________________
પ્રાચન ૯૩ સુ
સામગ્રીને અનુસરીને દે છે. કમ પશુ ફળ દેવામાં સોગ સામગ્રીને આધીન છે. કમ થી પ્રતિકૂળ સચેગ થાય તે તે કમ ખસી જાય છે, માટે ધર્માંની કેટલી જરૂર છે તે ખ્યાલમાં આવશે. ચાહે જે વખતે મ અદ્યાતા હોય, ગયા સવના કર્મો તે પણ આ ભવના` આલેાચન-નંદનગ્રહણુ અને તપસ્યાથી પણ તાડી શકાય છે. આ ઉપરથી કમ એવી ચીજ નથી કે જે ખસી ન શકે. તેને પ્રતિકુળ ઉપાયા આવે તેા ખસી જાય. કમ અમુક સંજોગાથી ખંધાય, તેવી રીતે પ્રતિકૂળ સ`જોગામાં નાશ પણ પામે છે. જેમ ઠંડકથી શરદી થાય. તા ગરમીથી નાશ કેમ ન પામે? મિથ્યાત્વાદિથી કમ બધાય તેા સમ્યક્ત્વાદિથી શકાય કેમ નહિં? બચપણમાં જેવા સંચાગા મળે તેવા જ બાળક નિપજે છે, તેની રીતે આ જ્ન્મ કયા જોગામાં આખ્યા છે? પાતાના ઘરના સનેગામાં આ જીવ આવ્યેા જ નથી. લગ્ન થયાં પહેલાં છે.કરાની વહુ જમવા આવે યા એક કલાક એસે પણ ચીત પીયર જવામાં છે. પેાતાનું ઘર પણ થાય ત્યારે અત્યારે તે સાસરેથી નીકળે એટલે આદશાહ. સાસરાતું ઘર નજીક આવે ત્યારે રાક્ષસના પંજામાં. એવી રીતે આજીવ આશ્રવમાં જાય ત્યારે સ્વતંત્ર, બંધનથી જીત્યો. સવરમાં હેરા ઉપાશ્રયમાં સપડામણમાં આવ્યા એટલે અથન, જેમ કુંવારી કન્યા સાસરે જાય તેમ આ જીવ દÀસ ઉપાશ્રયમાં ઊંચુ` થિત રાખે છે. અત્યાર સુધી કુંવારી કન્યાની સેાપારી જેવા ધમ કર્યો
ર
અનતી વખત આવે દેશિવરિત વવરિત લીપી છતાં પણ કુંવારી ક્રન્યાના સાસરે જવાની માફક અધીએ સવિત, દેશિવરતિ આદિ ફળીભૂત થઈ નહિં. કુવારી ન્યા સાસરે ગઈ હતી. પરણેલી સાસરે જાય ત્યારે પહેલવહેલી લાજમાં અને શરમમાં હોય પણ દહાડે દહાડે લાજ અને શરમ ઓછી થાય છે. આપણે કુંવારી કન્યામાં છીએ કે પરણેલીમાં તે વિચારા ? સામાયિકમાં બેસીએ છતાં કુંવારી કન્યાની માક મન ત્યાંનું ત્યાં જ. અર્થાત્ ઘરમાં જ. ભગવાનની પૂજા કરતાં સામાયિક કરતાં પડિકણું કરતાં હોઈએ ત્યારે ચિત કર્યાં? જેમ કુંવારી કન્યાનું ચિત સાસરાની મિલકતમાં નથી, પર`તુ પિયરમાં છે, પણ જતે દિવસે કામ સાસરાના ઘરનુ લાગવાનું છે. પિયરમાં રહેલા ભાઈભાંડુ કંઈપણ આપશે નહિં, આ તારા કુટુંબીઓ કેાડી નહિં પરખાવે. અનંતી વખત અહીં આવી ગયા છતાં એક દહાડા પણ આ મારૂ નહિં એવી