________________
E
પ્રવચન મહેસુ
जं दुक्कडंति मिच्छा तं चैव निसेवर पुणो पावं । पचक्र्मुसाबाई माया नियंडी पसंगो अ ||६८५ ।।
મિથ્યાદુષ્કૃત ફ્રેઈને તેજ પાપ સેવવામાં આવે તે માયા ને કપટ લાગે, આવશ્યકની સાક્ષીએ જેને દુષ્કૃત દઈ મિથ્યા કર્યુ છે, તેજ પાપને ફરી સેવન કરે, એ મનુષ્ય પ્રત્યક્ષ જૂઠા છે. એને કપટના પ્રપંચના પ્રસંગ સમજવા. એ દાઢારગાના દખાણુમાં ભાળી જનતા એક સરખી દબાઈ ગઈ કેમ ? સ્તવનની ગાથા પ્રસિદ્ધ છે. આવશ્યકની ગાથા ખાળાવખાધમાં આપેલી છે, જે મનુષ્યા અથ માં ઊંડા ઉતરેલા નથી, તેવાજ આવા દાઢારંગાનાં વચનમાં ફસાઈ જાય છે. આટલાજ માટે જે અસદ્વર્તનવાળા હોય, તે ગમે તેટલા જ્ઞાનવાળા હાય. તેવા પાસે માર્ગોનુસારીએ કઇપણ સાંભલવું નહિ. એ વનમાં હલકે હાવાથી શ્રોતાને ખાડામાં જ નાખે. આ જે અથ કર્યો, ને તે અથ કરી જણાવ્યુ કે-‘મિચ્છામિ ક્રુડ દઈ જે પાપ સવે તે માયા મૃષાવાદી' કહેનારે ખાડમાં નાખવાનુ ને પાડવાનું કહ્યું છે. જ્યારે વસ્તુ ખ્યાલમાં આવશે એટલે તમને પોતાને ખ્યાલમાં આવશે કે આપણને કૂવામાં ઉતાર્યાં. સાધુઓએ પૂના કાળ સુધી ચારિત્ર પાળવાનું, તેમાં ઠંડીલ માત્રે જવાનુ' ને અંધ થવાનું, તે પછી ઈરિયાવહી કરવી કે નહિં ? દાઢાર`ગાના હિસાબે ગૃહસ્થજીવા દેશેશનક્રાડ પૂર્વ સુધી રાજ એ ટકના પ્રતિક્રમણુ કરવાવાળા હોય, તેા તમારા હિસાબે ક્રોડ પૂર્વ સુધી માયા મૃષાવાદી બનવાના. આજ ‘સાત લાખ પૃથ્વીકાય' વિગેરે ખેલવાના ને ઘેર જઈ દીવા કરવાના. લાટા ભરે, પાણી ઉકાળે અધુ કરે. તેમની આખી જિંદગી માયા મૃષાવાદમાં જતી હતી કેમ ? સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાને રાજ પ્રતિક્રમણ કહ્યું તેા શાસ્ત્રકારે માયીને મૃષાવાદની દુકાન શરૂ કરી કેમ? આ લુચ્ચાઈની ખાજી ઉભી કરનાર શાસ્ત્રકાર કેમ ?
પ્રતિક્રમણ વગરની સાધુ જ નથી
તેના ઉત્તરમાં જણાવે છે કે-પહેલા તીથ કર તથા છેલ્લા તીર્થંકરનું શાસન સગતિક્રમણુ-ધર્મવાળું છે. તેએ પ્રતિક્રમણુ વગરના હોય તા તે સાધુ' જ નથી. અતિચાર લાગેા કે ન લાગેા, પણ પહેલા છેલ્લા તીકરના સાધુઓએ પ્રતિક્રમણ કરવુ જ જોઈ એ. પેાતે ન કરે તેથી શાસ્ત્ર અવળું ન થઈ જાય. અત્યારે તત્ત્વ કયાં છે ? એની એજ વાત શાસ્ત્રકાર