________________
પ્રથમ પથ
અથભવનાં વેપારી અન્ય છતાં કઈ સીટીક છે તેનું તેને ભાન નથી; મનુષ્યભવ કઈ સીલકથી ઉભો કર્યો છે, તે કાઇ મ્હા તપાસ્યું એ તપાસવાની આપણને ત કે ફુરસદ નથી, દરાર નથી. જે એ તપાસવાની ફુરસદ હોય લક્ષ્ય હોય તેા આટલા બધા વખત સુધી તેની તપાસ કર્યા વગર કેમ રહ્યા? હવે તપાસીએ કે મનુષ્યપણાની સીલક કઈ? મનુષ્યદેહની સીલક માતાપીતાથી મળી છે. હું કહું છું તે મનુષ્યપણાની સીલક-ત્રણ માટી રકમ આપણે જ્યારે મેળવી ત્યારે મલી છે. પ્રકૃતિએ પાતલા કષાયપણું, કષાય એટલે જગતમાં કસઈ એ જાત કેવી હલકી છે. કસાઈના હાથમાં આવેલું જાનવર કયારે અચે? સાઇના હાથમાં આવેલું પ્રાણી બચે પણ સકાયના હાથમાં આવેલા પ્રાણી કાઈ દિવસ બચે નહિં, એ ધ્યાનમાં લે
30
વ્યાકરણકારે એ માનેલું સન્યાસનુ લક્ષણ
જે મનુષ્ય રાગ ઋદ્ધિ, બાયડી છેાકરા, ધન, માલ, છેડીને ભગવાનને જીવન અણુ કરીને પ'ચ મહાવ્રત લેવાવાળા, ચારિત્રને પાળવાવાળા, મહિને મહિને જ માત્ર એક વખત ભાજન કરવાવાળા હાય. એના આત્મા કષાય ને કષાયના સાધનાથી કેવા ડરતા હશે? નહિતર ગૃહેવાસ છેડી શકે નાંહ. ગૃહવાસ છેાડવા એનું લક્ષણ ક્યું ? પોતાના આત્માની અપેક્ષાએ મમતારહિતપણું, કુટુંબની અપેક્ષાએ રાવું, કુટુંબ રાવે એજ સ`ન્યાસનુ` લક્ષણ, પાપથી દૂર થાય, પાપહિત થયા એ સંન્યાસનું લક્ષણ સમજી શકીએ, પણ એ તે પેાતાના આત્માનું લક્ષણ, પણ બીજા રાવે તે પણ સન્યાસનું લક્ષણ. આ વાત મગજમાં ઉતરતી નથી, જો ઉતારવા માંગતા હો તેા ઉતારી શકશે. વ્યાકરણ એટલે સવ મતને મળતું શાસ્ત્ર, ગુજરાતી વ્યાકરણ દાસી વાણીયાનુ` કે ઝવેરીનું નથી, સર્વ સાધારણ છે. સ ંસ્કૃત વ્યાકરણ એ પણ તે સ્થિતિનું, સ ંસ્કૃતભાષાને માનનારા જે કાઈ હોય તે બધાને લાગુ પડે, એજ વ્યાકરણ જણાવે જે કે ચત્માત્રો માવજતાં જે વસ્તુના બનાવ બીજી વસ્તુના અનાવનું ચિહ્ન હોય, જેમ રાતના વરસાદ ક્યારે આવ્યા હતા ? બારના ટકારા થયા ત્યારે વરસાદની ક્રિયા એ તારાથી જણાવી. એટલે ઢંકારામાં જે ભાવ તે ચારને આવવાની ક્રિયાનું ચિહ્ન થયું. આવી ક્રિયામાં બે પ્રકાર, એ સામાન્ય તે એક અનાદવાળી પછી વાડના રે જે ક્રિયા બીછ ક્રિયાને જાવનારી