ન ગણે તે અરિહંતને માનના રાજ નથી. બીજી વાત સમ્યકત્વ કર્મથી થાય કે આત્મબળથી ? જ્ઞાન અને ચારિત્ર કમથી કે આત્માના બળથી ? મેાક્ષ કમથી કે આત્માના બળથી ? મેાક્ષમાં રહેવું, શાશ્વતા કાળ સુધી રહેવું તે કૈાના જોરે ? સર્વ પ્રકારના ધર્મ અને સર્વ પ્રકારના ધર્મના ફળેા તે આત્માના અળ ઉપર જ રહેલા છે. તા જૈનો કવાદી કઈ રીતે થઈ શકે? આપણે કમ શબ્દના અર્થ શુભાશુભ કરીએ છીએ, તે નહિં કરતાં કમના અથ ક્રિયા કરો. તમારા મતમાં ને ગેાશાળાના મતમાં આટલા જ ફ્ક છે. ગેાશાળા નિયતિવાદી ‘ થનારૂ' હશે તેજ થશે' પણ ઉદ્યમ નકામી ચીજ છે, ઉદ્યમ કરવા છતાં ઘણી વખત કાર્ય નથી થતા. અરે ! ઉદ્યમથી કાંઈપણ કાર્ય થતું નથી, ' થવાનું હોય તેજ થાય છે' એમ ગેાશાળાનુ કહેવું છે. બીજી બાજુ મહાવીર ભગવાન કહે છે કે-તે તેમજ છે . તા તે થાય છે તે કારણથી કે વગર કારણથી ? હવે નિગી