________________
૨૭૪
પ્રવચન ૮૩ મુ`
સ્ત્રીઓ, તેમના ખૂદ પહેરવાના વસ્રોને ચારનાર આવા કૃષ્ણને નમસ્કાર હા. જે સ‘સારનું ખીજ છે તેવા કૃષ્ણને નમસ્કાર થા. આ નૈયાયિકાના નમસ્કાર વિચારે. આવી રીતે દેવની દુગ છાલાયક વાતા કરનારા એવા તૈયાયિક બની જાય તા તૈયાયિકને પશુ ન કહેવા તા તેઓ માટે શું કહેવુ' ? શીવ ભક્ત છે તે શીવની સ્તુતિ કરતાં ‘ મવો મવતુ અન્યાય વ્હીલ્ટાતાઽવયંતિ : ' એ આખા લેાકમાં -- ચંદ્રમા જેણે માથા પર રાખ્યા છે. વાસુડી નાગનું જેણે વલય કર્યું" છે તેવા મહાદેવ લીલાવાળા નાટકામાં નિપુણ વિગેરે વિગેરે સ્તુતિકારા મિથ્યાત્વી છે. કારણ ? તેમની સ્તુતિમાં સંસારનું ઝેર ભરેલું છે. જૈનેતર દેવાની રહેણી-કહેણુની અસમાનતા
આ ઉપરથી જોઈ શકીશુ કે, જૈનેતર દેવા ઉપદેશ કઈ જાતના કરે છે ને વન કઈ જાતનું કરે છે ? તેઓના વર્તન પ્રમાણે વર્તવું તેમના ભકતાને પાલવે તેમ નથી અને તેથીજ તે દર્શનકારાને વચમાં લીલાને એક પડદા રાખવા પડે છે. એતા ભગવાનની લીલા, લીલાના પડદો કાને ખેંચવા પડે ? જેની કહેણી રહેણી અને જીદા હાય જેની કહેણી રહેણીમાં ફરક ન હાય તેને લીલાના પડદા ખે'ચવા પડે જ નહિં. જૈન જૈનેતરમાં મુખ્ય આજ કક, તેથી જૈનો અઢારદોષ રહિત એવા દેવને માને છે. જૈન શાસનને તા કરણી ઉપર દેવ માનવા છે. કહેણી ઉપર દેવ માનવા નથી. આપણને સુખી કર્યો વિગેરે, કોઇક જગતના કર્તા વગેરે, નામેા ઉપજાવી જગતને ઈશ્વર તરીકે માનવા પડે છે. જૈના ખાટા બહાના હેઠળ પરમેશ્વરને માનતા નથી. શુધ્ધ કરણીના ખરા માલિક. એક નમુત્થણ સરખુ સ્રોત્ર તેમાં ઘમ્મવર ચાઉર'ત ચક્કટ્ટીણું, ધર્મના માલિક એકલા ધર્મના કહેનારા નાટકીયા નહિં, પાતે ધર્મને કરી બતાવનારા. જૈનોમાં તીર્થંકર ધર્મ કરનારા મનાયા છે, તે ધમ કરવાને અંગે લીલાના પડદા નહીં હાવાને અંગે ભગવાન કહે તે કરવું, કરે તે કરવું નહિ. એમ કહેવાના હક કાને હાય ? જે લીલાના લહેરમાં લટકેલા હાય તેને. સંસારની લીલામાં લાગેલા નથી તેમને કરણી કહેણી જુદી પાડવાની હોતી નથી. આપણે સાધુપણું તેજ કહેણી રહેણીવાળા. જયારે સમાન કહેણી રહેણીવાળા તીથ કર દેવ અને ગુરુ પણ તેવા માનીએ, તેા એમ કેમ કહી શકીએ કે–તીથંકર કહે તે કરવાનું, કરે તે કરવાનું નહિ ?