________________
૬ર
પ્રવચન ૬૨ મું
`જવાનુ થાય ત્યારે તે પણ વગર ઈચ્છાએ પાપ અટકાવે ત્યારે જ તે ‘ઊંચી ગતિએ જનારા છે. વિરૂદ્ધ ઈચ્છાએ અભવ્ય મિથ્યાદૃષ્ટિ સાધુપણું ૨ે તે દેવલાકની ઈચ્છાએ પ્રતિજ્ઞા ત્રિવિધ છે, છતાં વિરૂદ્ધ ઈચ્છાએ કરાતુ સાધુપણું સદ્ગતિ આપનારૂ થાય છે. ખળાકારે અનિચ્છાએ કરાતું પાપ આત્માને મલીન કરે છે. પાપને ત્યાગ સદ્ગતિ કરે છે. તે માનીએ તા મિથ્યાષ્ટિપણામાં લીધેલા મેઘા મુહપત્તી એ સદગતિને દેનારા થાય છે. પણ આપણે વાત શાની છે? મેાક્ષની અર્થાત્ આઘા નકામા નથી, વરસાદ ન વાળ્યું હોય તેા ઘાસ ઉગાડે, તેવી રીતે વરસાદની માફક આઘા નકામે નથી. આ ઉપરથી મેાક્ષબુદ્ધિ ન રાખી તેથી દેવલાક થયા, પણ આત્મકલ્યાણુ ન થયું. તેનું કારણ હજી માક્ષ મેળવવાની બુદ્ધિ થઈ નથી, ધર્મની કિંમત સમજી ધર્મ કર્યા હતે તા મેાક્ષ થયા વગર રહ્યો ન હતે. અનાદિ કાળની પ્રવૃત્તિ નિષ્ફળ કેમ ગઈ ને ધમ પ્રવૃત્તિ કરનારનું જીવન સફળ કેમ થયું તે અધિકાર અગ્રે વર્તમાન,
પ્રવચન ૬૨ મુ અષાડ વદ ૬
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે–ધમ એ સ`સામાં શાશ્વતી વસ્તુ છે. ધમ સ’સારમાં કાઈ વખત ન હતા તેમ હતું જ નહીં. અનાદિકાળથી ધર્મ સતત પ્રવૃતિ રહેલા જ છે. ધમના બ્યુચ્છેદ કયાંય પશુ છે જ નહિં. ઋષભદેવજી મહારાજ પહેલાં પણ ધર્મ હતા. છઠ્ઠા આરામાં ને પહેલા આરાની વચમાં શું ધમ હશે ? શું ઋષભદેવજી મહારાજ પહેલાં ધર્મ ન હતા ? બાહ્ય પૌલિક સાધનાના જોગ હોવાથી અપૂર્વ સુખ હતું. જીગલીયાના વખતમાં સાધન સ`પત્તિ એવી કે-ઇચ્છા સાથે સુખ મળી રહે. આ તા ચાથા આરામાં તથા પાંચમા આરાની સ’૫ત્તિએ માથું ફાડીને શીરા ખાવા જેવી છે. પરસેવા ઉતારીએ ત્યારે પૈસા મેળવીએ ને પૈસાથી સુખ મળે. જ્યારે ત્રીજા આરાના પાછલા ભાગમાં, ચેાથા આરામાં, પાંચમાં આરામાં માથુ ફાડી શીરા ખાવાના. નાના છેકરાને શરીર મેલું થાય પણ રમત છેાડવી નથી, તેવી રીતે ત્રીજા ચેાથા પાંચમા આરામાં જીવા એવા વિચિત્ર કે પરપુદ્ગલની રમણતા કરવી. પરપુદ્ગલ માટે આખી જિંદગી મહેનત કરવી. એક જ જન્મમાં આમ