________________
પ્રવચન ૬૩ મું કહેશે કે એ મુશ્કેલ છે. તે વખત કર, પર કે દર વર્ષ બાપ ને ગયા. થયા હશે તે યાદ આવે છે. નમો અરિહંતાનું યાદ આવતું નથી. પણ નમો આરતા કે ગઈ કાલે ભકિત પૂજા કરી છે. ભદધિતારણ માન્ય છે–એ કેમ ન આવ્યું ? તે કે તન્મયતાથી નથી આરાધ્યું. શ્રીપાળ મહારાજાએ માડાથી પડતાં દરીયામાં ડૂબતા કયારે વિચાર કર્યો હતો કે મારે. અત્યારે તો તમો રિહંતા યાદ કરવું જોઈએ. માબાપ હાજર નથી, શાશ્વતું પદ અરિહંતનું છે, માટે એજ સ્મરણીય છે, તે વિચાર કરવા. બેઠા હતા કેમ? તન્મયતા અંગૂઠે પાકે તે કયો શબ્દ આવે? ચશ્કે આવે તે કયો શબ્દ યાદ આવે? નમો અરિહંતા વગર વિચારે ક્યારે યાદ આવ્યું? બીજાની પ્રેરણા વગર તમારા મનના વિચારેના પરિવર્તન. વગર નો સરિતાપ કયારે નીકહ્યું? નવકારની કથામાં ચમત્કાર દેખી ચમકે છે પણ તમે કેરીઓને જેવાવાળા છે, જમીન ગોટલા હવા. પાણીને જોવાવાળા નથી.
- ઘડામાં સર્પ નાખ્યો છે. ફૂલની માળા લાવ, માળા લેવા માટે ઘડામાં હાથ નાખે છે. તે વખતે નમો અરિહંતા કેમ આવ્યું હશે? દુનિયાદારીનું કામ તેમાં નમો ચરતાને શો સંબંધ? ઘરગથું કામ, તેમાં ઘણીના હુકમથી પોતાનાં મેલવાના ઠામ, પોતાના સાફ કરેલા ઓરડામાં ઘડામાં માળા લેવા માટે હાથ ઘાલે, તેમાં ન માતાdi ને સંબંધ ? જેને આત્મા તન્મય થઈ ગયો હતો તે ઘરે કે બહાર નમો રિહંતાપ સિવાય બીજુ દેખતી જ ન હતી. નહિતર નો રિહંતાઈને કંઈપણ સંભવ ન હતો. એક જ સંબંધ, એનો આત્મા તન્મય. થઈ ગયો હતો કે, એને એ સિવાય કંઈ સૂઝતું ન હતું. બગીચામાંથી જે કઈ ફળ ત્યે તેને યક્ષ મારી નાખે છે. શ્રાવકની ચિઠ્ઠી નીકળી? ફળ. તેડી નદીમાં નાખે છે. પછી વ્યંતર તે માણસને મારી નાખે છે. આવી રીતે મરણના મેમા જનારે, આવતીકાલે મરણ છે એવું ચોક્કસ સમજના હજારેનાં મરણ આવી રીતે થયાં છે, એવું જેને નિશ્ચિત છે. તેવા મરણનાં મોંમા જતા નમો અરિહંતા કેવી રીતે બોલી શક્યા હશે? એક જ છે કે મેતના મેંમા જઈ મરવું છે એ નક્કી છે. અમીરે પણ. એટલા બધા એ રીતે મર્યા છે, વાત ચોક્કસ છે, હદયને પૂછો કે આવી દશામાં નો મતા કેમ આવ્યું હશે? તમે દેવગુરુ ધર્મમાં એવા