________________
આગમાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૧
સ્થિતિ ન જાણે, બૌદ્ધ જેવા કટ્ટા જૈનના વિરોધી છે, તે સાચી વાતને જૂઠાના રૂપમાં સમજે, ઝગડાના રૂપમાં સમજે, તેઓ બૌદ્ધના બનેવી સમજવા, આવેા ગેાશાળા તીર્થંકરને બાળી નાખવા તૈયાર થયેલા. તે પણ શું કહેતા હતા? કે હું તીથ કરને માનું છું. મહાવીર ચાવીશમા નહિં પણ હું ચાવીશમા. ત્રેવીશ થયા એ કબૂલ છે, માત્ર ચાવીશમા હું. તી ́કરપણું તે ગોશાળાને ણુ સારૂ લાગ્યું. ત્રેવીશ તા ગાશાળાએ પણ માન્યા, નહીંતર ાતે ચાવીશમા તીર્થંકર થવાને બહાર પડતે નહિં.
૨૫મા તીર્થંકર તરીકે કાણુ ગણાય ?
આજકાલ શીંગડે ખાંડા ને પૂછડે માંડા તેવા લાડુભટ્ટોને સંધ "બનવુ છે. સંઘ તીથંકરને પૂજ્ય-લાડુભટ્ટ કઈ જગાએ તીથ કરને પૂજ્ય છે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા હાય તા કઇએ ઠીક. પાછલા ત્રણ સાધુને પૂછડે વળગેલા, પહેલા ગણધરને તીર્થ કહીએ છીએ. એ સાધુમાં મુખ્ય તેથી. તા તેવા લાડુભટ્ટો પેાતાને સંઘ કહેવડાવી ૨૫મા તીર્થંકર થવા માંગે છે. શાસ્ત્રોમાં કહ્યા છે, તમારે તેા શાસ્ત્રો અભરાઈએ મૂકવા છે. શાસ્ત્રોનાં નામે વન વગર પચીસમા તીર્થંકર બનવું છે. તેમ કહ્યું નથી છતાં શાસ્ત્રની વાતાને અગે પાથાં થેાથાં ફેંકી દ્યો. એક માજી જેના નામે તીર્થંકર થવા જાવ છે, ને તેજ શાસ્ત્રને દાવવા જાવ છે, તે તમને કેવા કહેવા ? ભગવાન મહાવીરની વખત ગેાશાળા સરખા ઉપદ્રવ કરનારા, છતાં તીર્થંકરની માન્યતા ધરાવનારા હતા. આજે વિાષી સમકીતિ જણાવવા બહાર પડે છે, પણ એની સાથે આપણામાં એકે એક સમકિતી જણાવવા બહાર પડે છે. ઘણી સારી વાત છે કે સમ્યક્ત્વથી રસ્તા ઉપર આવા છે તે સારૂ છે.
સમ્યકત્વનાં ત્રણ પગથીયાં
સમ્યક્ત્વના રસ્તે કાણુ આવેલેા ગણાય ? ત્રીજે - પગથીએ ગયા હાય તે. ફળમેત્ર નિતંયે પાયને બઢું, મઢે, સેસે, બળવું. આ ત્યાગમય જૈનશાસન એ અથ, તેજ પરમા, ત્યાગમય જૈન શાસન સિવાય જગતની જે કાઈ વસ્તુ તે બધી જુલમગાર હેાવાથી અનથ કારી છે. સમ્યક્ત્વ ત્રીજા પગથીએ છે, તા પહેલું બીજું પગથીયું યારે આવે ? કે જેથી ત્રીજું કેટલેક વખતે મળે. આ ત્રણ પગથીયા વિચારશે। તા તમને તમારા