Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ના
બોલો
તો નકશાય નમ:
દશ
| મોચીને તવ ને.
4 જુ યાદ
' જારી રાઈ જીરા વી ક કા જીલ્સર
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
$6666666;64(6ECER 3;&
શ્રી ગંભીરા પાર્શ્વનાથાય નમઃ
પવ તીથિ વિગેરેનાં
પ્રાચીન સ્તવન સજ્ઝાયાદિ સંગ્રહ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશક:
મ્હેતા માણેકલાલ નાગરદાસ 3. તાસાની પાળના ઢાળમાં,
અમદાવાદ.
કિંમત રૂપી પાંચ.
વિ. સં. ૨૦૦૬
વીર સ’. ૨૪૭૬
EEEEEEEEEEEE
For Private and Personal Use Only
ECCSE6666)JJEEEEEEEEE
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરિત્રોમાં અનેખી ભાત પાડતું વિદ્યુલતા સતી ચરિત્ર
તથા ગહેલી સંગ્રહ. આ ચરિત્રમાં એક ધાર્મિક સરકાર પામેલી અબળા-સ્ત્રી પણ મુશ્કેલીના પ્રસંગમાં પિતાના મનને અડગ રાખી સાસુ સસરાએ પણ કેવી રીતે ધાર્મિક માર્ગમાં જોડે છે તેનું અને લગ્ન પછી તરત જ પતિના આકસ્મિક મરણ પામવાના બનાવથી મન ઉપર કાબૂ રાખી અનેક મુશ્કેલીઓમાંથી ભાગ કાઢી દેવીએ હરણ કરેલ પતિને કેવી રીતે આ પાછો મેળવે છે તેનું અસરકારક વર્ણન કરેલું છે. આ ઉપરાંત આ પુસ્તકમાં જયોતિષ સંબધી જાણવા લાયક હકીકત તથા મહુલીઓ આપવામાં આવી છે. ક્રાઉન સબ પેજી બાર ફારમ કિંમત સવા રૂપિઓ. પ્રાપ્તિસ્થાન –મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ કે. ફતાસાની પોળના નાક ઢાળમાં
અમદાવાદ. જી.
*
-
-*
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે
તદન નવી શૈલીથી બહાર પડી ચુકેલ છે.
કડીબદ્ધ
કર દેવવંદનમાળા જ
જેમાં જ્ઞાન પંચમીનાચીમાસીના–મીન એકાદશીના-ચૈત્રી પુનમના તથા દિવાળીના દેવવંદન વિધિ સાથે આપવામાં આવેલ છે. ખાસ જાણકાર પાસે જેમ બને તેમ શુદ્ધ કરાવીને છાપવામાં આવેલ છે. સાથે દેવવંદનના રચનાર આચાર્યોને ઢક પરિચય તેમજ દરેક દેવવંદનની કથાઓ સરળ ભાષામાં અને સુંદર શૈલીમાં આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કોઈ તરફથી બહાર નહિ પડેલ એવી કડીબદ્ધગોઠવણું આ પુસ્તકની ખાસ વિશિષ્ટતા છે. ઉંચા ગ્લેજ કાગળમાં પાકું બાઈન્ડીંગ.
કીંમત રૂ. ૩-૦-so
લખે-મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ,
છે. તાસાની પિળના ઢાળમાં
હાજર
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી
પર્યુષણ પર્યાદિના
સક્ઝાયાદિ સંગ્રહ
આ પુસ્તકમાં પર્યુષણ પર્વનાં ચિત્યવંદને સ્તવને સજઝા તથા સ્તુતિઓ આપવામાં આવેલ જ છે. તે સાથે મહાવીર સ્વામીના પાંચ કલ્યાણકનું
સ્તવન, અકૂઈનું સ્તવન, મહાવીર સ્વામીના ૨૭ ભવનું સ્તવન, મહાવીર સ્વામીનું પારણું-હાલરડું
વગેરે ખાસ ઉપયોગી વિષયે આપવામાં આવેલ જ છે. પર્વાધિરાજ શ્રી પર્યુષણની આરાધનામાં ખાસ
ઉપયોગી છે. કિંમત રૂા. ૧-૮-૦
લખે–મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ ઠે. ફતાસાની પળના ઢાળમાં.
અમદાવાદ,
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાના
જ
1
-
1
શ્રી
ગુલાબ-જ્ઞાન-કેવલ્યમાલા.
(પ્રાચી નસ્તવન-સઝાયાદિ સંગ્રહ)
આ પુસ્તકમાં અનેક ઉપયોગી પ્રાચીન ચૈત્યવંદને ચોવીસ તીર્થકરો તથા સિદ્ધાચલાદિતીર્થોના સ્તવને, અનેક ભાવવાહી સઝા, જંબૂવામીનું અષ્ટ ઢાળીયું, સ્થલિભદ્રજીની શીયળવેલી વિગેરે ઉપયોગી વિષ તથા સ્તુતિઓ આપવામાં આવી છે. છતાં કિંમત ફક્ત રૂા. ૧-૪-૦
પ્રાપ્તિસ્થાન–મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ . ફતાસાની પિળના ઢાળમાં
અમદાવાદ,
-
-
-
મામ પાપા
-
-
-
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
-
દેવ–સૈભાગ્ય-ગુલાબ-ગુણ
સ્તવનમાલા.
આ પુસ્તકમાં શ્રી શત્રુંજયના, નવપદજી વગેરેના ઉપયોગી સંસ્કૃત સ્તોત્રો, સંસ્કૃત ચૈત્યવંદને, સ્તવને તથા છે તેમજ ગુજરાતી ભાષામાં પ્રાચીન ઉપયોગી ચૈત્યવંદન, સ્તવને છે તથા સઝા આપવામાં આવેલ છે. તે ઉપરાંત શ્રી ભાષભદેવનું તથા શ્રી મહાવીર સ્વામીનું પારણું વિગેરે ઉપયોગી હકીક્ત આપવામાં આવેલ છે. કિંમત રૂા. ૧-૦-૦
-
-
પ્રાપ્તિસ્થાના–મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ કે. ફાસાની પિળના ઢાળમાં
અમદાવાદ,
ના
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત
Bei===0
;====
=BR3c
શ્રી હરિ હેમ પુષ્પમાળા.
=
===
=
==
(પ્રાચીન સ્તવન-સઝાયાદિ સંગ્રહ)
આ પુસ્તકમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ વગેરેનાં સ્તોત્રો, તીર્થકરોનાં પ્રાચીન ચૈત્યવંદને, નેમનાથનો ચેક, લાવણીઓ, પર્વોનાં તથા તીર્થોનાં ચૈત્યવંદન, રતવન, મહાવીર સ્વામીનાં ભવનું સ્તવન, પંચકલ્યાણકનું સ્તવન, તથા સ્તુતિઓ છે તેમજ અનેક ઉપયોગી સઝા તથા ખોડાજીકૃત ચાબખાઓ તથા ગલું લીઓ તેમજ ગરબાઓ આપવામાં આવેલ છે. કી રૂા. ૧-૮૦
===
==
=
પ્રાપ્તિસ્થાન–મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ છે. ફતાસાની પિળના ઢાળમાં.
અમદાવાદ, =======
05.
Is
.
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
==
5 ઉપયેગી પુસ્તકો મહાભાવિક નવસ્મરણુદ-સ્તંત્ર સંગ્રહ
(પિકેટ સાઈઝ) આ પુસ્તકમાં નવ અરણે, વજી પંજરાદિ સતાત્રો, ઘંટાકર્ણ મહામંત્ર, શ્રી પાર્શ્વનાથને છંt, ઋષિમંડળ તેત્ર, જયતિહુયણ સ્તોત્ર, ચઉસરણ પયો, આઉર પચ્ચખાણ પયબ્રો વગેરે ઉપયોગી વિષય દાખલ કરેલ છે. કિ૦-૧૨-૦ શ્રી દેવસરાઈ પ્રતિકમણ સૂત્ર–ક ભાવાર્થ સાથે બંને પ્રતિકમણનાં સૂત્રો તથા બંને પ્રતિક મણની વિધિ વગેરે તથા કેટલાંક ઉપયોગી સ્તવનાદિ આપેલ છે. કિં. ૦–૮–૦ શ્રી સામાયિક-ચત્યવંદનાદિ સુત્ર–શ્રી સામાયિક તથા ચૈત્યવંદનના સૂત્રો સંક્ષિપ્ત ભાવાર્થ સાથે કિ. ૦-૩-૦ શ્રી રત્નાકર પશ્ચિમી તથા શ્રી નેમિનાથને એલેકે. કિ. ૦–૩–૦ શ્રી મૌન એકાદશીનું ઝરણું તથા બાર હાળનું સ્તવન. કિં. ૦-૩– - પ્રાપ્તિ સ્થાન-મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ
ઠે. ફતાસાની પોળના ઢાળમાં
અમદાવાદ
પDI BHIL
તા. ક. આ પુસ્તકની અનુક્રમણિકામાં દેવવંદનની અનુક્રમણિકા ભૂલથી છપાણી છે માટે તે રદ સમજવી,
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नवपदजी.
गौतमस्वामी.
माणिभद्रजी.
सरस्वती.
Copyright Reserved N. P. MEHTA Ahmedabad.
DSEPAK PRINTERY. ANMEBAHAR
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
આ પુસ્તકની અંદર પ્રાચીન–પૂર્વાચાર્યો કૃત ચિત્યવંદને, સ્તવન, થેયે, સઝાયે, તાળીયાં, છંદ વગેરે અનેક ઉપયોગી વસ્તુઓને સમૂહ ખાસ પસંદ કરીને આપવામાં આવ્યું છે. આ ઉપયોગી પસંદગી શ્રી વિજય મોહન સૂરીશ્વરજીના સંઘાડામાંના શ્રીવિજયપ્રતાપ સૂરીશ્વરજીના સંધાઠાના સાધ્વીજીશ્રી અમૃતશ્રીજી મહારાજ તરફથી કરવામાં આવેલ છે. અને તે પસંદગી દરેક રીતે એગ્ય છે. આ ગ્રંથમાં મુખ્ય છ વિભાગ રાખવામાં આવ્યા છે. ૧ ચૈત્યવંદને વિભાગ, ૨ સ્તવનેને સંગ્રહ, ૩ ઢાળીયાને સંગ્રહ, ૪ થે-સ્તુતિઓને સંગ્રહ ૫ પરચુરણ વિભાગ, ૬ સઝાને સંગ્રહ આ દરેક વિભાગમાં શું શું વિષય છે તેની ટુંક હકીક્ત નીચે પ્રમાણે –
૧ વિભાગ પહેલે શરૂઆતમાં પ્રભુ આગળ બોલવાન હા ક વગેરે મૂક્યા છે. ત્યાર પછી ચેત્યવંદને આપવામાં આવ્યા છે. તેની સંખ્યા ૪પ છે. બીજા ઉપયેગી ચિત્યવંદને પરચુરણ વિભાગમાં દાખલ કર્યા છે. તેમાં બીજ વગેરે મુખ્ય તીથિઓનાં તેમજ પર્યુષણ વિગેરે પર્વના, ઋષભદેવ વગેરે તીર્થંકરનાં ત્યવંદનેને સમાવેશ થાય છે.
૨ વિભાગ–બીજો આ બીજા વિભાગમાં સ્તવને આપવામાં આવ્યા છે. કુલ ૯૮ સ્તવને સંગ્રહ છે. તેમાં પણ ઉત્તમ ભાવવાહી અનેક રાગ રાગણી માં ગાઈ શકાય તેવાં સ્તવનો છે. મુખ્યતાએ તિથિઓનાં, શ્રી ઋષભાદિક
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
૨૪ તીર્થકરાનાં, દિવાળી વગેરે પનાં, સિદ્ધાચલાદિ તીર્થોનાં સ્તવને મુખ્ય છે. આ સાથે શ્રી આનંદઘનજી મહારાજ કૃત આખી ચોવીસીનાં સ્તવને આપવામાં આવ્યા છે. તેમજ મહાવીર સ્વામીનું હાલરડું પણ દાખલ કર્યું છે.
૩ વિભાગ ત્રીજો–આ વિભાગમાં સ્તવમાં ઢાળીયાં આપવામાં આવ્યાં છે. કુલ સંખ્યા ૨૮ છે. તેમાં બીજ વગેરે તિથિઓનાં ઢાળીયાં, જ્ઞાનપંચમી, મૌન એકાદશી વગેરે ૫ર્વનાં ઢાળીયાં, દશ પચ્ચકખાણુનાં, છ આવશ્યકનાં, વર્ધમાન તપનાં, સિદ્ધચક્રનાં, તેમજ મહાવીર સ્વામીનાં પાંચ કલ્યાણકનાં ઠળીયાં મુખ્ય છે. તે ઉપરાંત આ વિભાગમાં શ્રી શત્રુંજય ઉદ્ધાર, શ્રી શત્રુંજય તીર્થમાલા, પુણ્ય પ્રકાશનું સ્તવન, ચાર શરણું, શ્રીગેડી પાર્શ્વનાથના અધિકારે મેઘાશાનાં ઢાળીયાં વગેરે ઉપગી વિષય દાખલ કરવામાં આવ્યા છે.
૪ વિભાગ ચે –આ વિભાગમાં થેયે-સ્તુતિઓ આપવામાં આવેલ છે તેની સંખ્યા ૩૩ છે. તેમાં પણ મુખ્યતાએ બીજ વિગેરે તિથિઓની, શ્રી સીમંધર જિનની, દીવાળી વગેરે પર્વની, રહિણી વગેરે તપન, નંદીશ્વર દ્વષિની વગેરેની સ્તુતિએ આપવામાં આવી છે.
૫ વિભાગ પાંચમે–આ વિભાગ પરચુરણ વિભાગ તરીકે દાખલ કર્યો છે. આ વિભાગમાં પ્રથમ વિભાગમાં આપેલા પ્રભુ આગળ બેલવાના દૂહા વગેરેમાં ઉમેરો કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં ૧૬ તેમજ આ વિભાગમાં ૧૬ લેકે ઉમેર્યા છે. તે ઉપરાંત સ્તુતિ વિશી
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
ગીથા ૨૮ આપી છે. શ્રી શત્રુંજયના ૨૧ નામના ખમાસમણના
હા ૩૯ આપી દીક્ષાની કવ્વાલી આપી છે. તે ઉપરાંત ઉપયોગી ચિત્યવંદનો આપ્યાં છે. વિશેષમાં શ્રી ગૌતમ સ્વામીને રાસ, બાવીસમા તીર્થકર શ્રીનેમનાથને સલેકે દાખલ કરેલ છે. તે ઉપરાંત મુહપત્તિના પચાસ બેલ, પંચ પરમેષ્ટીનાં ૧૦૮ ગુણે, સજીવ નિજીવ સૃષ્ટિ વિચાર, આશ્રવ અને મિથ્યાત્વનું સ્વરૂપ, સમકિતનું સ્વરૂ૫, નિગનું સ્વરૂપ વિગેરે આપ્યું છે.
૬ વિભાગ છો–આ વિભાગમાં સજઝાયોને સંગ્રહ છે. કુલ (૦) સઝા આપી છે. તેમાં બીજ વગેરે તિથિઓની સઝા, વૈરાગ્યની સજઝાયે, વર્ધમાન તપની, તેર કાઠીયાની, ગજસુકુમાલની, એલચીપુત્રની, ધના શાલી ભદ્રની, મેતારજ મુનિની વગેરે મુખ્ય મુખ્ય ઉપયોગી સઝાયો આપી છે. તે ઉપરાંત શ્રી દશ વૈકાલિક સૂત્રનાં દશ અધ્યયનની તેમજ પાંચ મહાવ્રતની સજા આપવામાં આવી છે.
એ પ્રમાણે છ વિભાગોના વિષને સાર અહીં આપ્યો છે. સંપૂર્ણ હકીકતને ખ્યાલ આની પછી આપવામાં આવેલ અનુક્રમણિકા જેવાથી આવશે. અનુક્રમણિકામાં ચિત્યવંદન વગેરેના દરેક વિષયનું આદિ પદ, તેમજ ગાથાની સંખ્યા પણુ, આપવામાં આવી છે.
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
For Private and Personal Use Only
અનુક્રમણિકા. ( ભાગ પહેલાની) વિભાગ પહેલા—ચૈત્યવંદના, ( પૃ. ૧ થી ૨૮)
૧૧
૧૨
ક્રમાંક
૧
૧ શ્રીઋષભ જિનેન્દ્રનું શ્રી શાન્તિનાથનું. ૩ શ્રી નેમિનાથનું. ૪ શ્રી પાર્શ્વનાથનુ ૫ શ્રીમહાવીરજિનેન્દ્રનું ૬ શ્રીમહાવીર જિંને નું ૭ શ્રી પાર્શ્વનાથનું ૮ શ્રી પાર્શ્વનાથનું
૯
૧૦
કાનું ? પ્રભુ પાસે ખેલવાના àાકા ન. ૧૬
શ્રીમહાવીર સ્વામીનું
ચાવીસ જિનના ભવનું શ્રીજિનચૈત્યવ દન ચાવીસ જિનનાં વધુનું
પ્રથમ પદ
સભત્યાનતમોલિ૦ (ગા. ૨) વિપુલનિભર કીતિ' (ગા. ૩) વિશુદ્ધવિજ્ઞાનભૂતાં (ગા. ૩) શ્રયામિ ત'જિન' સદા (ગા. ૩) વરેણ્યગુણુ વારિધિ (ગા. ૩) નમા દુર્વારરાગાદિ (ગા. ૩) જયચિન્તામણિ પાર્શ્વનાથ (ગા. ૩) આશ પૂરે પ્રભુ પાસજી (૫. ૩) સિદ્ધારથ સુત વંદીએ (ગા. ૩) પ્રથમ તીથ કર તણા હુવા (ગા.૩)
જય જય તું જિનરાજ આજ (ગા. ૬) પદ્મપ્રભુને વાસુપૂજ્ય (ગા. ૩)
પૃષ્ટાંક
૧-૩
૩-૪
૪
૪૫
4
પ
૬-૭
७
3
ર
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #15
--------------------------------------------------------------------------
________________
૯-૧૦
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
૧૩ ચોવીસ તીર્થકરના આખાનું પ્રથમ તીર્થકર આઉખું (ગા. ૫) ૧૪ ચોવીસ તીર્થંકરના દેહમાનનું પ્રથમ તીર્થકર હડી (ગા ૩) ૧૫ શ્રીવર્ધમાન તપનું ત્રીગડે ત્રિભુવન વાલહે (ગા. ૩) ૧૬ શ્રીવર્ધમાન તપનું
બે કરજેડી પ્રણમીએ (ગા. ૩ ). ૧૭ શ્રીવાસસ્થાનક તપનું પહેલે પદ અરિહંત નમું (ગા. ૫) ૧૮ શ્રીરહિણી તપનું રોહિણી તપ આરાધીએ (ગા. ૬) ૧૯ બીજનું
વીસમે જિનરાજજી (ગા. ૧૧) ૨૦ પંચમીનું
સકલ સુરાસુર સાહિબ (ગા. ૧૦) ૨૧ અષ્ટમીનું
રાજગૃહી ઉદ્યાનમાં (ગા. ૯) ૨૨ મૌન એકાદશીનું નેમિ જિસ ગુણનલે (ગ ૧૨) ૨૩ શ્રી પર્યુષણાનું પર્વ પર્યુષણ ગુણની (ગા. ૯)
શ્રી શત્રુંજય શૃંગાર હાર (ગા. ૩) પ્રણમું શ્રીદેવાધિદેવ (ગા. ૩) કલ્પતરૂ સમ કલ્પસૂત્ર (ગા. ૩) વપ્નવિધિ કહે સુત (ગા. ૩) જિનની બહેન સુદર્શના (ગા. ૩)
૧૦-૧૧
૧૧ ૧૨ ૧૩
૧૪ ૧૪-૧૫
૧૬ ૧૬-૧
૧૭ ૧૭
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૮
૧૮-૧૯
૧૯ ૧૯ ૨૦ ૨૦-૨૧
૨૧
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧
For Private and Personal Use Only
T
પાર્થ જિનેશ્વર નેમિનાથ (ગા ૩) પર્વરાજ સંવત્સરી (ગા. ૩) નવ માસી તપ કર્યા (ગા. )
સટલ મંગલ પરમ કમલા (ગા. ૮) નવપદનું
શ્રીસિદ્ધચક્ર આરાધીએ (૫) ગણધરનું
બિરૂદ ધરી સર્વિસનું (3) ગણધરનું
કમ તણે સંશય ધરી (૩) ૩૬ શ્રી પાર્શ્વનાથનું
ઝ નમઃ પાશ્વનાથાય (૫). ૩૭ શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું નમવ નાગૅ () ૩૮ દીવાલીનું
મગબદેશ પાવાપુરી (૯). ૩૯ દીવાલીનું
ત્રીસ વરસ કેવલી (૭) ૪૦ પાશ્વનાથનું
પ્રણમામિ સદા પ્રભુ પાશ્વજિન (૭) ૪૧ પરમાત્માનું
પરમેશ્વર પરમાત્મા (૩) કર પરમાત્માનું
તુજ મૂરતિને નિરખવા (૩) ૪૩ પરમાત્માનું
બાર ગુણ અરિહંત દેવ (3) ૪૪ દેહેરે જવાના ફલનું પ્રણમ્ શ્રીગુરૂરાજ આજ (૧૪) ૪૫ વર્ધમાન તપનું વર્ધમાન જિનપતિ નમી (૩)
૨૧-૨૨ ૨૨-૨૩
२३
www.kobatirth.org
૨૪
૨૪-૨૫
૨૫-૨૬
૨૬ ૨૬-૨૭ ૨૭-૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
વિભાગ બીજે. (સ્તવને) (પૃ. ૧૮ થી ૧૩૪) ૧ નેમનાથનું
તુજ દરિશન દીઠું (૫) ૨ નેમનાથનું પરમાતમ પુરણ કલા (૮)
૨૯-૩૦ નેમનાથનું મેં આજે દરિશન પાયા (૭)
૩૦-૩૧ ૪ નેમનાથનું સુણે સહિયર મારી (૧૦)
૩૧-૩૨ ૫ ચિંતામણિ પાર્શ્વનાથનું શ્રી ચિંતામણિ પાશ્વઝ (૧૦)
૩૨-૩૩ અભિનંદન જિનનું તેને જે જેને )
૩૩-૩૪ ૭ શ્રીવીરજિનનું હે વીર વહેલા આવો રે (૯)
૩૪-૩૫ ૮ શ્રી જિન સ્તવન જિનરાજ ભજન કર પ્રાણી (૫) ૯ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું શ્રીવાસુપૂજ્ય નરિંદાજી (૫)
૩–૩૭ ૧૦ શ્રીસામંધર જિનનું શ્રી સીમંધર સાહિબા (૫)
૩ ૧૧ શ્રી પીસ્તાલીશ આગમનું ભવિ તુમે વરે એ આગમ સુખાકારી (૧૩) ૩૭-૩૯ ૧૨ એકાદશીનું સમવસરણ બેઠા ભગવંત (૧૩)
૩૮-૩૯ ૧૩ વાસસ્થાનકનું હારે મારે પ્રણમું સરવતી (૮).
૪૦-૪૨ ૧૪ શ્રી મહાવીર સ્વામીનું હાલરડું માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે (૧૭ ૪૨-૪૫ ૧૫ શ્રી અષ્ટાપદજીનું શ્રી અષ્ટાપદ ઉપરે (૨૩)
૪૫–૪૮ ૧૬ નાથકના મનાથનું ધર્મ જિનેશ્વર મુજ આંતરું ૭)
૪૮-૪૯
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૩-૫૪
For Private and Personal Use Only
ક્રમાંક કોનું ૧૭ ભરૂથમાં છેષભદેવજીનું ૧૮ શાંતિનાથનું ૧૯ શ્રી મહાવીરસ્વામીનું ૨૦ શ્રી પાર્શ્વજિનનું ૨૧ શ્રી શાન્તિનાથનું ૨૨ મહાવીર સ્વામીનું ૨૩ નવપદનું ૨૪ શ્રી સિદ્ધચક્રનું ૨૫ પદ્મપ્રભુનું ૨૬ શ્રી વિરપ્રભુનું દીવાલીનું ૨૭ શ્રી વાસુપૂજય જિનનું ૨૮ દીવાલીનું ૨૯ શ્રી સિદ્ધચક્રજીનું ૩૦ શ્રી પાર્શ્વનાથનું ૩૧ શ્રી આદીશ્વરનું ૩૨ શ્રી પાર્શ્વનાથનું
પ્રથમપદ (ગાથા સાથે)
પૃષ્ટાંક આદિજિન અવધારીયે (૨૭)
૪૯-૫૦ હોર મારે શાંતિ જિણું કશું (૭) ૫૦-પર હરિસણ આવ્યા રે હે રિસણ (૮) પર-પર પુરુષાદાની પાશ્વજીરે (૭) શાંતિ જિનેસર સહિબારે ૭)
૫૪ નારે પ્રભુ નહિ માનું (૭)
૫૫-૫૬ નર નારીરે, ભમતાં ભાવભર દરિએ (૭) ૫૬ નવપદ ધરજે અચાન. (૧૩
પ૬ ૫૭ પદ્મ પ્રભુ પ્રાણસે પ્યારા (૫)
પ૭–૧૮ મારગ દેશક એક્ષ-રે (૯)
૫૮ વાસુપૂજ્ય જિનરાજ સુણે મુજ વિનતિ (૬) ૫૯-૬૦ સુર સુખ ભેગવી વિશલા કુખે (૧૩) ૬૦-૬૧ શ્રી સિદ્ધચક્રની કર ભવી સેવનારે (૭) ૬૧-૬૨ શ્રી શંખેશ્વર પાસજી સુણે મુજ વિનતિ (૬) ૬૨-૬૩ જગ ચિંતામણિ જગગુરૂ (૫)
१३-१४ જગપતિ કરજે સહાય મારી (૧) ૬૪-૬૫
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
૩૩ શ્રી મહાવીર સ્વામીનું પ્રભુ વીર નિણંદને વંહિયે (૫) ૩૪ શ્રી ઋષભદેવનું
કયાંથી રે પ્રભુ અવતર્યા (૧૨) १५-१६ ૩૫ શ્રી પજુસણનું
પ્રભુ વીર જિણુંદ વિચારી (૧૨) ૨૭-૨૮ ૩૬ આદીશ્વરનું
જગજીવન જગ વાહ (૫) ૩૭ શ્રી ઋષભદેવનું રાષભ જિદશું પ્રીતડી (૨)
१८-१८ ૨૮ શ્રી અજિત જિનનું અજિત જિણું શું પ્રીતડી (૫)
૬૯-૭૦ શ્રી સંભવ જિનનું સંભવ જિનવર વિનતિ
૭૦-૭૧ શ્રી સુમતિ જિનનું સુમતિનાથ ગુથશું મિલી (૫) ૪૧ શ્રી સીમંધર જિનનું સાહિબા શ્રી સીમંધર સાહિબા (૧૨) ૭૨-૭૩ કર શ્રી દીવાલીનું મારે દિવાળી થઈ આજ (૫)
૭૩-૭૪ શ્રી ચંદ્રપ્રભુજીનું સ્તવન ચંદ્ર પ્રભુજી તુમને કહું છું મારા લાલ (૧૪) ૭૪-૭૫ શ્રી સિદ્ધાચલનું શેત્રુંજા ગઢના વાસીરે (૫)
૭૫-૭૬ ૪૫ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું નિત્ય સમરું સાહેબ સયણાં (૧૩) ૭૬-૭૭ ક૬ શ્રી પાર્શ્વનાથનું
ગંગા તટે તપ વનમાંરે (૬). ૭૮-૭૯ ૪૭ શ્રી શાન્તિનાથનું
તું પારંગત તું પરમેશ્વર વાલા મારા (૫) ૭૯ ૪૮ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું લાજ રાખે પ્રભુ મારી. (૧૩) ૭૯-૮૦ ૪૯ ભીલડીપુર પાજિનનું ભીલડીપુર મંડણ સેહીએ () ૮૦-૮૧
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
પ૦ શ્રી પાર્શ્વનાથનું
dભનપુરના પાશ્વ પ્રભુના (૯) ૫ શ્રી મહાવીર સ્વામીનું મહાવીર સુકાની થઈને સંભાળ (૫) ૮૨ પર જિન પ્રતિમા મંડન સ્તવન ભરતાદિકે ઉદ્ધારજ દીધે (૧૯) ૮૨-૮૪ પ૩ શ્રી ચંદ્રપ્રભુજીનું સાચા હો પ્રભુ સાચે તું વીતરાગ (૬) ૮૪-૮૫ ૫૪ શ્રી ગૌતમ સ્વામીનું પહેલું ગણધર વીરને રે (૮) ૮૫-૮૬ ૫૫ શ્રી બાષભદેવ સ્વામીનું પારણું. શ્રી જિન વનમાં જઈ તપ કરે (૨૧) ૮૬-૮૮ પદ શ્રી પાર્શ્વનાથનું
માતા વામાટે બોલાવે જમવા પાસને ૯૦ ૮૮-૮૯ પ૭ શ્રી મહાવીર સ્વામીનું માતા ત્રિશલાના નંદકુમાર (૧૦) ૮૯-૧૦ ૫૮ શ્રી મલ્લીનાથનું મન મોહનજી મલ્લીનાથ (૧) ૯૦-૯૧ ૫૯ શ્રી નેમિનાથ જિનનું પરમાતમ પૂરણ કળા (૮)
૯૧-૯૨ ૬. શ્રી સિદ્ધાચળનું
વિમળાચલગિરિ ભેટો ભવિયણ ભાવશું (૯) ૯૨-૯૪ ૧ શ્રી સિદ્ધાચળનું શેત્રુંજા ગઢના વાસીરે (૫
૯૪-૯૫ ૬૨ શ્રી સિદ્ધાચલનું યહ વિમલ ગિરિવર (૯)
૫-૬ ૬૩ શ્રી વીરપ્રભુનું
હસ્તિપાલ રાજાની સભા મધ્યેર (૧૧) ૯૬-૯૭ ૬૪ શ્રી સિદ્ધચક્રનું
સિદ્ધચક વર સેવા કીજે (૧૩) ૬૫ શ્રી શત્રુંજયનું
ડુંગર ટાઢે ને ડુંગર શીતલ (૬) ૬૬ શ્રી શાંતિનાથ જિનનું મહેરો મુજરો ને રાજ (૫)
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
૬૭ શ્રી શિખરજીનું
ધન્ય ધન્ય શિખર ગિરિરાજ (૧૬) ૧૦૦-૧૦૨ ૬૮ શ્રી નવપદ મહિમાનું ચૌદ પૂર્વ સાર (૬)
૧૦૩ ૬૯ શ્રી સીમંધર સ્વામીનું શ્રી સીમંધર મુજ મન સ્વામી (૫) ૧૦૩-૧૦૪ ૭૦ શ્રી અજાહરા પાર્શ્વનાથનું શરણ ધારલીયા
૧૦૪-૧૦૫ ૭૧ શ્રી સિદ્ધાચલજીનું વીરજી આધ્યારે વિમળાચલ કે મેદાન (૭) ૧૦૫-૧૦૬ ૭૨ થી ૫ શ્રી આનંદઘનજી ( બાષભદેવથી મહાવીર સ્વામી કૃત વીસી સુધી ચાવીસ રતવન
૧૦૭-૧૨૯ ૯૬ શ્રી પાવાપુરી મંડન વીરજિનનું ભલાજી મેરા વીર ગયા નિવાણું
૧૩૦. ૭ ખંભાત મંડન જિનભુવન સ્તવન. રૂડાં ખંભાતનાં દેવલ જુહારીએ ૧૩૦-૧૩૨ ૯૮ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથનું હારી કલપ વેલડી મૂર્તિ
૧૩૩-૧૩૪ વિભાગ ત્રીજો સ્તવનનાં ઢાળીયાં) (રૂ. ૧૩૪ થી ૩૨૯) ૧ શ્રી જ્ઞાન પંચમીનું શ્રી વાસુપૂજય જિનેસર વયણથી (ઢા પ) ૧૩૪-૧૩૭ ૨ દસ પચ્ચખાણનું
સિદ્ધારથ નંદન નમું ( તા. ૩ ) ૧૩૭–૧૪૦ ૩ બીજનું
સરસ વચન રસ વરસતી [ ઢા. ૨) ૧૪૧૧૪૩ ૪ પંચમીનું
શ્રી ગુરુ ચરણે નમી કરીરે (ઢા. ૫) ૧૪૩-૧૫૧ ૫ અષ્ટમીનું
પંચ તીર્થ પ્રણમું સદા ાિ. ૪] ૧૫૧-૧૫૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
કમાં કેનું
આદિ પર
પૃષાક ૬ મૌન એકાદશીનું પ્રણમી પૂછે વીરને ઢા. ૩] ૧૫૪–૧૫૭ ૭ જ આવશ્યકનું
ચાવીસે જિનવર નમું. (ઢા. ૬) ૧૫૮-૧૬૨ ૮ ષટપવી માહાભ્યનું શ્રી ગુરૂ પદ પંકજ નમીરે (ઢળ ૯) ૧૬૩-૧૭૨ ૯ શ્રી રાષભદેવ,
પુરિસાદાણી પાસજી (ઢાળ ૬) ૧૭-૧૮ ૧૦ વર્ધમાન તપનું સ્તવન નવપદ ધર ધ્યાન ભવિક તમે (ઢાળ૩)૧૭૯-૧૮૨ ૧૧ અધઇનું સ્તવન
સ્યાદ્વાદ શુદ્ધોદધિ (ઢાળ-૬) ૧૮૨-૧૮૮ ૧૨ શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવનું સ્તવન,
શ્રી શુભ વિજય સુગુરૂ નમી (ઢા-૫) ૧૮–૧લ્પ શ્રી આંતરાનું સ્તવન, શારદાના સુપરે (ઢા -૪) ૧૯૫–૧ ૧૪ સાત નારીનું સ્તવન વધમાન જિન વિનવું (ઢાળ ૬) ૧૧-૨૦૫ ૧૫ શ્રી સીમંધરસ્વામીનું સ્તવન સુણી સુણ સરસ્વતી ભગવતી (ઢાળ ૮) ર૦૫-૨૧૦ ૧૬ શ્રી આંબિલ ત૫ શ્રી સિદ્ધ ચકન સ્તવન
જી હો પ્રણમું દિન પ્રત્યે જિનપતિ
લાલા (ઢાળ ૪) ૨૧૦-૨૧૩ ૧૭ શ્રી રોહિણી ત: વિધિનું સ્તવન સુખકર શંખેશ્વર નમી (ઢાળ ૪) ૨૧૩-૨૧૯ ૧૮ શ્રી દિવાળીનું સ્તવન શ્રી શ્રમણ સંઘતિલકેપમગૌતમ (હા.૧૦) ૨૧૯-૨૩૫
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
૧૯ શ્રી નેમજીનું સ્તવન સરસતી ચણ નમી કરીરે (ઢાળ ૧૨ ) ૨૩૬-૨૪૫ ૨૦ શ્રી શત્રુંજય ઉદ્ધાર વિમલ ગિરિવર વિમલગિરિવર (ઢા. ૧૨) ૨૪૫-૨૫૯ ૨૧ શ્રી ગેડ પાર્શ્વનાથ અધિકાર
મેઘાશાનું સ્તવન. પ્રણમું નિત પરમેસરી (ઢા-૧૫) ૨૫–૨૭૬ ૨૨ શ્રી આદીશ્વરની ઢાળો શ્રી ગુરૂ ચરણ કમલ નમીજીરે (ઢા ૪) ૨૭૬-૨૮૦ ૨૩ પુણ્ય પ્રકાશનું સતવન સકળ સિદ્ધિદાયક સદા (ઢાળ ૮) ૨૮૧-૨૯૨ ૨૪ ચાર શરણું
મુજને ચાર શરણ હજે (ગાથા ૧૨) ૨૨–૨૯૪ ૨૫ પદ્માવતી આરાધના હવે રાણું પદ્માવતી (ગાથા ૩૬) ૨૯૪–૨૯૮ ૨૬ શ્રી શત્રુંજય તીર્થમાલા વિમલાચલ વાલા વારૂપે (ઢાળ ૧૦) ૨૯૮–૩૧૭ ૨૭ શ્રી મલ્લીનાથનું સ્તવન નવપદ સમરી મન શુદ્ધિ (ઢાળ ૫) ૩૧૭–૩૨૨ ૨૮ શ્રી મહાવીર સ્વામીના પંચ કલ્યાણકનું સ્તવન. સાંભળજે સસનેહી સયણાં (ઢાળ ૩) ૩૨૩-૩૨૯
વિભાગ ચા, (થે-સ્તુતિઓ) (૩૩૦-૩૫૭) ૧ બીજની સ્તુતિ
જંબુદ્વીપે અહોનિશ દીપે (ગા. ૪) ૩૭૦ ૨ પાંચમની સ્તુતિ
પાંચમને દિન ચોસઠ ઈ (ગા. ૪) ૩૩૧ અષ્ટમીની સ્તુતિ
વીશે જિનવર (ગા. ૪) ૩૩૧-૩ર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
F
For Private and Personal Use Only
કમાંક કોનું?
આદિ પર
પુણાંક ૪ આઠમની સ્તુતિ
અભિનંદન જિનવર (ગા. ૪) ૩૩૨-૩૩૩ ૫ એકાદશીની સ્તુતિ ગેપી પતિ પૂછે (ગા. ૪) ૩૩૩-૩૩૪ ૬ એકાદશીની સંતુતિ નિરૂપમ નેમિ જિનેશ્વર ભાખે (ગા. ૪) ૩૩૪ ૭ શ્રી શાન્તિનાથ જિન સ્તુતિ શાનિ જિનેશ્વર સમરીયે (ગા. ૪) ૩૩૫ ૮ શ્રી નેમિનાથની સ્તુતિ શ્રી ગિરનાર શિખર શણગાર (ગા ૪) ૩૩૫-૩૩૬ ૮ શ્રી પાર્શ્વનાથની રતુતિ પિસી દશમ દિન પાસ જિણેસર (ગા. ૪) ૩૩૭ ૧૦ શ્રી મહાવીર જિન સ્તુતિ ગંધારે મહાવીર જિર્ણોદા (ગા. ૪) ૩૩૭–૩૩૮ ૧૧ શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ અંગદેશ ચંપાપુર વાસી ( ગા. ૪) ૩૩૮-૩૪૦ ૧૨ શ્રી દીવાળીની રતુતિ શાસન નાયક શ્રી મહાવીર (ગા. ૪) ૩૪૦-૩૪૧ ૧૩ શ્રી સિદ્ધચકની સ્તુતિ વીર જિનેશ્વર અતિ અલસર (ગા. ૪) ૩૪૧-૩૪૨ ૧૪ શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિ. શ્રી શંત્રુજય તીરથસાર (ગા. ૪) ૩૪૨-૩૪૩ ૧૫ શ્રી પાર્શ્વનાથની થાય શંખેશ્વર પાસ જુહારીએ (ગા. ૪) ૩૪૩ ૧૬ શ્રી સીમંધર સ્વામીની થેય, સીમંધર સવામી મારે. (ગા. ૪) ૩૪૩-૪૪૪ ૧૭ શ્રી પર્યુષણની શેય જિન આગામે ચઉપરવી ગાઈ [ ગા. ૪] ૩૪૪–૩૪૫ ૧૮ શ્રી શત્રુંજય ગિરિની થય શ્રી શંત્રુજય મંડણ [ગા. ૪] ૩૪૫–૩૪૬ ૧૯ શ્રી પાર્શ્વનાથની સ્તુતિ શ્રી પાસ જિનેશ્વર (ગા. ૪)
३४६
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #25
--------------------------------------------------------------------------
________________
For Private and Personal Use Only
૨૩
૨૪
૨૦ રાત્રી ભેજતની થાય ૨૫ વીસ સ્થાનક તપની સ્તુતિ ૨૨ નાંદીશ્વર દ્વીપની સ્તુતિ બીજની સીમ ંધર જિન સ્તુતિ દશ ત્રિક વિગેરેની સ્તુતિ ૨૫ શ્રીસમવસરણુ ભાવ ગભિ ત થાય. ૨૬ શ્રી રાહિણી તપની સ્તુતિ ૨૭ શ્રી પાર્શ્વ સ્તુતિ ૨૮ રૂખ્યાત્મની સ્તુતિ ૨૯ શ્રી પાર્શ્વનાથની સ્તુતિ જ્ઞાન પંચમીની સ્તુતિ ૩૧ શ્રી સિદ્ધચક્રની સ્તુતિ ૩૨ શ્રી સિદ્ધચક્ર સ્તુતિ ૩૩ શ્રી સિદ્ધચક્રની થાય
પૂ.
૪]
૩૫૦-૩૫૧
શાસન નાયક વીરજીએ ( ઞા, ૪ ) પૂછે ગાયમ નીર જિષ્ણુંદ (ગા. ૪) નદીશ્વર વર દ્વીપ સંભારૂ ( ગા, ૪) અજવાળી બીજ સાહા પેરે [ ગ્રા. ૪] ત્રણ નિસિહી ત્રણ પ્રદક્ષિણા [ મા. ટ્રૅટ્રક ધંધ૫ [ ગા. ૪] નક્ષત્ર રાહિણી જે દિન આવે (મા ૪) ૩૫૧-૩૫૨ ગયા ગગા તીરે (ગા. ૧) સાવન વાડી ફૂલડે છાઇ [ ગા. ૪ ] શમ માત્તમ વસ્તુ મહાપણું [ ગા, ૪] શ્રી નેમિ પંચ રૂપ: [ ગા. ૪ ] શ્રી સિદ્ધચક્ર સેવા સુવિચાર [ ગા. ૪] ૩૫૫-૩૫૬ જિન શાસન વછિત પૂરણ [ ગા. ૪] ૩૫૬-૩૫૭ અહિ ત નમા વળી સિદ્ધ નમા ( ગા, ૪)
૩૫૪૩૫૫
૩૫૭
૩૪૭
૩૪૭-૩૪૮
૩૪૯
૩૪૯
૩૫૦
૩૫૩
૩૫૩
૩૫૪
વિભાગ ૫ મા ( પરચુરણ વિભાગ ) (પૃ. ૩૫૮ થી ૪૧૬ )
૧ પ્રભુ આગળ ખેલવાના હાદિ પ્રભુ દરિશન સુખ સંપદા [ગા, ૧૬] ૩૫૮–૩ × ૦
૩
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
કમાં કોનું
આ પછી ૨ સ્તુતિ વીસી
શ્રી તીર્થરાજ વિમલાચલ નિત્ય વંદે [ ગા. ૨૮ |
૩૬૦-૩૬પ 8 શ્રી શત્રુંજયના ૨૧ નામ સબંધી
ખમાસમણ આપવાના હૂડા સિદ્ધાચળ સમરું સદા [ ગા. ૩૯] ૩૬૫-૩૬૯ ૪ ગાથાઓને ઉમેરો થયો છે
१८-७६ અને પાનાં ૩૬૯ થી ૩૭૬ હબલ છપાયાં છે. ૪/૧ દીક્ષાની કવ્વાલી
ભવી જીવને પિવાય [ ગા. ૧૨] ૩૬૯–૩૭૦ પ સિદ્ધચક્રનું ચિત્યવંદન બાર ગુણ અરિહંતના (ગા. પ ] ૩૭૦–૩૭૧
પયુંષણનું ચૈત્યવંદન વડાકલ્પ પૂરવ દિને (ગા, ૪) ૩૭૧ ૭ પંચતીર્થનું ચિત્યવંદન ધુર પ્રણમું શ્રી આદિદેવ (ગા. ૬) ૩૭૧-૩૭૨ ૮ આદીશ્વર ભગવાનનું ચૈત્યવંદન કહપવૃક્ષની છાંયડી ( ગા. ૫ ) ૯ પંચમીનું ચેત્યવંદન બાર પરખદા આગળ ( ગા. ૫) ૩૭૨-૩૭૩ ૧૦ શ્રી આદીશ્વરનું ચિત્યવંદન ધુર પ્રણમું શ્રી આદિદેવ ગિ. ૯) ૩૭૩-૩૭૪ ૧૧ શ્રી વિચરતા જિનનું ચિત્યવંદન સીમંધર પ્રમુખ નમું ( ગા. ૯) ૩૭૪-૩૭૫ ૧૨ શ્રી ઋષભદેવની થેય પ્રહ ઉઠી વંદુ [ગ. ૪) ૩૭૫-૩૭૬ ૧૩–૧૭ શ્રી સિદ્ધચક્રનું ચૈત્યવંદન શ્રી સિદ્ધચક આરાધતાં (ગા. ૧૫) ૩૭૬-૩૭૭ ૧૮ એકાદશીનું ચૈત્યવંદન આજ ઓચ્છવ થયે ( ગા. ૩ )
www.kobatirth.org
૩૭ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
૧૯ શ્રી સીમંધર સ્વામીનું ચિત્યવંદન, સીમંધર જિન વિચરતા ( ગા. ૫) ૪૭૭-૩૭૮ ૨૦ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સેવે પાસ શંખેશ્વર ૨૧ પાર્શ્વનાથને લોક ક્ષિતિ મંડલ મુકુટ (ગા. ૧]
૩૯ ૨૨ નેમનાથને લેક રાજ હૈ ન સમીતે [ ગા. ૧ ) ૨૩ ચિંતામણી પાર્શ્વનાથને કા શ્રીમન્માલવિદેશ [ ગ ૧ ] ૩૭૩૮૦ ૨૪ વિષહરપાશ્વનાથને મહામંત્ર, જિતું એ જિતું
૩૮૦-૩૮૫ ૨૫ જવર તાવને છ એ નમે આણંદપુર (ગા. ૬) ૨૬ શ્રી ગૌતમ સ્વામીને રાસ વીર જિણેસર ચરણ કમળ ( તા. ૬
ગા. ૪૬] ૩૮૧-૩૮૯ ૨૬ નેમનાથને સલોકે સરસ્વતી માતા હું તુમ પાય લાગું (ગા.૮૨) ૩૯૦-૪૦૧ ૨૭ મુહપત્તિના ૫૦ બેલ સૂત્ર અર્થ તવ કરી
૪૦૧ ૨૮ પંચ પરમેષ્ઠીના અર્થ તથા ૧૦૮ ગુણ
૪૦૨-૪૦૩ ૨૯ સજીવ નિજીવ સૃષ્ટિ યાને આગમ વિચાર
૪૦૩-૪૮૮ ૩૦ કુવાસના એજ મિખ્યા–તેનું સ્વરૂપ
૪૦૮-૪૧૦ ૩૧ સમકિતનું સ્વરૂપ
૪૧૧-૪૧૩ ૩૨ નિમેદનું સ્વરૂપ
૪૧૩-૪૧૬ ૩૩ દીવસ તથા રાત્રીનાં ઘડીયાં
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
વિભાગ ૬ કો ( સઝાયમાળા ) (૫૪૧૭ થી ૫૯૧) ૧ અષ્ટમીની સક્ઝાય અષ્ટ કર્મ ચૂરણ કરીરે લાલ [ ગ ૬] ૪૧૭ ૨ ગૌતમ સ્વામીની સજઝાય સમવસરણ સિંહાસને છ (ગા. ૧૦) ૪૧૮-૪૧૯ ૩ મરણ વખતની સઝાય સુણે સાહેલી રે ( ગા. ૮) ૪૧૯ ૪ સૂરિકાન્તાની સક્ઝાય સરસ્વતી સ્વામીને વિનવું ( ગા. ૯) ૪૨૦ ૫ શ્રી જીભલડીની સઝાય બાપલડીને જીભલડી તું ( ગા. ૮) ૪૨૧ ૬ સોળ સવની સજઝાય સુપન દેખી પલડે [ ગ ૧૭] ૪રર-૪૨૩ ૭ વિરાગ્યની સક્ઝાય
જાઉં બલિહારીરે વૈરાગ્યની [ગા ૭] ૪૨૩-૨૪ ૮ વૈરાગ્યની સઝાય તન ધન જીવન કારમું છ (ગા. ૭) ક૨૪-૪૨૫ ૯ વૈરાગ્યની સઝાય મરણ ન છુટર પ્રાણીઆ (ગા. ૮ ૪૨૫-૪ર૬ ૧૦ ઉપદેશક છે આ ભવ રત્નચિંતામણ સરીખે (ગા૧૩)ર૬-૪ર૭ ૧૧ અંજના સતીની ,, અંજના વાત કરે છે મારી સખીગા.૧૬] ૪ર૭-ર૮ ૧૨ અગીયારસની ,, ગાયમ પૂછે વીરને સુણે સ્વામી(ગા. ૧૪] ૪૨૯-૪૩૦ ૧૩ પંચમીની , શ્રી ગુરૂ ચરણ પસાઉલે રે લોલ (ગા. ૭ ૪૩૦-૪૩૧ ૧૪ બીજની , બીજ તણે દિને દાખવુંરે [ગા. ૯) ૪૩૧-૪૩૨ ૧૫ કડવું તુંબડું વહેશવ્યાની ,, સાધુજીને તુંબડું વહેરાવીયુરેગા૧૦) ૪૩ર-૪૩૩
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
૧૬ શ્રી મરૂદેવી માતાની સઝાય મરૂદેવી માતારે એમ ભરે ગા. ૭ ) ૪૩૪ ૧૭ શ્રી વર્ધમાન તપની , પ્રભુ તુજ શાસન અતિ ભલું [ગા. ૬] ૪૩૪-૪૩૫ ૧૮ વૈરાગ્યની
, જીવડલા આજે જવું કે કાલ [ ગા. ૫] ૪૩૫ ૧૯ મનુષ્ય ભવની દુર્લભતાની ,, મનુષ્ય ભવનું ટાણું રે [ ગા. ૯ ] ૪૬-૪૩9 ૨૦ નારી સંગ ત્યાગની , તે તરી રે ભાઈ તે તરીઆ (ગા. ૫ ] ૪૩૭ ૨૧ મેતારક મુનિની , ધન ધન મેતાજ મુનિ (ગા. ૧૬] ૪૩૮-૪૩૯ ૨૨ દ્વારકા નગરીની , દેનું બંધવા રડે (ગા. ૨૨] ૪૩૯-૪૪૧ ૨૩ શ્રી નંદિષેણ મુનિની , શગૃહી નગરીને વાસી [ હા. ૩] કજર-૪૪૪ ૨૪ શ્રી જંબૂવામીનાં ઢાળીયાં, જંબૂસ્વામી જેબન ઘર વાસજ
મેલ્યાં. ( ઢાળ ) ૪૪૪-૪૪૯ ૨૫ શ્રી નેમિનાથની સઝાય નેમ નેમ કરતી નારી [ગા. ૧૩] ૪૪૯-૪૫૦ ૨૬ છ આરાની , છઠો આરે એ આવશે [ગા ૭] ૪૫૧ ૨૭ ત્રિશલા માતાની , શિખ સુણે સખી માહરી (ગા. ૭) પર ૨૮ તેર કાઠીયાની , ચેતન તું તારું સંભાળ કે (ગા. ૧૨) કપર-૪૫૩ ૨૯ પડિકમણાની , કર પડિકમણું ભાવથીજી (ગા. ૯ ] ૪૫૩-૫૪ ૩૦ ગજસુકુમાલની સઝાય એક દ્વારકા નગરી રાજેર [ ગા. ૮) ૪૫૪-૪૫૫ ૩૧ શ્રી ગૌતમ સ્વામીની , આધાર જ હુતેરે એક મને તારે રેગિ ૫]૪૫૫–૪૫૭
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
૩૨ સુંદરીના આયંબિલની , સરસ્વતી સ્વામીની કરે સુપાયર (ગા.૭] ૪૫૭-૪૫૮ ૩૩ મૂખને પ્રતિબંધની , જ્ઞાન કદી નવિ થાય. (ગા. ૯ ] ૪૫૮–૪૫૯ ૩૪ ગજસુકુમાલની
ગજસુકુમાલ મહામુનિજી ગિા. ૬) ૪૫૯ ૩૫ વૈરાગ્યનો
સાર નહિરે સંસારમાં ગા. ૮] ૪૫–૪૬૦ ૩૬ શાણા નરની
સારા રે નરને શીખામણ છે સેજમાં ૪૨-૪૬૧ ૩૭ પડિમણાની , ગાયમ પૂછે શ્રી મહાવીરનેરે ગા. ૧૩] ૪-૪૬૩ ૩૮ માંકડની સજઝાય
માંકડને ચટકે હિલો (ગા. ૭] ૪૬૩-૪૬૪ ૩૯ શ્રી દશ વેકાલિકની
_ શ્રી ગુરૂ પદ પંકજ નમીજી (ગા ૫ ૪૬૪-૪૫ ૪૦ શ્રી દશ૦ પ્રથમાધ્યયનની દ્વિતી
યાયાયની સઝાય નમવા નેમિ નિણંદને ( ગા. ૧૫ ] ૪૬૫-૪૬૬ ૪૧ શ્રીદશ૦ તૃતીયાયની , આધાકમી આહાર ન લીજીએ [ગા. ૧૨) ૪૬૭-૪૬૮ ૪૨ શ્રી દશ ચતુર્થી યાયનની સઝાય. સ્વામી સુધર્યા રે કહે જંબૂને (ગા ૧૩) ૪૬૮-૪૭૦ ૪૩ શ્રી દશ પંચમાધ્યયનની સજઝાય સુઝતા આહારની ખપ કરેજી (ગા.૧૩) ૪૭૦-૭૧ ૪૪ શ્રી દશ૦ વષ્ઠાધ્યયનની , ગણધર સુધમ એમ ઉપદેશ (ગા. ૭) ૪૭૧-૪૭ર ૪૫ શ્રી દશા સમાધ્યયનની, સાચું વયણ જે ભાખીયે ( ગા. ૯ ) ૪૭ર-૪૭૪ ૪૬ શ્રી દશ, અષ્ટમાધ્યયનનીકહે શ્રીગુરૂ સાંભલે ચેલા રે (ગા ૧૫) ૪૭૩–૪૭૪ ૪૭ શ્રી દશ૦ નવમાધ્યયની , વિનય કરજે ચેલા (ગા ૧૦)
ક૭૫–૪૭૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
૪૮ શ્રી દશ દશમાધ્યયનની છે તે મુનિ વદે ( ગા. ૧૧ )
ક૭૬-૪૭૭ ૪૯ શ્રી દશ એકાદશાધ્યાયનની , સાધુજી સંયમ સુધે પાલે (ગા. ૭) ક૭૭–૪૭૮ ૫. ચંદરમાલાની સઝાય. શ્રી સરસ્વતીના રે પાય પ્રણમી કરી (ગા. ૧૫) ૪૭૮:૪૮૩ પ૧ નવકારવાલીની સજઝાય. કહેજે ચતુર નર એ કેશુ નારી (ગા. ૫) ૪૮૩-૮૪ પર અયવતી સુકમાલનું ઢાળીયુ. પાસ જિનેશ્વરે તેવીએ (ઢાળ ૧૩) ૪૮૪-૫૦૦ પ૩ નેમ રાજુલની સઝાય. રાણી રાજુલ કરજેડી કહે (ગા. ૧૫) ૫૦૦-૫૦૧ પ૪ પજુસણની . આજે મારે મન વરા (ગા ૭)
૫૦૨ ૫૫ ચરખાની સજઝાય. સુણ ચરખેવાલી ચરખે ચાલે (ગા. ૫) ૫૨-૫૦૩ પદ સંતોષની , સક્ઝાય ભલી રે સંતેષની (ગા. ૧૬)
૫૦૩ પ૭ કર્મ ઉપરની , સુખ દુખ સરજયાં પામી રે (ગા. ૮)
૫૦૪ ૫૮ શ્રી ગૌતમ પૃછાની સજઝાય, શ્રી ગૌતમ સ્વામી પૃચ્છા કરે (ગા ૨૧) ૫૦૫–૫૦૬ પ૯ મનને શિખામણની આ કેસી વિષે સમજાવું છે મન્ના (ગા. ૫) પ૦૬-૫૦૭ દ, સિદ્ધની સઝાય. શ્રી ગૌતમ પૃછા કરે (ગા. ૧૬ )
૫૦૭-૫૦૯ ૬૧ પહેલા વતની ચઝાય. સકલ મરથ પૂર રે (ગા. ૬) પ૦૯-૧૦ દર બીજા વતની છે અસત્ય વચન મુખથી નવી બેલીયે (ગા. ૫) ૫૧૧ ૩ ત્રીજા વતની સઝાય. ત્રીજું મહાવત સાંભળો (ગા. ૬ )
પ૧ ૬૪ ચોથા મહાવતની છે સરસતી કે જે ચરણ કમળ નમી (ગા. ૮) પ૧૧-૧૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
૬૫ પાંચમા મહાવ્રતની સઝાય. આજ મને રથ અતિ ઘણું (ગા. ૬) ૫૧૨–૫૧૩ ૬૬ છઠ્ઠા વતની છે, સકલ ધર્મનું સાર તે કહિયે રે (ગા ૭) પ૧૩-૧૪ ૨૭ શ્રીપાલ રાજાની , સરસતી માતા મયા કરે [ગા. ૧૨] પ૧૪-૫૧ ૬૮ આંબલ તપની સજઝાય. ગુરૂ નમતાં ગુણ ઉપજે [ગા. ૯ ] ૫૧૫-૫૬ ૬૯ ઈરિયાવહીની સઝાય. ગુરૂ સન્મુખ રહી વિનય વિવેક [ગા. ૧૪] ૧૬-૧૧૮ ૭૦ તેર કાઠીયાની
આળસ પહેલેજી કાઠી ( ગા. ૭) ૫૮ ૭૧ અરણિક મુનિની સજઝાય. અરષિક મુનિવર ચાલ્યા ગોચરી (ગા.૧૦) ૫૧૯-૧ર૦ ૭૨ મેધ કુમારની સજઝાય. ધારિણી મનાવે મેઘમારનેર (ગા. ૫) પર૦-પ૨૧ ૭૩ મેઘરથ રાજાની સજય દશમે ભવે શ્રી શાંતિજ (ગા. ૨૧) પર૧-૫૨૪ ૭૪ પજુસણના વ્યાખ્યાનોની પર્વ પાસણ આવીયા (ઢાળ. ૧૧) પર૪-૫૩૯ ૭૫ શ્રી સ્થૂલભદ્રની સક્ઝાય. આંબે મારે આંગણે (ગા. ૬) પ૩૯-૫૪૦ ૭૬ વણઝારાની સઝાય. નરભવ નયર સેહામણું વણઝારારે (ગા. ૭) ૫૪૦ ૭૭ બાહુ બહિજની સઝાય બહેની લે હે બાહુબલ સાંભળજી (ગા ૫) ૫૪૦-૫૪૧ ૭૮ શ્રી શાલિભદ્રની સઝાય. પ્રથમ ગવતિય તણે ભવેજીરે (ગા. ૩૬) ૫૪૧-૫૪૨ ૭૯ શ્રી ધનાજીની સઝાય. શીયાલામાં શીત ઘણી રે ધન્ના. (ગા. ૨૩) ૫૪૫–૪૮ ૮૦ ઘડપણની સઝાય. ઘડપણ તું આવી રે (ગા. ૧૪) ૫૪૮-૫૪૯
39
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
૮૧ વૈરાગ્ય ઉપર સઝાય. જીવ તું ક્રોધ ન કરજે (ગા. ૮)
૫૫૦, ૮૨ ઋતુવતીની સઝાય. જનક સુતા હું નામ ધરાવું (ગા. ૧૧) પપ૧-પપર ૮૩ રાત્રી ભેજનની સઝાય, પુન્ય સંજોગે નરભવ લાળે. (ગા. ૧૩) પપર-પપર ૮૪ કેશી ને ગૌતમ ગણધરની સજઝાય. એ દેય ગણધર પ્રણમીયે (પા.૧૬) ૫૫-૫૫૫
ભીલીની સઝાય. સરસતી સામીને વિનવું (ગા. ૨૦) ૫૫૫–૫૫૭
ચંદનબાલાની સઝાય, કેસંબી તે નગરી પધારીયા (ગા. ૩૨) ૫૫૭-૫૬ ૮૭ શ્રી ઈલાચી પુત્રની સજઝાય નામ ઈલાચી પુત્ર જાણીએ (ગા. ૧૦) પ૧-૫૬૨ ૮૮ શ્રી અષાઢ ભૂતિની સચાય. શ્રી કૃત દેવી હૈયે ધીરે. ( ઢા. ૫) પદ-પ૬૭ - પ્રતિક્રમણ કરતાં પહેલાં બેસવાનું માંગલિક
૫૬૭ ૦ પનર તિથિની છે. એક મિથ્યાત્વ અસંજમ અવિરતિ (ા ૧૭) પ૬૭-૫૫૮ ૨ શ્રી યુગ મંદીર જિન સ્તવન શ્રી યુગ મંદીરને કહેજે (ગા. ૯) ૫૮૦-૫૮૧ ૩ શંખેશ્વર પાર્શ્વજિનચૈત્યવંદન સકલ ભાવિજમ ચમત્કારી (ગા. ૯) ૫૮૧–૫૮૩ ૯૪ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથને છઠ પ્રભુ પાસજી તાહરૂં નામ મીઠું (ગા. ૮) ૫૮૩–૫૮૪ ૯૫ દિવાળીની થેય સિદ્ધારથ તાતા જગત વિખ્યાત ૯૬ સુલસા શ્રાવિકાની સઝાય. ધન ધન સુખસા સાચી શ્રાવિકા
૫૮૬ ૯૭ ઉવ સગહર મહાપ્રભાનિક તેત્રમ ઉવસગ્ગહર પાસે (ગા. ર૭) ૯૮ શ્રી ઘંટાકર્ણ મહામંત્ર ૩ ઘંટાકર્ણ મહાવીર (ગા. ૪)
www.kobatirth.org
૫૮૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૭
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૯૩ થી ૬૦૦
For Private and Personal Use Only
ભાગ બીજો. ૧ સઝાએ (૯ થી ૧૦૪) સુધી
દેવવંદનમાલાની અનુક્રમણિકા. દેવવંદનનું નામ
કતનું નામ. ૧ જ્ઞાનપંચમીના
શ્રી વિજયલક્ષ્મીસુરિજી ૨ ચમાસીના
પં. શ્રી વીરવિજયજી ૩ માસીના
પં. શ્રી પ્રવિજયજી ૪ મૌન એકાદશીના પં. શ્રી રૂપવિજયજી ૫ ચવી પુનમના
પં. શ્રી દાનવિજયજી ૬ દીવાળીના
શ્રી જ્ઞાનવિમલસૂરિજી ૭. અગિયાર ગણધરના શ્રી જ્ઞાનવિમલસૂરિજી
www.kobatirth.org
પૃષ્ટ. ૧ થી ૩૫ ૩૬ થી ૯૧ ૯૨ થી ૧૪૨ ૧૪૩ થી ૧૮૬ ૧૮૭ થી ૨૩૯ ૨૪૦ થી ર૬૨ ૨૬૫ થી ૨૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનેન્દ્રાય નમો નમઃ આચાર્યશ્રી વિજય મેહનસૂરીશ્વરે નમઃ
શ્રી ચૈત્યવંદન સ્તુતિ સ્તવન સઝાયાદિ સંગ્રહ.
પ્રભુ પાસે બોલવાના લકે. પૂર્ણાનન્દમયે મહાદયમય, કેવલ્યચિદમયં; રૂપાતીતમયં સ્વરૂપમણું, સ્વાભાવિકીશ્રીમયમ; જ્ઞાનોદ્યોતમયે કૃપારસમય, સ્યાદ્વાદવિદ્યાલય શ્રીસિદ્ધાચલતીર્થરાજમનિશં, વન્દહમાદીશ્વરમ. નેત્રાનન્દકરી દિધિતરી, શ્રેયતરામ જરી; શ્રીમદ્ ધર્મ મહાનરેન્દ્ર નગરી, વ્યાપલતા ધુમરી; હર્ષોત્કર્ષ શુભ પ્રભાવ લહરી, રાષિાં જિત્વરી, મૂર્તિ શ્રી જિનપુંગવસ્ય ભવતુ, શ્રેયસ્કરી દેહિનામ. ૨ સરસ શાન્તિ સુધારસ સાગર, શુચિતર ગુણરત્ન મહાકરે; ભવિક પંકજ બોધ દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર પાતાલે યાનિ બિમ્બાનિ, યાનિ બિમ્બાનિ ભૂતલે; વર્ગે ચ યાનિ બિબાનિ, તાનિ વન્દ નિરન્તરમ. ૪
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમ-રસ-નિમગ્ન, દણિયુગ્મ પ્રસન્ન વદનકમલમકા, કામિનીસંગશૂન્ય કરયુગમપિ , શસ્ત્રસબુધવ; તસ જગતિ દેવો, વીતરાગરત્વમેવ દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ; દર્શન સ્વર્ગસોપાન, દર્શન માક્ષસાધનમ્. દર્શના દુરિતવંસી, વન્દનાઃ વાંછિત દર પૂજના પૂરક છીણ, જિનઃ સાક્ષાત સુરદુમાં અમે સફલ જન્મ, અઘ મેં સફલા ક્રિયા; શુભ દિનેમા , જિનેન્દ્ર તવ દર્શનાત. જિને ભક્તિજિંને ભક્તિ, જિને ભક્તિદિને દિને; સદા મેતુ સદા મેસતુ, સહ મેહુ ભવે ભવે. ૯ મંગલં ભગવાન વિરા, મંગલ ગૌતમપ્રભુ મંગલં ચૂલિભદ્રાઘા, જેને ધર્મોસ્તુ મંગલ. એક જંબૂ જગ જાણીયે, બીજા નેમિકુમાર; ત્રીજા વયર વખાણ, ચોથા ગૌતમ ધાર. ૧૧ અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર; શ્રીગુરૂ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. બ્રાહ્મી ચંદનબાલિકા ભગવતી, રાજીમતી દ્રૌપદી; કૌશલ્યા ચ મૃગાવતી ચ સુલસા, સીતા સુભદ્રા શિવા; કુંતી શીલવતી નસ્ય દયિતા, ચૂલા પ્રભાવિત્યપિ, પદ્માવત્યપિ સુંદરી પ્રતિદિનં, કુવંતુ વ મંગલ.
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરં; વાસુપૂજય ચંપા નયર સિદ્ધા, નેમ રૈવત ગિરિવર; સમેતશિખરે વીસ જિનવર, મેલે પહોંચ્યા મુનિવરં,
વીશ જિનવર નિત્ય વંદુ, સકળ સંઘ સુહંકાર. ૧૪ ઐન્દ્રશ્રેણિનતાય, દોષહુતભુનીરાય નીરાગતા, ધીરાજદ્વિભવાય જન્મજલધેસ્તીરાય ધીરાત્મને ગંભીરાગમભાષિણે, મુનિમને માકંદકીરાય સન; નાસીરાય શિવાવનિ સ્થિતિકૃતિ વીરાય નિત્ય નમઃ ૧૫ યપ મરણેન યાન્તિ, વિશ્વે યદીયાગુણાન માન્તિ; મૃગાંકલી કનકસ્યકાતિ સંઘ શાંતિ સ કરતુ શાન્તિા. ૧૬
વિભાગ પહેલે.
ચૈત્યવન્દને.
૧ શ્રી રૂષભદેવ જિનેન્દ્ર ચૈત્યવન્દન.
[ શાર્દૂલવિકીડિત છન્દ ] સભક્ત્યાનતમૌલિનિર્જરવરબ્રાજિષ્ણુમોલિપ્રભાસંમિશ્રારૂણદીતિશોભિચરણભાજદ્રયઃ સર્વદા; સર્વજ્ઞ પુરૂષોત્તમ સુચરિતો ધર્માર્થિનાં પ્રાણિનાં, ભૂયાદુ ભૂરિવિભૂતયે મુનિપતિ શ્રી નાભિસૂનુર્જિનઃ
૧
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોપચિતાઃ સંદેવ દધતા પ્રૌઢપ્રતાપબિયે, ચેનાડજ્ઞાનતમવિતાનમખિલં વિક્ષિપ્તમcક્ષણમ; શ્રીશત્રુ જય પૂર્વ શૈલશિખર ભાસ્વાનિદભાસયન, ભવ્યાંજહિતઃ સ ષ જ્યતુ શ્રીમદેવપ્રભુ. ૨ ૨ શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર ચૈત્યવન્દન.
(કુતવિલમ્બિત છન્દ ) વિપુલનિર્ભરકીર્તિભરાન્વિતો, જ્યતિ નિર્જરનાથનમસ્કૃત લઘુવિનિજિતમેહ ધરાધિપો, જગતિય પ્રભુશાન્તિજિનાધિપ૧ વિહિતશાન્ત સુધારસમજજન,
નિખિલદુર્જયદષવિવર્જિતં; પરમપુણ્યવતાં ભજનીયતાં,
ગમનન્તગુણો સહિત સતામતમચિરાત્મજમીશમનીશ્વર,
ભવિક પદ્મ વિબેધ દિનેશ્વરમ; મહિમધામ ભજામિ જગત્ર,
વરમનુત્તરસિદ્ધિસમૃદ્ધયે. ૩ શ્રી નેમિનાથ જિનેન્દ્ર ચૈત્યવંદન,
(ઉપજાતિ-છંદ) વિશુદ્ધવિજ્ઞાનભતાં વરેણ, શિવાત્મન પ્રશમાકરેણ, ચેન પ્રયાસન વિનવ કામ, વિજિત્ય વિકાન્તવર પ્રકામ. ૧ વિહાય રાજચં ચપલરવભાવ, રામતી રાજકુમારિકા ચ;
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગત્વા સલીલ ગિરિનારશૈલ, ભજે વ્રત કેવલમુક્તિયુક્તમ. ૨ નિઃશેષ યોગીશ્વરમૌલિરત્ન, જિતેન્દ્રિય વિહિત પ્રયત્નમ; તમુત્તમાનન્દનિધાનમક નમામિ નેમિં વિલસદ્ધિકમૂ. ૩ ૪ શ્રી પાર્શ્વનાથજિનેન્દ્ર ચૈત્યવન્દન.
(પંચ ચામર છન્દ) શ્રયામિ તે જિન સદા, મુદા પ્રમાદવજિત, સ્વછીયેવાગ્વિલાસતો, જિતોરૂમેઘગર્જિતમ; જગત્યકામકામતપ્રદાનદક્ષક્ષત, પદં દધાનમુકે–રકતોપલક્ષિતમ. સતામવભેદક, પ્રભૂતસંપદાં પદં, બલક્ષયક્ષસંગત, જનેક્ષણક્ષણપ્રદમ; સવ યસ્ય દર્શન, વિશાં વિમદિૌનસાં, નિયંત્યશાતજાતમાત્મ–ભકિતરકતચેતસામ. અવાય યસાદમાદિતઃ પુરૂશિયો નરા, ભવન્તિ મુકિતગાનિસ્તતઃ પ્રભાપ્રભાસ્વરા; ભયમા,સેનિદેવદેવમેવ સત્ય, તમુચ્ચમાનસેન શુદ્ધબેધવૃદ્ધિલાભદમ. ૫ શ્રી મહાવીરજિનેન્દ્ર ચત્યવન્દન.
(પૃથ્વી છ%) વરેણ્યગુણવારિધિ પરમનિવૃતઃ સર્વદા, સમસ્તકમલાનિધિ સુરનરેન્દ્રટિશ્રિત
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ
જનાલિસુખદાયકા વિગતકમ્ વારા જિન, સુમુકતજનસ ંગમસ્ત્વમસિ વમાનપ્રભા ! જિનેન્દ્ર ! ભવતાદ્ભુત મુખમુદ્રારબિમ્બસ્થિત, વિકારપરિવર્જિત પરમશાન્તમુદ્રાંકિતમ ; નિરીક્ષ્ય મુદિતક્ષણઃ ક્ષમિતાઽસ્મ યભાવનાં, જિનેશ જગદીશ્વરાદ્ભવતુ સૈવ મે સદા. વિવેજિનવલ્લભ ભુવિ દુરાત્મનાં દુર્લભ, દુરન્તરિતવ્યથા-ભનિવારણે તત્પરમ; તવાંગપદ્મપદ્મયાયુ ગમનિધ વીરપ્રભા, પ્રભૂતસુખસિદ્ધયે મમ, ચિરાય સ ંપદ્યતામ,
૬ શ્રી મહાવીર ચૈત્યવદન અથવા સ્તુતિઃ નમા દુર્ગારરાગાદિ–બૈરીવારનિવારિણે; અર્હતે યાગિનાથાય; મહાવીરાય તાયિને. પન્નગ ચ સુરેન્દ્રે ચ, કૌશિકે પાદસરવૃશિ; નિવિશેષમનકાય, શ્રીવીરસ્વામિને નમઃ કલ્યાણપાપારામ, શ્રુતગગાહિમાચલમ; વિશ્વાસ્થેાજરવિંદૈવ, વદે શ્રીજ્ઞાતનદનમ્.
For Private and Personal Use Only
૧
૧
૭ શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવદન. જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી; અષ્ટ કમ રિપુ જિતીને, પંચમી ગતિ પામી, ૧
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભય તણા, પાતિક સવિ દહીએ. ૨
હો વર્ણ જડી કરીએ, જપીએ પાર્થ નામ; વિષ અમૃત થઈ પરગમે, પામે અવિચલ ઠામ. ૩
૮ શ્રી પાર્શ્વજિન ચૈત્યવંદન. આશ પુરે પ્રભુ પાસજી, ગેડે ભવ પાસ; વામાં માતા જનમીયા, અહિ લે છન જાસ. ૧ અશ્વસેન સુત સુખરૂ, નવ હાથની કાય; કાશી દેશ વણારસી, પુણ્ય પ્રભુજી આય. ૨ એક વરસનું આઉખું એ, પાલી પાસે કુમાર; પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર. ૩
૯ શ્રી મહાવીર સ્વામીનું ચિત્યવંદન સિદ્ધારથ સુત વંદીએ, ત્રિશલાનો જાય; ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયે. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય; હેતેર વર્ષનું આઉખું, વીર જિનેશ્વર રાય. ૨ ખિમાવિજય જિન રાજનાએ, ઉત્તમ ગુણ અવદાત; સાલથી વર્ણવ્યો, પવિજય વિખ્યાત. 3
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ શ્રી વીસ જિનના સમકિતાશયી ભવગણત્રીનું
ચિત્યવંદન. પ્રથમ તીર્થકર તણું હુવા, ભવ તર કહીજે; શાંતિ તણું ભવ બાર સાર, નવ ભવ નેમ લહીજે. ૧ દશ ભવ પાસ જિર્ણદના, સત્તાવીસ શ્રીવીર, શેષ તીર્થકર ત્રિહું ભવે, પામ્યા ભવજલ તીર. ૨ જહાંથી સમકિત ફરશીયું એ, તિહાંથી ગણીએ તેહ; ધીર વિમલ પંડિત તણે, જ્ઞાનવિમલ ગુણગેહ, ૩
૧૧ શ્રી જિન ચૈત્યવંદન. જય જય જિનરાજ આજ, મીલી મુજ સ્વામી; અવિનાશી અકલંક રૂપ, જગ અંતર જામી. રૂપારૂપી ધર્મદેવ, આતમ આરામ; ચિદાનંદ ચેતન અચિંત્ય, શિવ લીલા પામી. સિદ્ધ બુદ્ધ તું વંદતા, સકલ સિદ્ધિ વિરબુદ્ધ રામ પ્રભુ ધ્યાને કરી, પ્રકટે આતમરિદ્ધ. કાલ બહુ થાવર ગયે, ભમી ભવમાંહી, વિકસેંદ્રિય એળે ગયો, સ્થિરતા નહી કયાંહી. તિર્યંચ પંચેન્દ્રિય માંહી દેવ, કરમે હું આવ્યો; કરી કુકર્મ નરકે ગયે, તુમ દર્શન નવિ પાયે. એમ અનંત કાલે કરી એ, પામે નર અવતાર હવે જ તારક તુહી મલ્યો, ભવજલ પાર ઉતાર. ૬
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ચાવીસ જનનાં વર્ણનું ચૈત્યવંદન. પદ્મપ્રભુ ને વાસુપૂજ્ય, ક્રોય રાતા કહીએ; ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ, ક્રો ઉજ્વલ લહીએ. મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને તેમનાથ, દો અજન સરખા. સાથે જિન ક ંચન સમા એ, એવા જિન ચાવીશ; ધીર વિમળ પંડિત તણેા, જ્ઞાન વિમલ કહે શિષ્ય.
૧
૧૩ શ્રી ચાવીસ તીર્થંકરના આઉખાનું ચૈત્યવંદન. પ્રથમ તીર્થંકર આપુ, પૂર્વ ધારાસી લાખ; ખીજા બ ંતેર લાખનું, ત્રીજું સાયઠ ભાખ. પચાસ ચાલીસ ત્રીશ ને, વીશ દશ ને દોય; એક લાખ પૂર્વ તણુ, દશમા શિતલ જોય. હવે ચારાશી લાખ વ, બારમા બઉંતેર લાખ, સાયઠ ત્રીસ ને દનું, શાંતિ એકજ લાખ. કુથુ પંચાણું હજારનુ, અર ધારાથી હજાર; પંચાવન ત્રીસ ને હતુ, તેમ એક હજાર. પાર્શ્વનાથ સો વરસનું, બહુતેર શ્રી મહાવીર; એહુવા જિન ચાવીસનુ, આઉ સુણા સુધીર.
For Private and Personal Use Only
3
૫
૧૪ શ્રી ચૈવીસ તીર્થંકરના દેહુમાનનું ચૈત્યવદન. પ્રથમ તીર્થંકર દેહુડી, ધનુષ પાંચસે માન; ચાશ પચાશ ઘટાડતાં, સા સુધી ભગવાન.
૧
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સોથી દશ દશ ઘટતું, પચાસથી પાંચ પાંચ; નેમનાથ બાવીશમા, દશ ધનુષનું માન. પાર્શ્વનાથે નવ હાથનું, સાત હાથ મહાવીર; એવા જિન ચોવીશ, કવિયણ કહે સુધીર.
૧૫ શ્રી વર્ધમાન તપનું ચૈત્યવંદન, ત્રિગડે ત્રિભુવન વાલહે, ભાખે તપના ભેદ, એક સે ત્રેવશ મુખ્ય છે, કરવા કમ વિચ્છેદ, તેમાં પણ ધુર મોટક, મહાઉગ્ર તપ એહ; શૂરવીર કોઈ આદરે, નિર્મળ થાશે દેહ. રોગ વિન્ન દૂર કરે છે, ઉપજે લબ્ધિ અનેક; ક્ષમા સહિત આરાધતાં, ધર્મરત્ન સુવિવેક.
- ૧૬ શ્રી વર્ધમાન તપનું ચિત્યવંદન. બે કર જોડી પ્રણમીએ, વર્ધમાન તપ ધર્મ ત્રિકરણ શુદ્ધે પાળતાં, ટળે નિકાચિત કર્મ. વર્ધમાન તપ સેવીને, કઈ પામ્યા ભવપાર; અંતગડ સૂત્રે વર્ણવ્યા, વંદુ વારવાર. અંતરાય પંચક ટળે એ, બાંધે જિનવર ગોત્ર; નમો નમે તપ રત્નને, પ્રગટે આતમ ત. | ૧૭ શ્રી વીશસ્થાનક તપનું ચૈત્યવંદન. પહેલે પદ 'અરિહ ત નમું, બીજે સર્વ સિદ્ધ ત્રીજે પ્રર્વચન મન ધરો, એથે આચાર્ય પ્રસિદ્ધ.
૧
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
નમો થેરાણું પાંચમે, પાઠક પદ છકે, નમો લોએ સવ્વસાહૂણં જે છે ગુણગરિકે. નમો નાણસ આઠમે, દર્શન મન ભાવે; વિનય કરો ગુણવંતન, ચારિત્ર પદ ધ્યા. નમો બર્ભવધારીશું તેરમે ક્રિયા જાણ નમ તયેંસ ચૌદમે, ગોમ નમો જિર્ણ. ૪ સંયમે જ્ઞાર્ન સુએસને એ, નમો તિર્થસ્ય જાણી, જિન ઉત્તમ પદ પાને, નમતાં હોય સુખ ખાણું. ૫
૧૮ શ્રી રોહિણુ તપનું ચિત્યવંદન. રોહિણી તપ આરાધીએ, શ્રી શ્રી વાસુપૂજ્ય; દુ:ખ દાગ ધરે ટળે, પૂજક હોએ પૂજ્ય." પહેલાં કીજે વાસક્ષેપ, પ્રહ ઉઠીને પ્રેમે; મધ્યાન કરી ધોતી, મન વચન કાય એમે. અષ્ટ પ્રકારની વિરચીએ, પૂજા નૃત્ય વાજિંત્ર; ભાવે ભાવના ભાવીએ, કીજે જન્મ પવિત્ર. . ત્રિહું કાલે લઈ ધૂપ દીપ, પ્રભુ આગળ કીજે; જિનવર કેરી ભકિત શું, અવિચળ સુખ લીજે, ૪ જિનવર પૂજા જિન સ્તવન, જિનન કીજે જાપ; જિનવર પદને થાઈએ, જિમના સંતાપ. ૫ દોડ દોડ ફળ લીજીએ, ઉત્તર ઉત્તર ભેદ , માન કહે ઈણ વિધિ કરો, જિમ હેય ભવને છેદ ૬
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
૧૯ બીજનું ચૈત્યવંદન. ચોવીશમે જિનરાજજી, ચંપાપુરી આવે; ચૌદ સહસ અણગારનાં, સ્વામી તેહ કહાવે. અઢી કાશ ઉંચો સહિ, સમવસરણ વિરચાવે; ત્રિભુવન પતિ ગુરૂ તેહમાં, ઉપદેશ વરસાવે. જિતશત્રુ રાજા તિહાં, પ્રભુને વંદન આવે; તે પણ સમવસરણ માંહી, બેસી હરષિત થા. ભવિક જીવ તારણ ભણ, ગૌતમ પૂછે જિનને, બીજ તિથિ મહિમા કહો, સંશય હરણ પ્રભુ અમને. ૪ તવ પ્રભુ પરખદા આગલે, બીજનો મહિમા ભાખે, પંચ કલ્યાણક જિનતણા, તે સહુ સંઘની સાખે. ૫ બીજે અજિત જનમીઆ, બીજે સુમતિ ચ્યવન, બીજે વાસુપૂજ્યજી, લધું કેવળ નાણ દશમા શીતલનાથજી, બીજ શિવ પામ્યા; સાતમા ચકી અર જિન, જમ્યા ગુણ ધામ. એ પાંચ જિન સમરતાં એ, ભવિ પામે દોયે ધર્મ, સર્વવિરતિ ને દેશવિરતિ, ટાળે પાતિક મર્મ. વીર કહે દ્વિતીયા તિથિ, તે કારણે તમે પાળો; ચંદ્રકેતુ રાજા પરે, આતમ અજવાળો. તે સાંભળી બહુ આદરે, પ્રાણુ બીજ તિથિ સાર; તે આરાધતાં કેઇનાં, થયા આતમ ઉદ્ધાર. ચઉ વિહાર ઉપવાસ કરી, બીજ આરાધે વિવેક નયસાગર કહે વીર જિન, ઘ મુજને શિવ એક. ૧૧
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
૧
૨૦ પંચમીનું ચિત્યવંદન. સકલ સુરાસુર સાહિબે, નમીએ જિનવર જેમ પંચમી તિથિ જગ પરવડે, પાળો જન બહુ પ્રેમ. જિન કલ્યાણક એ તિ, સંભવ કેવળજ્ઞાન; સુવિધિજિનેશ્વર જનમીયા, સેવ થઈ સાવધાન. ચ્યવન ચંદ્રપ્રભુ જાણીએ, અજિત સુમતિ અનંત, પંચમી દિન મોક્ષે ગયા, ભેટે ભવિજન સંત. કુયુ જિન સંજમ ગ્રહ્યો, પંચમી ગતિ જિનધર્મ, નેમી જન્મ વખાણુએ, પંચમી તિથિ જગ શર્મ. પંચમીના આરાધએ, પામે પંચમ જ્ઞાન, ગુણમંજરી વરદત્ત તે, પહેમ્યા મોક્ષ સુડાણ. કાર્તિક સુદિ પંચમી થકી, તપ માંડીને ખાસ; પંચ વરસ આરાધીઓ, ઉપર વળી પંચ માસ. દશ ક્ષેત્રે નેવું જિન તણું, પંચમી દિનના કલ્યાણ; એહ તિથે આરાધતાં, પામે શિવ પદ ઠાણ. પડિક્રમણ દોય ટંકનાં, કરીએ શુદ્ધ આચાર; દેવ વંદે ત્રણ કાળનાં, પહોંચાડે ભવ પાર. નમો નાણસ ગુણણું ગણે, નવકારવાળી વીશ; સામાયિક શુદ્દે મને, ધરીએ શિયલ જગીશ. એણી પરે પંચમી પાળશે, ભવિજન પ્રાણુ જેહ, અજરામર સુખ પામશે, હંસ કહે ગુણગેહ.
૬
૧૦
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
૨૧ અષ્ટમીનું ચૈત્યવંદન. રાજગૃહી ઉદ્યાનમાં, વીર જિનેશ્વર આવ્યા; દેવ ઈંદ્ર ચોસઠ મળ્યા, પ્રણમે પ્રભુ પાયા. રજત હેમ મણિ યણનાં, તિયણ કોટ બનાય; મધ્ય મણિમય આસને, બેઠા શ્રી જિનરાય. ચઉ વિહ ધર્મની દેશના, નિસુણે પરષદા બાર; તવ ગૌતમ મહારાયને, પૂછે પર્વ વિચાર, પંચ પવી તુમે વર્ણવી, તેમાં અધિકારી કાણ વીર કહે ગૌતમ સુણો, અષ્ટમી પર્વ વિષેણ. બીજ ભવી કરતાં થકાં, બિહુ વિધ ધર્મ મુણું; પંચમી તપ કરતાં થકા, પાંચે જ્ઞાન ભણે ત. અષ્ટમી તપ કરતાં થકા, અષ્ટ કર્મ હત; એકાદશી કરતાં થકા અંગે અગ્યાર ભણંત, ચૌદે પુરવધર ભલા એ, ચાદશ આરાધે; અષ્ટમી તપ કરતાં થકાં, અષ્ટમી ગતિ સાધે દંડવીરજ રાજા થયો, પામ્યો કેવળનાણ અષ્ટમી તપ મહિમા વડો, ભાખે શ્રીજિનભાણ. અષ્ટ કર્મ હણવા ભણુએ, કરીએ તપ સુજાણ; ન્યાય મુનિ કહે ભવી તુમે, પામો પરમ કલ્યાણ, ૯
૨૨ શ્રી મૌન એકાદશીનું ચૈત્યવંદન. નેમિ જિણસર ગુણ નીલો, બ્રહ્મચારી સિરદાર; સહસ પુરૂષ શું આદરી. દીક્ષા જિનવર સાર.
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચાવનમે દિન લહ્યું, નિરૂપમ કેવલનાણ; ભવિક જીવ પડિબોધવા, વિચરે મહિલા જાણી વિહાર કરતાં આવીયા એ, બાવીસમા જિનરાય; દ્વારિકા નયરી સમોસર્યા, સમવસરણ તિહાં થાય. ૩ બાર પરદા તિહાં મળી, ભાખે જિનવર ધર્મ, સર્વ પર્વતથિ સાચલો, જેમ પામો શિવશર્મ. તવ પૂછે હરિ નેમને, ભાખો દિન મુજ એક થોડો ધર્મ કર્યા થકી, શુભ ફલ પામું અનેક. નેમ કહે કેશવ સુણે, વરસ દિવસમાં જાય મૃગશિર સુદ એકાદશી, એ સમો અવર ન કોય. ઈણ દિન કલ્યાણક થયાં, નેવું જિનના સાર; એ તિથિ વિધિ આરાધતાં, સુત્રત થયા ભવ પાર. તે માટે મોટી તિથિ, આરાધો મન શુદ્ધ; અહોરો પોસહ કરો, મન ધરી આતમ બુદ્ધ દોઢસો કલ્યાણક તણું, ગણણું ગણે મનરંગ મૌન ધરી આરાધીઓ, જિમ પામો સુખ સંગ. ઉજમણું પણ કીજીએ, ચિત્ત ધરી ઉલ્લાસ; પંઠા ને વીંટાંગણા, ઇત્યાદિક કરો ખાસ. એમ એકાદશી ભાવશું એ, આરાધે નરરાય; સાયિક સમકિતનો ધણું, જિન વંદી ઘેર જાય. ૧૧ એકાદશી ભવિયણ કરો એ, ઉજવલ ગુણ છમ થાય; ક્ષમાવિજય જસ ધ્યાનથી. શુભ સુરપતિ ગુણ ગાય. ૧૨
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ શ્રી પર્યુષણ ચૈત્યવંદન. પર્વ પર્યુષણ ગુણનીલો, નવ કલ્પી વિહાર; ચાર માસાન્તર સ્થિર રહે, એહીજ અર્થ ઉદાર. આષાઢ સુદ ચઉદશ થકી, સંવત્સરી પચાસ મુનિવર દિન સિત્તેરમે, પડિકમતાં ચૌમાસ. શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરૂનાં બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભલે એક તાન. જિનવર ચિત્ય જુહારીયે, ગુરૂભક્તિ વિશાલ પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીયે શિવ વમાલ. દર્પણથી નિજ રૂપને, જુવે સુદષ્ટિ રૂપ, દર્પણ અનુભવ અર્પણે, જ્ઞાનરમણ મુનિ ભૂપ. આત્મ સ્વરૂપ વિલોકતાં, પ્રગટય મિત્ર રવભાવ; રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. નવ વખાણ પૂજી સુણે, શુકલ ચતુથી સીમા પંચમી દિને વાંચે સુણે, હોય વિરાધકે નિયમા. એ નહી પર્વ પંચમી, સર્વ સમાણી રે; ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહા નાથે. શ્રત કેવલી વયણાં સુણીએ, લહી માનવ અવતાર શ્રી શુભવીરને શાસને, પામ્યા જય જયકાર.
૨૪ શ્રી પર્યુષણનું ચૈત્યવ દન. શ્રી શત્રુંજય શૃંગાર હાર, શ્રી આદિજિર્ણ દ; નાભિરાય કુળચંદ્રમા, મરૂદેવીનંદ.
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશ્યપ ગોત્ર ઈક્વાકુ વંશ, વિનીતાનો રાય; ધનુષ્ય પાંચ દેહમાન, સુવર્ણ સમ કાય. વૃષભ લંછન ધુર વાંધીએ એ, સંઘ સકળ શુભ રીત, અધર આરાધીએ, આમ વાણી વિનીત. 3
૨૫ શ્રી પયુષણ પર્વનું ચૈત્યવંદન(૩) પ્રણમું શ્રી દેવાધિદેવ, જિનવર મહાવીર; સુરવર સેવે શાંત દાંત, પ્રભુ સાહસ ધીર. ૧ પર્વ પર્યુષણ પુણ્યથી, પામી ભવી પ્રાણી; જૈન ધર્મ આરાધીએ, સમકિત હિત જાણી. ૨ શ્રી જિન પ્રતિમા પૂજીએ એ, કીજે જન્મ પવિત્ર; જીવજતન કરી સાંભળે, પ્રવચન વાણી વિનીત. 3
ર૬ શ્રી પર્યુષણ પર્વનું ચૈત્યવંદન. (૪) કલ્પ તરૂ સમ ક૯પસૂત્ર, પૂરે મન વાંછિત; કલ્પધરે ધુરથી સુણે, શ્રી મહાવીર ચરિત્ર. ક્ષત્રિયકુંડે નરપતિ, સિદ્ધારથ રાય; રાણી ત્રિશલા તણું કુખે, કંચન સમ કાય. પુત્તરવરથી ચગ્યા એ, ઉપન્યા પુણ્ય પવિત્ર; ચતુરા ચૌદ સુપન લહે, ઉપજે વિનય વિનીત. ૩
૨૭ શ્રી પર્યુષણ પર્વનું ચિત્યવંદન. સ્વપ્ન વિધિ કહે સુત, હાશ ત્રિભુવન ગાર; તે દિનથી બદ્દે વયા, ધન અખૂટ ભંડાર.
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાડા સાત દિવસ અધિક, જમ્યા નવ માસે; સુરપતિ કરે મેરૂ શિખર, ઉત્સવ ઉલ્લાસે. કું કેમ હાથા દીજીયે એ, તોરણ ઝાકઝમાળ; હરખે વીર હુલાવીએ, વાણી વિનય રસાળ. 3
૨૮ પર્યુષણ પર્વનું ચિત્યવંદન. (૫) જિનની બહેન સુદર્શના, ભાઈ નંદીવર્ધન; પરણું યશોદા પદમણી, વીર સુકોમળ રત્ન. દેઈ દાન સંવત્સરી, લેઈ દીક્ષા સ્વામી, કમ ખપાવી કેવળી, પંચમી ગતિ પામી. દીવાળી દિવસ થકી એ, સંઘ સકલ શુભ રીત; અમ કરી તેલાધરે, સુણજે થઈ એકચિત્ત,
૨૯ પર્યુષણનું ચિત્યવંદન, (૬) પાર્થ જિનેધર નેમિનાથ, સમુદ્રવિજય વિસ્તાર; સુણએ આદીશ્વર ચરિત્ર, વળી જિનના અંતર. ૧ ગૌતમાદિક વિરાવલી, શુદ્ધ સામાચારી; પર્વદિન ચોથે દિને, ભાખે ગણધારી. જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ, જિન ધર્મ દ્રઢ રીત; જિન પ્રતિમા જિન સારિખી, વંદુ સદા વિનીત. 3
૩૦ પર્યુષણ પર્વનું ચૈત્યવંદન, (૭) પર્વરાજ સંવત્સરી, દિન દિન પ્રતિ સેવા, શ્લેક બારસે કલ્પસૂત્ર, વીરનું નિસુણેવા.
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ પટ્ટધર બાર બેલે, ભાખ્યા ગુરૂ હીર; સંપ્રતિ શ્રી વિજયદાનસૂરિ, ગચ્છાગ્ર હીર. ૨ જિન શાસન શોભા કરૂ એ, પ્રીતિવિજય કહે શિષ્ય વિનય વિજય કહે વીરને, ચરણે નામું શિર. ૩
૩૧ શ્રી પર્યુષણ પર્વનું ચિત્યવંદન. (૮) નવ ચોમાસી તપ કર્યા, ત્રણ માસ દાય; દાય દોય અઢી માસી તેમ, દોઢ માસી હોય. બહેતર પાસખમણ કર્યા, માખમણ કર્યા બાર પડ દ્વિમાસી તપ આદર્યા, બાર અઠ્ઠમ તપ સાર. ૨
માસી એક તપ કર્યો; પંચ દિન ઊણા ષડુ માસ બર્સે ઓગણુશ છે ભલા, દીક્ષા દિન એક ખાસ. ભદ્રપ્રતિમા હોય ભલી, મહાભદ્ર દિન ચાર; દશ દિન સર્વતોભદ્રના, લાટ નિરધાર. વિણ પાણી તપ આદર્યો, પારણાદિક જાસ; દ્રવ્યાહારે પારણાં કર્યા, ત્રણ ગણપચાસ. છઘરથા એ પરે રહ્યા એ, સહ્યા પરિસહ ઘેર; શુકલધ્યાન અનલે કરી, બાન્ય કર્મ કઠેર. શુકલધ્યાન અંતે રહ્યા છે, પામ્યા કેવળજ્ઞાન; પદ્મવિ કહે પ્રણમતાં, લહીએ નિત્ય કલ્યાણ.
૩૨ શ્રી નવપદનું ચૈત્યવંદન. (૧) સકલ મંગલ પરમ કમલા, કેલી મંજુલ મંદિર, ભવ કટિ સંચિત પાપનાશન, નમો નવ પદ જયકર ૧
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખકરં; વર જ્ઞાનપદ ચારિત્ર તપ એ, નમો નવપદ જ્યકર. ૨ શ્રીપાલ રાજા શરીર સાજા, સેવતાં નવ પદ વર; જગમાંહી ગાજા કીતિમાજા, નમો નવપદ જયકરે. 3 શ્રી સિદ્ધચક્ર પસાય સંકટ, આપદા નાસે અર; વળી વિસ્તરે સુખ મનોવાંછિત, નમે નવપદ જયકરે. ૪ આંબિલ નવ દિન દેવ વંદન, ત્રણ ટંક નિરંતરં; બે વાર પડિકમણ પલેવણ, નમો નવપદ જ્યકરે. ૫ ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થકર; તિમ ગુણણું દોય હજાર ગણુએ, નમો નવપદ જયકરંદ એમ વિધિ સહિત મન વચન કાયા, વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. ૭ ગદ કષ્ટ ચરે શમે પરે, યક્ષ વિમલેશ્વર વાં; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ પાણી, વિજ્ય વિલસે સુખભર, ૮
33 શ્રી નવપદનું ચિત્યવંદન. (૨) શ્રીસિદ્ધચક્ર આરાધીએ, આ ચતર માસ; નવ દિન નવ આંબિલ કરી, કીજે ઓળી ખાસ. ૧ કેસર ચંદન ઘસી ઘણા, કસ્તુરી બરાસ, જુગતે જિનવર પૂજીએ, જિમ મયણને શ્રીપાલ. ૨ પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપો ત્રણ કાળ ને, ગુણણું દોય હજાર. ૩
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
૧
લાલ.
કષ્ટ થવું ઉંબરતણું જપતાં નવપદ ધ્યાન, શ્રી શ્રીપાળ નરિદ થયા, વા બમણે વાન. ૪ સાતસો કાઠિયા સુખ લહ્યા, પામ્યા જિન આવાસ; પુણ્ય મુકિત વધુ વર્યા, પામ્યા લીલ વિલાસ.
૩૪ ગણધરનું ચૈત્યવંદન (1) બિરૂદ ધરી સર્વજ્ઞનું, જિન પાસે આવે; મધુર વચને વીરજી, ગૌતમને બોલાવે. પંચ ભૂતમાંહે થકએ, ઉપજે વિણસે વેદ અરથ વિપરીતથી કહો, કિમ તે ભવથી તરસે. ૨ દાન દયા દમ તિહું પદે એ, જાણે તેહ છવ; જ્ઞાનવિમલ ધન આતમા, સુખ ચેતના સદૈવ. ૩
૩૫ ગણધરનું ચૈત્યવંદન. (૨) કર્મ તણે સંશય ધરી, જિનચરણે આવે. અગ્નિભૂતિ નામે કરી, તવ તે બોલાવે. એક સુખી એક દુખી, એક કિંકર ને સ્વામી, પુરૂષોત્તમ એકે કરી, કેમ શકિત પામી. કર્મ તણા પ્રભાવથી એક, સકલ જગત મંડાણ; જ્ઞાન વિમલથી જાણ, વેદારથ સુપ્રમાણુ.
૩૬ શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન, ૩૦ નમ પાર્શ્વનાથાય, વિશ્વચિન્તામણીયતે; હોં ધરણેક વૈરાટચા–પદ્માદેવી યુતાય તે.
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
જ
શાંતિ તુષ્ટિ મહા પુષ્ટિ-ધતિ કીલ વિધાયિને, ૩૦ હી દિડવ્યાલ વૈતાલ, સર્વાધિવ્યાધિનાશિને. ૨
જ્યા જિતાખ્યા વિજયા-ખાપરાજિતયાન્વિત દિશા પાલહેર્ય, વિદ્યાદેવીભિરન્વિત છે અસિઆઉસાય, નમસ્તત્ર વૈલોક્યનાથતામાં ચતુષષ્ટિ સુરેન્દ્રાસ્તે, ભાષને ચામરેઃ શ્રી શંખેશ્વરમંડન ! પાર્શ્વજિન પ્રણત કલ્પતરૂ ક૯૫ ચરય દુષ્ટ વાત, પૂજ્ય મે વાંછિત નાથ. ૫
૩૭ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ચિત્યવંદન. નમદેવનાગૅદ્ર મંદારમાલા, મરિંદ છટા ધૌતપાદારવિંદ પરાનંદસંદર્ભ લક્ષ્મીસનાર્થ,સુદેવચિંતામણિ પાર્શ્વનાથં.૧ તમરાશિ વિત્રાસને વાસરેશ, હસ્તકલેશલેશ શિયાં સંનિવેશ; ક્રમાલીને પદ્માવતી પ્રાણનાથં સ્તુવે દેવ ચિંતામણિ પાર્શ્વનાથ. ૨ નવ શ્રીનિવાસં નવદતુલ્ય,નતાનાં શિવણિદાને સલિલ; ત્રિલોકીશપૂયંત્રિલોકસ્યનાથે સ્તુ દેવચિંતામણી પાર્શ્વનાથં ૩ હતવ્યાધિ વૈતાલભૂતાદિ દોષ, કુતાશેષભવ્યાવલિ પુન્ય પોષક મુખશ્રી પરાભૂતદોષાધિનાથં, તુવે દેવ ચિંતામણિ પાર્શ્વનાથં ૪ નૃપસ્યાનસ્ય વંશેવતંસ, જનાનાં મનમાનસે રાજહંસં; પ્રભાવપ્રભાવાહિનીસિંધુનાથે તુવે દેવ ચિંતામણિપાર્શ્વનાથં ૫ કલી ભાવિનાં કલ્પવૃક્ષાપમાન જગત્પાલને સતત સાવધાન ચિર મેદપાટસ્થિત વિશ્વનાથં, તુવે દેવચિંતામણિપાર્શ્વનાથં.૬
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
ઇતિ નાગૅદ્રનરામરવંદિતપાદાંબુજપ્રવરતેજા દેવકુલપાટકઃ સ જયતિ ચિંતામણિપાર્થ:.
૩૮ દીવાલીનું ચૈત્યવંદન. (૧) મગધ દેશ પાવા પૂરી, પ્રભુ વીર પધાર્યા; સોલ પહાર દીએ દેશના, ભવિ જીવને તાર્યા, ભૂપ અઢારે ભાવે સુણે, અમૃત સી વાણી દેશના દીએ રચ/ એ, પરણ્યા શિવરાણી રાય ઉઠી દિવા કરે, અજવાલાને હેત; અમાવાસ્યા તે કહી, વલી દીવાળી કી. મિરૂ થકી આવ્યા ઇંદ્ર, હાથે લેઇ ટીવી, મેરઇયા દીન સફલ કરી, લોક કહે સવિ જીવી, કલ્યાણક જાણું કરી, દિવા તે કીજે; જાપ જપ જિનરાજને, પાતિક સવિ છીએ. બીજે દિન ગૌતમ સુણી, પામ્યા કેવલજ્ઞાન; બાર સહસ ગુણણું ગણો, ઘર હશે ક્રોડ કલ્યાણ. સુર નર કિન્નર સહુ મલી, ગૌતમને આપે; ભટ્ટારક પદવી દેઈ, સહુ સાખે થોપે. જુહાર ભટ્ટારક થકી, લોક કરે જુહાર; બેને ભાઈ જમાડીયા, નંદિવર્ધન સાર. ભાઈ બીજ તિહાં થકી, વીરતણે અધિકાર; જયવિજય ગુરૂ સંપઢા, મુજને દી મનોહાર.
૫
૮
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ દીવાળીનું ચૈત્યવંદન. (૨) ત્રીસ વરસ કેવલપણે વિચરી મહાવીર; પાવાપુરી પધારિયા, શ્રી જિન શાસન ધોર. હસ્તીપાલનૃપ રાયની, રજુક સભા મઝાર; ચરમ ચોમાસું ત્યાં રહ્યા, લહી અભિગ્રહ સાર. ૨ કાશી કોશલ દેશના, ઘણા રાય અઢાર; સ્વામી સુણી સહુ આવીયા, વંદણને નિરધાર. ૩ સેળ પહોર દીધી દેશના, જાણી લાભ અપાર; દીધી ભવિ હિત કારણે, પીધી તેહીજ પાર. દેવશર્મા બેધન ભણો, ગોયમ ગયા સુજાણ; કાર્તિક અમાવાસ્યા દિને, પ્રભુ પામ્યા નિર્વાણ ૫ ભાવ ઉદ્યોત ગયો હવે, કરે દ્રવ્ય ઉધોત; ઈમ કહી રાય સર્વે મલી, કીધી દીપક જયોત. ૬ દીવાલી તિહાંથી થઇ એ, જગમાંહે પ્રસિદ્ધ પદ્મ કહે આરાધતાં, લહીએ અવિચલ રિદ્ધ. ૭
૪૦ પાર્શ્વનાથનું ચૈત્યવંદન. પ્રણમામિ સદા પ્રભુ પાર્શ્વજિન, જિનનાયક દાયક સુખથન; ધનચારૂમનોહર દેહધરં, ધરણપતિ નિત્ય સેવક. ૧ કરૂણારસરંચિત ભવ્ય ફણી, ફણ સપ્ત સુશોભિત મૌલિમણિ, મણિ કંચનરૂપ ત્રિકટી ઘટ, ઘટિતાસુર કિન્નર પાર્થ તરં. ૨ તટિની પતિ ઘેષ ગંભીર સ્વર, સ્વારનાકર અશ્વસુસેન નરે;
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુકતહ
નરનારી નમસ્કૃત નિત્ય મુદ્દા, પદ્માવતી ગાવતી ગીત સદા. ૩ સહનેન્દ્રિય ગેાપ યથા કનડ, કમડાસુર વારણુ હઠ હેલિન કમ કૃતાંતખેલ, બલધામ ધુરંધર પંકજલ, ૪ જલજ ય પુત્ર પ્રમાનયન, નયનદિત ભવ્ય નરેશ મન; મનમન્મથનહીહ વિન્ડસન, સમતામય રત્નકર પરમ પ પરમા વિચાર સદા કુશલ, કુરૂ મે જિતનાથ અલ; લેની નિર્લિન નિલ નીલતનું, તનુતા પ્રભુ પાર્શ્વજિત સુધન. ૬ ધન ધાન્યકર કરૂણા પરમ, પરમામૃત સિદ્ધિ મહાસુખદ; સુખદાયક નાયક સતભવ, ભવભુત પ્રભુ પાŻજિન શિવદ, ૭ ૪૧ ૫ માત્માનું ચૈત્યવદન. (૧)
પરનૈશ્વર પરમાતમ, પાવન પરિમ‰; જય જગ્ગુરૂ દેવાધિદેવ, નયણે મે હિંદુ. અચલ અકલ વિકાર સાર, કરૂણા રસ સિંધુ; જગત જન આધાર એક, નિષ્કારણુ બધુ ગુણ અનંત પ્રભુ તાહરા એ, શ્રીમહી કન્યા ન જાય; રામ પ્રભુ જિત ધ્યાનથી, ચિદાનદ્દે સુખ થાય. ૪ર પરમાત્માનું ચૈત્યવંદન. (૨)
તુજ મૂતિને નિરખત્રા, મુજ નયણાં તરસે; તુજ ગુણ ગણને ભેાલવા, રસના મુજ હરખે, કાયા અતિ આનદ્ર મુજ, તુમ યુગપદ ક્રુસે; તેા સેવક તાર્યા વિના, કહેા કિમ હવે સરશે.
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
એમ જાણુને સાહિબા એ. નેક નજર મોહે જોય; જ્ઞાનવિમળ પ્રભુ (સુ)નજરથી, તે શું જે નવી હેય.
૪૩ પરમાત્માનું ચિત્યવદન () બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુખ દોહગ જાવે. આચારજ ગુણ છત્રીસ, પચવીશ ઉવજઝાય; સત્તાવીસ ગુણ સાધુનાં, જપતાં શિવ સુખ થાય. અષ્ટોત્તર શત ગુણ મળીએ, એમ સમરે નવકાર; ધીરવિમલ પંડિત તણ, નય પ્રણને નિત સાર.
૪૪ દેહેરે જવાના ફલ વિષે ચૈત્યવંદન. પ્રણમું શ્રી ગુરૂરાજ આજ, જિનમંદિર કેર; પુન્ય ભણી કરશું સફલ, જિન વચન ભલેરો. દેહેરે જાવા મન કરે, ચોથે તણું ફલ પાવે; જિનવર જુહારવા ઉઠતાં, છા પોતે આવે. જાવા માંડયું એટલે એ, અમ તણે ફલ જય; ડગલું ભરતા જિન ભણી, દશમ તણે ફલ હોય. જાઈયું જિનહર ભણી, મારગ ચાલતા હોવે દ્વાદશતણું, પુન્ય ભકત માલ તા. અર્ધ પંથ જિનવર ભણી, પરે ઉપવાસ; દીઠું સ્વામિતણું ભુવન, લહિએ એક માસ. જિનહર પાસે આવતાં એ, છમાસી ફલ સિદ્ધ
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યા જિનહર બારણે, વરાસત ફલ સિદ્ધ. સો વરસ ઉપવાસ પુન્ય, પ્રદક્ષિણા દેતાં સહસ વરસ ઉપવાસ પુન્ય. જિન નજરે જોતાં. ભાવે જિનહર જુહારીએ, ફલ હો અનંત, તેહથી લહીયે સો ગુણે, જે પૂજે ભગવત. ફલ ઘણે ફુલની માલ, પ્રભુ કઠે ઠવતા; પાર ન આવે ગીત નાદ, કેરા ફલ ભણતાં. જિન પૂછ પૂજા કરે એ સુર ધૂપ તણું ધ્યાન;
અક્ષત સાર તે અક્ષય સુખ, દિપે તનું રૂપ, નિર્મલ તન મન કરીએ, સુણતાં ઇમ જગીસ નાટિક ભાવના ભાવતાં, પામે પદવીજ સાર. જિનહર ભક્ત વલિ એ, પુન્ય પ્રકારો સુણી શ્રી ગુરૂ વયણ સાર, પુરવ ઋષિ ભાખે. ટાલવા આઠ કર્મને, જિનમંદિર જામ્યું; ભેટી ચરણ ભગવંતના, હવે નિમલ થાણ્યું. કીર્તિવિજય ઉવજઝાયને એ, વિનય કહે કર જોડ; સફલ હો મુજ વિનતિ, પ્રભુ સેવાના કોડ.
૫ શ્રી વર્ધમાન તપનું ચૈત્યવંદન. વમાન જિનપતિ નમી, વદ્ધમાન તપ નામ એલી આંબિલની કરૂં, વર્ધમાન પરિણામ.
૧૨
૧૩.
૧૪
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક એક દિન યાવત શત, ઓલી સંખ્યા થાય; કર્મ નિકાચિત તોડવા, વજ સમાન ગણાય. ચૌદ વર્ષ ત્રણ માસની એક સંખ્યા દિનની વીસ યથા વિધિ આરાધતાં, ધર્મ રત્ન પદ ઇશ.
કર વિભાગ બીજો. ક
- સ્તવનો.
૧ નેમનાથનું સ્તવન. (૧) તુજ દરિશન દીઠું, અમૃત મીઠું લાગે રે યાદવજી, ખિણ ખિણ મુજ તુજશું ધર્મ નેહા જાગેરે યાદવજી; તું દાતા ત્રાતા ભ્રાતા માતા તાતને યાદવજી. તુજ ગુણના મોટા જગમાં છે અવદારે યાદવજી, ૧ કાચ રેતી માટે સુરમણ છાંડે કુણરે યાદવજી, લઈ સાકર મૂકી કુણુ વળી ચુકી લુણરે યાદવજી; મુજ મન ન સુહાયે તુજ વિણ બીજે દેવરે યાદવજી, હું અહનિશી ચાહું તુજ પય પંકજ સેવ યાદવજી. ૨ સુરનંદન હૈ બાગ જ જિમ રહેવા સંગરે યાદવજી, છમ પંકજ ભૂંગા શંકર ગંગા રંગ રે યાદવજી; જીમ ચંદ્ર ચકોર મહા મેશ પ્રીતિ રે યાદવM. 3 મેં તુમને ધાર્યા વિસાયં નહિ જાયા રે યાદવજી, દિન રાતે ભાતે ધ્યાઉં તો સુખ થાય રે યાદવજી;
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિન કરૂણે આણે જે તુમ જાણે રાગ રે યાદવજી, દાખો એક વેશ ભવજલ કેરો ત્યાગ રે યાદવજી. ૪ દુઃખ ટાળી મીલીયો આ મુજ જગનાથ યાદવ, સમતા રસ ભરી ગુણગણ દરીયે શિવ સાથે રે યાદવજી; તુજ મુખડું દીઠે દુઃખ નીડે સુખ હાઈ રે યાદવજી, વાચક જશ બેલે નહિ તુજ તોલે કોઈ રે યાદવજી.
વૈરાગી રે લાગી રે યાદવજી. ૫ ૨ શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. (૨) પરમાતમ પૂરણ કલા, પૂરણ ગુણ હે પૂરણ જન આશ, પૂરણ દષ્ટિ નીહાળીએ; - ચિત્ત ધરીએ હે અમચી અરદાસ. પરમાર-૧
સર્વ દેશ ઘાતી સહુ, અઘાતી હો કરી ઘાતી દયાળ; વાસ કર્યો શિવમંદિરે,
મેહે વિસરી હો ભમતો જગજાળ–પરમાર ૨ જગતારક પદવી લહી,તાર્યા સહિ હો અપરાધી અપાર; તાત! કહો મોહે તારતાં,
કિમ કીનીહે ઈણ અવસર વાર–પરમા૦ ૩ મોહ મહામદ છાથી, હું છકી હો નહિ શુદ્ધિ લગાર; ઉચિત સહી છણે અવસરે,
સેવકની હ કરવી સંભાળ–પરમાત્ર ૪ મહ ગયે જે તારશો, તિણ વેલા હો કહો તુમ
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપગાર ? સુખ વેળા સજ્જન ણા,
દુઃખ વેળા હૈ। વિરલા સંસાર–પરમા॰ ૫ પણ તુમ દરિશન ચેગથી, થયા હ્રદયે હૈ। અનુભવ પ્રકાશ; અનુભવ અભ્યાસી કરે,
દુ:ખદાયી હૈ। સહુ કમ વિનાશ,–પરમા૦ ૬ કુ કલક નિવારીને, નિરૂપે હા રમે રમતારામ, લહત અપૂવ ભાવથી,
ઇણ રીતે હૈં। તુમ ૫૬ વિશ્રામ, પરમા૦ ૩ ત્રિકરણ યાગે વિનવું, સુખઢાયી હૈ। શિવાદેવીના નă; ચિદાનંદ મનમેં સદા,
તુમે આપે। હૈ। પ્રભુ ! નાણદેણુ-પરમા૦ ૮ ૩ નેમનાથ સ્વામીનું સ્તવન. (૩)
મે આજે દરશન પાયા, શ્રી તેમનાથ જિન રાયા; પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુળ આયા. કર્યાં કે ક્દ છેડાયા, બ્રહ્મચારી નામ ધરાયા, જેણે તેાડી જગતથી માયા, શ્રી નેમનાથ જિતરાયા॰ રૈવતગિર માંડણ રાય, કલ્યાણિક તીન સાહાયા; દીક્ષા ધ્રુવળ શિવરાયા, જગ તારક બીરૂદ ધરાયા; તુમ બેઠે ધ્યાન લગાયા, મેં આજે દરિશન પાયા. શ્રી ને ૨ અખ સુણે। ત્રિભાવન રાયા, મેં કર્યું કે વશ આયા;
હું ચતુતિ ભટકાયા, મેં દુઃખ અનતા પાયા;
For Private and Personal Use Only
૧
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ગણતી નહી ગણાયા. મેં આજે દરિશન પાયા. શ્રી ને ૩ મેં ગર્ભવાસમે આયા, ઉધે મસ્તક લટકાયા; આહાર અસ વિસ ભુકતાયા, એમ અશુભ કર્મ ફલ પાયા; ઇણ દુઃખસે નહી મુકાયા, મેં આજે શ્રી નેમ. ૪ નર ભાવ ચિંતામણિ પાયા, તબ ચાર ચાર મીલ આયા; મુજે ચૌટે મેં લુટ ખાયા, અબ સાર કરે જિન રાયા; કીસ કારણ ડેર લગાયા, મેં આજે દરિશન પાયા. શ્રી ને ૫ જેણે અંતરગત મિલાયા, પ્રભુ નેમ નિરંજન યાયા; દુખ સંઘના વિધન હટાયા, તે પરમાનંદ પદ પાયા; ફિર સંસારે નહી આયા, મેં આજે દરિશન પાયા, શ્રી ને ૬ મેં દૂર દેશસે આયા, પ્રભુ ચરણે શિશ નમાયા; મેં અરજ કરી સુખ દાયા, તે અવધારે મહારાયા; એમ વીર વિજયે ગુણ ગાયા; મેં આજેઠ શ્રી નેમ. ૭
૪ નેમનાથ ભગવાનનું સ્તવન. (૪) સુણો સહિયર મારી, જુઓ અટારી, આવે છે તેમજ શ્યામ. શીવાદેવીને નંદ છે વહાલો, સમુદ્ર વિજય છે તાત, કૃષ્ણ ગેરારીના બંધુ વખાણું. જાદવ કુળ મિઝાર રે.
સુણે સહિયર. ૧ અંગજ ફરકે જાણું બેની, અપશુકન મને થાય જરૂર વહાલો પાછો જ વળશે, નહિ ગ્રહે મમ હાથે રે; મને દુઃખ છે ભારી, કહું છું આ વારીસુણે સહિયર૦૨
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરશુ તે બેની એમને પરણુ, અવર પુરુષ ભાઈ બાપ; હાથ ના હે મારા કે તેમને, મસ્તકે મુકાવું હાથ રે, હું તા થાવું વ્રતધારી, બાળ કુમારી. સુણા॰ ૩
સંયમ ધારી રાજીલ નારી, ચાલ્યા છે ગઢ ગીરનાર; મારગે જાતા, મેહુલા વસ્યા, ભિંજાયા સતીનાં ચીરર્, ગયા શુક્ા માઝારી, મનમાં વિચારી. સુર્ણાક
ચીર સુકવે છે. રાજુલ નારી, નગ્નપણે તેની વાર; રહનેમિ મુનિ કાઉસગ્ગ ઉભા, રૂપે માથા તેણી વાર; સુણા ભાભી અમારી, થાએ ધરબારી; સુર્ણા સહિયર૦ ૫
વમેલા આહર !! ના છે, સુણાદિયરજી આ વાર; મુજને વસેલી જાણે! ચિરજી,શાને ખાવા છાત્રતાચારરે; હું તે સચમ સુખકારી, કૃષણ ટાળી; સુા સહિયર૦૬
રહુમ મુનિ રાજુલ મુનિને ઉપન્યું છે કેવળજ્ઞાન; ચરમ શરીરે મેક્ષે સિધાવ્યા, સિધ્યા આત્મ કાજ; વીરવિજય આવારી, અતિ સુખકારી; સુણે સહિયર૦૭ ૫ ચિંતામણિ પાર્શ્વનાથનું સ્તવન શ્રી ચિન્તામણિ પાર્શ્વજી, અરજ સુણા એક મેરીરે; માહરા મનના મને રથ પૂરજો,હું તે ભકિતન છે.હુ તેરીરે.શ્રો મારી ખિજમતમાં ખામી નહિ, તારે ખોટ ન કાંઈ ખજાનેરે; હવે દેવાની શી ઢીલ છે, કહેવું તે કહીએ છાનેરે. શ્રી ૨ તે ઉરલ સવી પૃથિવી કરી, ધન વરસી વરસી દાને ૐ;
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માહરી વેળા શુંએeત્રા, દિીઓ વાંછિતવાળો વાન રે. શ્રી૦૩ હું તે કેડન છોડું તાહરી, આપ્યા વિણ શિવ સુખસામીરે; મૂરખ તે ઓછે માનશે, ચિંતામણિ કરયલ પામી. શ્રીજ મત કહેશે તુજ કર્મો નથી, કર્મે છે તે તું પામ્યો રે; મુજ સરિખા ધામોટકા કહો તેણે કાંઈ તુજ પારેશ્રી૫ કોલ સ્વભાવ ભવિતવ્યતા, તે સઘળા તારા દાસે રે; મુખ્ય હેતુ તુ મોક્ષને, એ મુજને સખલ વિશ્વાસેરે. શ્રી ૦૬ અમે ભકતે મુકિતને ખેંચશું, જેમ લહને ચમક પાષાણેરે, તુમે હેજે હસીને દેખશે, કહેશો સેવક છે પરાણે રે.શ્રી ૭ ભકિત આરાધ્યા ફળ દીએ, ચિંતામણિ પણ પાષાણે રે; વળી અધિકે કાંઈ કહાવશે, એ ભદ્રક ભકિત જાણેરે. શ્રી ૮ બાળક તે જેમ તેમ બોલતો, કરે લાડ તાતની આગેરે; તે તેહશું વાંછિત પુર, બની આ સઘળું રાગેરે. શ્રી૯ માહરે બનનારૂં તે બન્યું જ છે, હું તે લોકને વાત શીખાવું, વાચક યશ કહે સાહિબા, એ ગીતે એ ગુણ ગાવું રે. શ્રી ૧૦
૬ શ્રી અભિનંદન જિન રતવન.
તમે જે જોજે રે, વાણીનો પ્રકાશ તુને જોજો રે, ઉઠે છે અખંડ ધ્વનિ જજને સંભળાય; નર તિરિ દેવ આપણી સહુ, ભાપાયે સમજાય. તુમેરુ ૧ તુમે દ્રાદિક દેખી કરીને, નય નિક્ષેપે જુત્તઃ ભંગ તણી રચના ધણી કાંઈ, જાપણે સહુ અભુત. તુમ ૦૨
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩.
તુમે ૩
પંચ સુધા ને ઇક્ષુ વાર, હારી જાયે સ; પાખડી જન સાંભળીને, મૂકી ઢીયે ગ, ગુણ પાંત્રીશે અલ કરી કાંઇ, અભિત દૈન જિનવાણુ; સંશય છેઢે મન તણા પ્રભુ, કેવળ જ્ઞાને જાણુ. તુમે૦ ૪ વાણી જે જન સાંભળે તે, જાણે દ્રવ્ય ને ભાવ; નિશ્ચયને વ્યવહાર જાણે, જાણે નિજ પર ભાવ, તુમે ૫ સાધ્ય સાધન ભેદ જાણું, જ્ઞાન ને આચાર; હૈય જ્ઞેય ઉપાદેય જાણે, તાતત્વ વિચાર. તુમે દ્ નરક વગ અપવર્ગ જાણે, થિર વ્યય તે ઉત્પાદ; રાગ દ્વેષ અનુબંધ જાણે, ઉત્સર્ગ ને અપવાદ તુમે ૭ નિજ સ્વરૂપને ઓળખીને, અવલ બે સ્વરૂપ; ચિદાનંદ ધન આતમા તે, થાયે નિજ ગુણ ભૂપ. તુમે॰ ૮ વાણીથી જિન ઉત્તમ કેરા, અવલએ પદ્મ પદ્મ; નિયમા તે પરભાવ તજીને, પામે શિત્રપુર સદ્મ, તુમે ૯ ૭ શ્રી વીરજિત સ્તવન.
હે વીર વ્હેલા આવે! રે, ગૌતમ કહી ખેલાવેા ૐ, દરશન વ્હેલા દીજીએ હોજી; પ્રભુ તું નિઃસ્નેહી, હું સસ્નેહી અજાણ. હું વીર૦૧ ગૌતમ ભણે જો નાથ તે, વિશ્વાસ આપી છેતર્યાં; પરગામ મુજને મેકલી, તું મુકિત રમણીને વર્યાં; હૈ પ્રભુજી તારા ગુપ્ત ભેદેાથી અજાણ. હે વીર૦ ૨
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
શિવ નગર થયું શું સાંકડું, કે હતી નહિ મુજ યોગ્યતા જે કહ્યું હોત મુજને, તો કોણ કોઈને રેકતા. હે પ્રભુજી હું શું મામત ભાગ, સુજાણ. હે વીર 3 મામ પ્રશ્નના ઉત્તર દઈ ગૌતમ કહી કેણ બોલાવશે; કાણું સાર કરશે સંઘની, શંકા બિચારી ક્યાં જશે; હે પુન્ય કથા કહી પાવન કરો મુજ કાન. હે વીર. ૪ જિન ભાણ અસ્ત થયાં, તિમિર મિથ્યાત્વ સઘલે જાગશે; કુમતિ કુશલ્ય જાગશે વલી, ચાર યુગલ વધી જશે; હે ત્રિગડે બેસી દેશના, દીયે જિનભાણ હે વીર૦ ૫ મુનિ ચોદ સહસ છે તાહરે, મારે તું એક છે; રડવડતો મને મૂકી ગયા, પ્રભુ કયાં તમારી ટેક છે; હે પ્રભુજી સ્વમાંતરમાં પણ અંતર ન ધર્યો સુજાણ. હે વીરરે ૬ પણ હું આજ્ઞાવાટ ચાલ્ય, ન મેલે કઈ અવસરે; હું રાગવશે રખડું નિરાગી, વીર શિવપુર સંચરે; હે વીર વીર કહું, વીર ન ધરે કાંઈ કાન. હે વીર. ૭ કોણ વીર ને કોણ ગૌતમ, નહિ કોઈ કોઈનું કદિએ એ રાગ ગ્રંથી છુટતાં, વળી જ્ઞાન ગૌતમને થતાં, હે સુરતરૂ મણી સમ ગૌતમ નામે નિધાન. હે વીર૦ ૮ કાર્તિક માસે અમાસ રાત્રે અષ્ટ દ્રવ્ય દીપક મળે; ભાવ દીપક જાત પગટે, લેકે દેવ દિવાળી કરે, તે વીરવિજયના, નરનારી ધરે ધ્યાન. હે વીર. ૯
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ શ્રી જિન સ્તવન, જિનરાજ ભજન કર પ્રાણી, તેરી ક્ષણભંગુર દગાની
જિનરાજ૦૧ ચંચલ કાયા, ચંચલ માયા, ગાફીલ ફોગટ જન્મ ગુમાયા જબ આયણા કાલકા નેતર, તબ સબ તજના માની; નિજ કર્મોને અનુસાર, એકલાજીવપરભવ ચાલે.જિન૨ રહેતી ઘરમેં માલ મિલક્ત, ચૌટા તક ઘરનારી; સ્વજનલોક રમશાન લગે, તબ દેહ ચેહ આધારી. જિન 3 શૌચ મુસાફર કે તુજ સંગી,દુનીયા ફાની સ્વાર્થ સુરંગી; આયુ ધટતી હે સમય સમય પર,ચેત હેતન માની. જિનવજી જિનવર જગમેં શિવસુખદાયા, સુરતરૂ સહે જીનકી છાયા; નેમિ લાવણ્ય દક્ષ કહત હે, ભજ ભવ જલધિસુકાની.
જિનરાજ પણ ૯ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન. શ્રી વાસુપૂજ્ય નરિદજી, નંદન ગુણ મણિ ધામ, વાસુપૂજ્ય જિન રાજીયેજી, અતિશય રત્ન નિધાન.
પ્રભુ ચિત્ત ધરીને, અવધારે મુજ વાત. ૧ દેષ સયલ મૂજ સાંસહોજી, સ્વામી કરી સુપસાયા તુમ ચરણે હું આવી , મહેર કરે મહારાય. પ્રત્ર ૨ કુમતિ કુસંગતિ સંગ્રહી જી, અવિધિ ને અસદાચાર; તે મુજને આવી મલ્યાજી, અનંત અનંતી વાર. પ્ર. ૩ જબ મેં તેમને નિરખીયાજી, તવ તે નાઠા દૂર;
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણ્ય પ્રગટે શુભ દશાજી, આયો તુમ હજુર. પ્ર. ૪ જ્ઞાન વિમલ પ્રભુ જાણુનેજી, શું કહેવું બહુ વાર; દાસ આશ પૂરણ કરો, આપ સમકિત સાર. પ્ર. ૫ ૧૦ શ્રી સીમંધર જિન સ્તવન.
શ્રી સીમંધર સાહિબા, સુણો સંપ્રતિ હોભરતક્ષેત્રની વાત કે, અરિહાદેવલીકો નહિ
કેને કહીયે હો મનના અવદાતકે. શ્રી૧ ઝીણું કહેતાં જુગતું નહિ, તુમ સોહે હો જગ કેવલનાણ કે, ભૂખ્યાં ભોજન માગતાં, આપે ઉલટ હો અવસરના જાણકે. શ્રી. ૨ કહે તુમે જુગતા નહિ, જુગતાને હો વલી તારે સાંઇ કે, યોગ્ય જનનું કહેવું કિડ્યું, ભાવહીનને
હો તારો ગ્રહી બાંહી કે. શ્રી. ૩ ડું હીઅવસરે આપીએ, ઘણાની હો પ્રભુ છે પછે વાત કે, પગલે પગલે પાર પામીયે,પછી લહીયેહોસઘળા અવદાકે શ્રી ૪ મિડું વહેલું તમે આપશો, બીજાને હોહું ન કરૂં સંગ કે શ્રી વીર વિમલ ગુરૂ શિષ્યને,
રાખી જે હો પ્રભુ અવિચલ રંગ કે. શ્રી. ૫ ૧૧ શ્રી પીસ્તાલીસ આગમનું સ્તવન. હાવિ તુમે વંદે રે, સૂરીશ્વર ગછરાયા–એ દેશી. ભવિ તુમે વદે રે, એ આગમ સુખકારી, પાપ નિકદારે, પ્રભુવાણી દિલ ધારી; શાસન નાયક વીર જિણેસર, આસન જે ઉપગારી;
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુમુખ ત્રિપદી પામી ગણધર, ગૌતમની બલિહારી; ભ૦ ૧ પ્રથમ અંગ શ્રી આચારાંગે, મુનિ આચાર વખા; સહસઅઢાર તે પદની સંખ્યા, ઠાણબમણા સહુ જાણે. ભ૦૨ સુયગડાંગડાણાગને સમવાયાંગ, પંચમો ભગવતિ અંગ લાખ બિહુને સહસઅઠયાસી, ૫૮ રૂડાં અતિ ચંગ. ભ૦ ૩ જ્ઞાતા ધર્મ કથા અંગ છઠું, કથા આઠ કોડ તે જાણે, પંચમ આરે દુષમકાલે, કથા ઓગણીસ વખાણે. ભ૦ ૪ ઉપાસક તે સાતમો જાણે, દશ શ્રાવક અધિકાર તે સાંભળતાં કુમતિબુઝયા, જિન પડિમા જયકાર. ભ. ૫ અંતગડ દશાંગને અનુત્તર ઉવાઈ પ્રશ્ન વ્યાકરણવખાણ શુભ અશુભ ફલ કર્મ વિપાક અંગ અગ્યાર પ્રમાણો. ભ૦ ૬ ઉવાઈ ઉપાંગને રાયપણ, જીવાભિગમ મન આણે પન્નવણા ને જંબુપન્નત્તિ, ચંદપન્નત્તિ એમ જાણે. ભ૦૭ સૂર્યપન્નત્તિનિરયાવલી તિમ, કપિયા કમ્પવૃત્તિક બાર ઉપાંગ એણે પરે બોલ્યા, પુફિયા પુવર્તિક ભ૦૮ ચઉસરણ પયત્નો પહેલે, આઉર પચ્ચખાણ તે બીજે; મહાપચ્ચખાણને ભત્તપરિજ્ઞા, તંડુલવિયાલિમનરીકે.ભ૦૯ ચંદાવિજયને ગણિવિજા તિમ, મરણ સમાધિ વખાણે; સંથારાપને નવમો, ગચ્છાચાર દસ જાણે. ભ૦ ૧૦ દશ વૈકાલિક ભૂલ સૂત્ર એ, આવશ્યક ઓઘનિયુકિત; ઉતરાધ્યયન તે જાણે, શ્રી વીર પ્રભુની ઉકિત ભ૦ ૧૧
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશીથ છેદ તે પહેલો જાણે બહતુકલ્પ વ્યવહાર પંચક૯પ ને જતકલ્પ તિમ, મહાનિશીથે મને હાર. ભ૦૧૨ નંદી અનુયોગ આગમ પીસ્તાલીસ, સંપ્રતિકાલે જાણો જિન ઉત્તમ પદ રૂપ નિહાલી, શિવલક્ષ્મી ઘર આણે. ભવિ તુમે વંદેરે એ આગમ સુખકારી. ૧૩
૧ર એકાદશીનું સ્તવન
( ચોપાઈની દેશી ) સમવસરણ બેડા ભગવંત, ધર્મ પ્રકાશે શ્રી અરિહંત બારે પર્ષદા બેઠી રૂડી, માગશર સુદી અગીયારસ વડી. ૧ મલ્લિનાથનાં કલ્યાણક તીન, જન્મ દીક્ષા ને કેવળજ્ઞાન, અર દીક્ષા લીધી રૂડી, માગશર સુદી અગીયારસ વડી. ૧ નમિને ઉપવું કેવલજ્ઞાન, પાંચ કલ્યાણક અતિ પ્રધાન
એ તિથિની મહિમા વડી. મા. ૩ પાંચ ભરત એરવત ઇમહીજ, પાંચ કલ્યાણકહુતિમહીજ
પચાસની સંખ્યા પરગડી. મા. ૪ અતીત અનામત ગણતાં એમ, દોઢસો કલ્યાણક થાય તેમ
કુણ તિથિ છે એ તિથિ જેવડી. માત્ર ૫ અનંતાવિશી ઉણપરે ગણે, લાભ અનંત ઉપવાસ તણે;
એ તિથિ સહુ શીર એ ખડી. મા. ૬ મૌનપણે રહ્યા શ્રી મલ્લિનાથ, એક દિવસ સંયમ વત સાથ,
મૌન તણું પરે વ્રત ઇમ વડી. મા. ૭
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
આઠ પોહોરી પાસા લીજીયે, ચોવિહાર વિધિનું છીછર્થે; પણ પ્રમાદ ન થ્રીજે ધડી. મા
વર્ષ ઈચ્ચાર કીજે ઉપવાસ, જાવજીત્ર પણ અધિક ઉલ્લાસ એ તિથિ મેક્ષ તણી પાવડી, મા૦ ૯ ઉજમણુ ખ્રીઅે શ્રીકાર, જ્ઞાનનાં ઉપગરણ ઇચ્યાર ઈગ્યા; કરા કાઉસગ્ગ ગુરૂ પાયે પડી. મા૦ ૧૦ દેહેર સ્નાત્ર પ્રીજે વલી, પેથી જો જે મન રળી; મુકિત પુરી કીજે ઢુકડી. મા૦ ૧૧ મૌન અગીયારસ મેઢુ પ, આરાધ્યાં સુખ લહીએ સ; વ્રત પચ્ચખાણ કરે। આખડી. મા૦ ૧૨ જેસલ સાલ ઇકયાસી સમે, કીધું સ્તવન સહુ મન ગમે; સમય સુદર કહે દાહડી. મા૦ ૧૩
૧૩ શ્રી વીશ સ્થાનકનુ રતવન,
૧
હારે મારે પ્રણમું સરસ્વતી માથું વચન વિલાસ; વીશરે તપ સ્થાનક મહિમા ગાઈશું રૅ લેલ; હારે મારે પ્રથમ અરિહંત પદ લેગસ ચાવીસ એ, બીજે રે સિદ્ધ સ્થાનક પન્નર ભાવશું રે લેલ, હાં- ત્રીજૈ પત્રયણનું ગણેા લેગસ સાત જો, ચાર્થરે આયરિયાણું છત્રીસના સહીં રે લા; ડૉ. ભૈરાણું પદ પાંચમે દસ લેગસ ઉદાર જો; છઠ્ઠું. ઉવજ્ઝાયાણુ પચવીસના સહી રે લાલ.
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ, સાતમે નમો લોએ સવ સાહુર્ણ સત્તાવીસ , આઠમે નમો નાણસ્સ પંચે ભાવશું રે લોલ, હાં નવમે દરિસણ સડસડ મનને ઉદાર છે, દશમે ન વિણસ દસ વખાણુંએ લેલ 3 હાં, અગિઆરમે નમે ચારિત્તરસ લેગસ સત્તર જે બારમે નમો બંભાસ નવ ગણે સહી રે લોલ, હાંકિરિયાણું પદ તેરમે વલી ગણે પચવીસ જે ચૌદમે નમે તવરસ બાર ગણો સહી રે લોલ. ૪ હાં. પંદરમે નમે ગાયમરસ અવીસ જે, નમો જિર્ણ ઉવીસ ગણશું સોલમેરે લેલ. હાં, સનરમે નામે ચારિત્તસ લોગસ્સ સિત્તેર જે, નાણસ્સનો પદ ગણશું એકાવન અઢારમે રે લોલ. ૫ હાં ઓગણીસમે નમે સુઅસ વીશ પીસ્તાલીસ જે, વીશમે નમો તિવ્યસ્સ વીસ વીસ ભાવશું રે લોલ, હાં, એ તપનો મહિમા ચારસેં ઉપર વીસ જે, પટમાસે એક એવી પૂરી કીજીએ રે લોલ. ૬ હાં એ તપ કરતાં વળી ગણાય હજાર જે, નવકારવાલી વીસે સ્થાનિક ભાવસું રે લોલ. હાંપ્રભાવના સંધ સ્વામી વચ્છલ સાર છે, ઊજમણાં વિધિ કીજીએ વિનય લિીરે લેલ. ૭ હાંતપનો મહિમા કા શ્રી વીર જિનરાય છે,
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસ્તારે ઈમ સંબંધ ગોયમ સ્વામીને રે લોલ, હાંએ તપ કરતાં વલી તીર્થકર પદ હોય છે, દેવ ગુરૂ ઈમ કાંતિ સ્તવન સોહામણો રે લોલ. ૮
૧૪ શ્રી મહાવીર સ્વામીનું હાલરીઉ. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે,
ગવે હાલે હાલો હાલરવાનાં ગીત; સેના રૂપાને ને વલી રત્ન જડીયું પારણું રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત.
હાલ હાલે હાલ હાલો મારા નદિને. જિન પાસ પ્રભુથી વરસ અઢીસે અંતરે,
હશે ચોવીશ તીર્થકર જિત પરમાણ; કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભલી,
સાચી સાચી હુઈ તે માટે અમૃત વાણ, તા. ૨ ચૌદે સ્વપ્ન હોવે ચકી કે જિનરાજ,
વીત્યા બારે ચકી નહિ હવે ચકી રાજ, જનજી પાસે પ્રભુના શ્રીકેશી ગણધાર,
તેહને વચને જાણ્યા ચોવીશમાં જિનરાજ મારી કૂખે આવ્યા તારણ તરણ ઝહાજ,
મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ; મારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ,
હું તો પુણ્ય પાતી ઈંદ્રાણી થઈ આજ, હા. ૩
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુજને દેહોલ ઉપ જે બેસું ગજ અંબાડીએ,
સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજના,
તે દિન સંભારૂને આનંદ અંગ ન માય. હા. ૪ કરતલ તલ લક્ષણ એક હજાર ને આડ છે,
તેહથી નિશ્ચય જાણ્યા જિનનર શ્રી જગદીશ નંદન જમણી જ લંછન સિંહ બિરાજતે,
મેં પહેલે સ્વને દીઠે વિશવાવીશ. હા, ૫ નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમે,
નંદન ભેજાઈઓના દેવર છે સુકમાલ હસશે ભેજાઈએ કહો દિયર મારા લાડકા,
હસશે રમશે ને વલી ચુંટી ખણશે ગાલ; હસશે રમશે ને વલી ડુંસા દેશે ગાલ. હા. ૬
નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલા પાંચસેં મામીના ભાણેજ છો;
નંદન મામલીયાના ભાણેજા સુમાલ; હસશે હાથે ઉછાલી કહીને નાહાના ભાણેજા,
આંખો આંખને વલી ટબધું કરશે ગાલ. હા, ૭. નંદન મામા મામી લાવશે ટોપી આંગલા,
રતને જડીયાં ઝાલર મોતી કસબી કોર; નીલાં પીલાંને વળી રાતાં સરવે જાતિનાં,
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેરાવશે મામી મારા નંદ કિશોર. હા. ૮ નંદન મામા મામી સુખડલી સહુ લાવશે,
નંદન ગજવે ભરશે લાડુ મોતીચૂર નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણા,
નંદન મામી કહેશે જે સુખ ભરપૂર. હા૮ નંદન નવલા ચેડા મામાની સાતે સતી,
મારી ભત્રીજી ને બેન તમારી નંદ; તે પણ ગુંજે ભરવા લાખણસાઈ લાવશે,
તુમને જોઈ જોઈ હોશે અધિકે પરમાનંદ. હા. ૧૦ રમવા કાજે લાવશે લાખ ટકાને ઘુઘરા,
વલી સુડા મેનાં પોપટ ને ગજરાજ; સારસ હંસ કેયલ તત્તર ને વલી મરજી,
મામી લાવશે રમવા નંદ તમારે કાજ. હા. ૧૧ છપ્પન કુમારી અમરી જલ કલશે નવરાવીયા,
નંદન તમને અમને કેલીથરની માંહે, ફૂલની વૃષ્ટિ કીધી જન એકને મંડલે,
બહુ ચિરંજીવી આશીષ દીધી તુમને ત્યાંહ, હા. ૧૨ તમને મેરૂ ગિરિ પર સુરપતિએ નવરાવીયા,
નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય; મુખડા ઉપર વારૂ કોટી કોટી ચંદ્રમા,
વલી તન પર વારૂ ગ્રહ ગણના સમુદાય. હા૧૩
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદન નવલા ભણવા નિશાલે પણ મૂકશું,
ગજ પર અંબાડી બેસાડી મહોટે સાજ, પસલી ભરશું શ્રીફલ ફેફલ નાગરવેલશું,
સુખડલી લેશું નિશાલીઆને કાજ. હા૦ ૧૪ નંદન નવલા હોટા થાશે ને પરણાવશું,
વહુ વર સરખી જોડી લાવશું રાજકુમાર; સરખા સરખી વેવાઈ વેવાણે પધરાવશું,
વર વછૂપાંખી લેશું જોઈ જોઈને દેદાર. હા ૧૫ પીઅર સાસર મારા બેહુ પક્ષ નંદન ઉજલા,
માહારી ને આવ્યા તાત નેતા નંદ; માહારે આંગણ વૃથા અમૃત દૂધે મેહુલા,
માહારે આંગણ ફલીયા સુરતરૂ સુખના કદ, હા૦ ૧૬ ઈણ પરે ગાયું માતા ત્રિશલા સુતનું પારણું,
જે કોઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ; બીલીમોરા નગરે વરણવ્યું વીરનું હાલરૂ જય જય મંગલ હો દીપવિજય કવિરાજ. હા, ૧e,
૧૬ શ્રી અષ્ટાપદજીનું સ્તવન.
(નીંદરડી વેરણ હુઈ રહી–એ દેશી.) શ્રી અષ્ટાપદ ઉપરે. જાણું અવસર હો આવ્યા આદિનાથ; ભાવે ચોસઠ ઇંદ્રશું, સમવસરણ હો મલ્યા મોટા સાથકે. શ્રી૧ વિનીતાપુરીથી આવિયે, બહુ સાથે હો વલી ભરત ભૂપાલ કેક
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાંદીહોયડા હેજનું, તાત મુરતીહોનિકે નયણે નિહાલકે શ્રી. ૨ લઈ લાખીણ ભામણા, કહે વણા હો મેરા નયણાં ધકે વિણ સાંકલવિણદોરડે બાંધી લીધું હો વહાલા તે મન્નકે શ્રી ૦૩ લધુ ભાઈએ લાડકી, તે તો તાતજી હો રાખ્યા હોયડા હજુશ્કે; દેશના સુણુ વાંકી વદે, ધન્ય જીવડા હો જે તર્યાભવપુર કે. શ્રી રાજ પૂછે પ્રેમે પુરીયો, આ ભરતે હો આગલ જગદીશકે; તીર્થકર કેતા હોશે, ભણે ઋષભજી હો અને પછી ત્રેવીસકે. શ્રી ૫ માઘની શામળી તેરસે, પ્રભુ પામ્યા હો પદ પરમાનંદકે શ્રી જાણું ભરતેશ્વર ભણે, સનેહા હો નાભિરાયાના નંદકે શ્રી ૦૬ મનમેહન દિન એટલા, મુજ સાથે હો રૂસણું નવિ લીધકે હેજ હિયાનો પર હરી. આજ ઉંડી હો અબોલડા લીધેકે શ્રી. ૭ વિણ વાં કે કોઈ વિસારિયા, તેં તોડયા હો પ્રભુ પ્રેમના ત્રાગકે; ઇંદ્ર ભરતને બુઝવ્યા, દસ મ દીયે હો એજિન વીતરાગકે.શ્રી ૮ શોક મૂકી ભરતસરૂ, વાધિકને હો વલી દીધ આદેશકે; શૂભ કરે જિન થાનકે, સંસ્કાર્યા હો તાતજી રિસહેશક, શ્રી ૯ વલી બંધવ બીજા સાધુના, તિહાં કીધા હો ત્રણ શુભ અનુપકે; ઉંચો સ્ફટિકને ફુટડે, દેખી ડુંગર હો હરખ્યા ભલે ભૂપકે, શ્રી૦૧૦ રતન કનક શુભ ટુકડે, કરો કંચન હો પ્રાસાદ ઉcગકે, ચોવારો ચુપ કરી. એક જય હો માનરંગકે. શ્રી ૧૧ સિંહ નિષિદ્યા નામને, ચોરાસી હો મંડપ પ્રાસાદ Rણ કેશ ઉ ચેકનકને, વજ કલશે હો કરે મેરૂસુવાદક.શ્રી. ૧૨ વાન પ્રમાણે લંછને, જિન સરખી હો તીહાં પ્રતિમા કીધ;
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેય ચાર આઠ દસ ભણી,
ઋષભાદિક હો પૂજે પરસિદ્ધકે શ્રી. ૧૩ કંચન મJ કમલે ઠવિ પ્રતિમાની હો આણી નાસિકા, જો કે દેવ વંદે રંગ મંડપ, નીલા તોરણ હો કરી કેરણી કડકે. શ્રી૧૪ બંધવ બેન માતા તણી, મેટી મૂરતી હૈ મણી રતને ભરાયેકે, મરૂ દેવા ભયલ ચઢી, સેવા કરતી હો નિજ મુરતિની પાય છે. શ્રી. ૧૫ પડિહારજ છત્ર ચામરા, જક્ષાદિક હે કીધાં અનિમેષકે ગોમુખ ચતુર ચકેસરી,
ગટ વાડી હે કુંડ વાવ્ય વિશેષ કે. શ્રી. ૧૬ પ્રતિષ્ઠા પ્રતિમા તણી, કરાવે છેરાજા મુનિવર હાથકે પૂજા સ્નાત્ર પ્રભાવના,
સંગ ભક્તિ હો ખરચી ખરી આથકે. શ્રી. ૧૭ પડતે આરે પાપીયા, મત પાડે છે કોઈ વિરૂઇ વાટકે એક એક જયણ આંતરે,
ઇમ ચિંતવી હે કરે પાવડિયાં આઠ કે. શ્રી. ૧૮ દેવ પ્રભાવે એ દેહરાંરહેશે અવિચલ હો છ આરાની સીમકે, વાંદે આપ લબ્ધિ બલે,
નર તેણે ભવો ભવસાગર ખીમકે. શ્રી. ૧૯ કૈલાસગિરિના રાજીઆ, દીઓદરિસણ કાંઈ મકર ઢીલક, અરથી હોયે ઉતાવલા,
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•
મત રાખેા હૈ। અમશું અડખીăકે, શ્રી ૨૦ સન માન્યાને મેલવે, આવા સ્થાનેહો કાઈ ન મલે મિત્રકે અંતરજામી મીઢ્યા પછી,
ક્રિસ ચાલે હો રંગ લાગ્યા મહેં. શ્રી ૧૧ ઋષભજી સિદ્ધિ વધુ વર્યા, ચાંદલિયા હૈ। તે દેઉલ દેખાડકે; ભલે ભાવે વાંઢી કરી,
માગું મુકિતના હૈ। મુજ ખાર ધાકે, શ્રી ૨૨ અષ્ટાપદની જાતરા, ફલ પામે હૈ। ભાવે ભણે ભાસં; શ્રી ભાવિજય ઉવઝાયના,
શ્રી ૨૬
ભાણ ભાખે હૈ। કલે સધળી શંક. ૧૬ નાશકમાં શ્રી ધર્મ નાથજીનુ સ્તવન, ધર્મ જિનેશ્વર તુજ મુજ આંતરૂ, કિમ ભાંજે ભગવત; મંત્ર મંડપમાંરે નાટક નાચતાં, હવે મુજ લિયારે સત ધમ જિનેશ્વર તુજ મુજ આંત—એ આંકણી. માહ નૃપતિનારે જોર થકી ભમ્યા, મિયે! કાલ અનંત; રાખ્ત રૂ૫ રસ ગંધકને સ્પર્શથી, વિષયે રહ્યો ભ્રમત. ધમ ૨ કામ કટકનીરે સહી બહુ વેદના, કહેતાં નાઘેરે પાર રાગ દ્વેષ પરિણતિ અતિ આકરી,તેણે કર્યા દુ:ખ અપાર.ધર્મકું જે દુઃખ સહ્યારે નરક નિગેાદનાં, તે જાણે અરિહંત; તિર્યંચ ગતિમાંરે . જે પરવશપણે, સદ્યાં દુઃખ અને ત, ધમ ૦ ૪ દેવગતિમાંરે વિષયની લાગે, સેન્યા પરવશ કામ;
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય ગતિમાં ધર્મ કર્યો નહી, દુઃખ લહ્યું ઠામ ઠામ.ધર્મ૦૫ હવે તુજ દર્શન સ્પર્શન નથી, જીમ હાય કનક પાષણ તિમ મુજ આતમ સ્વામી યોગથી, પામશે પદનિરવાણ, ધર્મ ૬ નાશક નગર દક્ષિણ દેશમાં, દેખે તુજ દેદાર; કમલ વિજય કહે તુજ દર્શનથી, પામે ભવનરે પારધર્મ ૦૭ ૧૩ ભરૂચમાં રૂષભદેવજીનું સ્તવન.
(દેશી લલનાની. ) આદિ જિન અવધારી લલના, લાલ હો મહેર કરી મહેરબાન, એ પ્રભુ સેવારે લલના; ભગુપુર નગરે શોભતા લલના, લાલ હો કરીયે એક ચિત્ત ધ્યાન.
એ પ્રભુ સેવો લલના. ૧ નાભીરાય કુલ ચાંદલ લલના, લાલ હો મરૂદેવી ભાત મલ્હાર; એ પ્રભુ સેવારે લલના, ભરત ભૂપે કર્યો કે વળી લલના. લાલ હો આરિસા ભુવન મોજાર,
એ પ્રભુ સેરે લલના. ૨ ' બાહુબલિને કહ્યું લલના, લાલ હો સનમુખ કેવલ નાણ, એ પ્રભુ સેવારે લલના જુદ્ધકરતાં વારિયા લલના, લાલ હે પુત્ર અઠાણું સુજાણ,
એ પ્રભુ સેવારે લલના. ૩ બ્રાહ્મી સુંદરી ઉદ્ભરી લલના, લાલ હો પુંડરિક કારજ કીધ એ પ્રભુ સેલોરે લલના; એક આઠ પરિ.
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ વારશું લલના, લાલ હો અષ્ટાપદ ગિરિ સિદ્ધ
" એ પ્રભુ સેવારે લલના. ૪ એમ અનેક તું તારિયા લલના, લાલ હો પિતાને પરિવાર, એ પ્રભુ સેવો લલના સાર કરી હવે માહરી લલના, લાલ હો જાણી પર ઉપગાર,
એ પ્રભુ સેવારે લલના. ૫ ઉપગારી અરિહંતજી લલના, લાલ હો રાગ રહિત ભગવાન, એ પ્રભુ સેવારે લલના, મારા તારા મત કરો લલના, લાલ હો કરિયે આપ સમાન,
એ પ્રભુ સેવારે લલના. ૬ બાળક બુદ્ધિથી વિનવું લલના, લાલ હ ખમજો મુજ અપરાધ, એ પ્રભુ સેવારે લલના; મુક્તિ વિજય પદ પામવા લલના, લાલ હો કમલને કરો નિરાબાધ;
એ પ્રભુ સેરે લલના. ૭ ૧૮ શ્રી શાંતિનાથ સ્તવન. (હારે મારે ઠામ ધર્મના સાડી પચવીસ દેશ જે-એ દેશી) હાંરે મારે શાંતિ નિણંદશું લાગ્યા અવિહડ રંગ જે, ભંગ ન પાડશે ભક્તિમાં કોઈ જાતને રે લોલ; હિરે મારે નામ જપંતા ઉછલે હરખ તરંગ, રંગ વૃો ઘણે સુખકારી ભલી ભાતને રે લોલ, ૧ હરિ મારે સ્થાપના દેખી અનુભવ પ્રભુનો થાય છે,
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમવસરણની રચના સઘળી સાંભરે રે લોલ; હાંરે મારે ભાવ અવરથી ભાવતાં પાતિક જાય છે, પ્રતિહાર્યની શોભા કહું હવે ભલી પરે રે લોલ. ૨ હારે માં વૃક્ષ અશોકે સુર પુષ્પ વૃષ્ટિ ઘણું હોય છે, દીવ્ય વનિ સુર ચામર વિ જાયે ઘણાં રે લોલ; હાંરે મારે આસન ને ભામંડલ પૂઠે જાય છે, દુંદુભી દેવને છત્રતણું કાંઈ નહી મણ રે લોલ. ૩ હારે મારે જઘન્ય થકી પણ ક્રોડ દેવ કરે સેવ જે, કનક કમલ નવ ઉપરે પ્રભુ પગલાં ઠલે રે લોલ; હારે મારે ભક્તિ ભાવથી પામે શાશ્વત મેવ જે, ભાવ અવસ્થા વર્ણવી કહ્યું હવે રે લોલ. ૪ હાંરે મારે માતા અચિરા વિશ્વસેન મહારાય છે, હરતીનાપુર નગર નિવાસી જાણીએ રે લોલ, હારે મારે મૃગલંછન પ્રભુ લાખ વર્ષનું આય જે, ચાલીસ ધનુષનું દેહમાન વખાણીએ રે લોલ. ૫ હરે મારે સમચઉસ સંસ્થાને શોભિત કાય છે ચોવીશ અતિશય પાંત્રીશ વળી ગુણે ભર્યા રે લોલ, હાંરે મારે દોષ અઢાર રહિત શિવપુરના સાથ છે, આશ્રય કરતાં ભવિજન ભવસાયર તરે રે લોલ, હારે ભારે સૂત્ર ઠાણાંગે કહ્યા નિક્ષેપા ચાર છે મૂઢમતિ નવિ માને શું કરવું તિસે રે લેવી
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હોર મારે વિજયમુક્તિ ગુરૂ ચરણ કમલ આધાર છે, સૂત્ર ઉવેખી નવ દંડકમાં તે જશે રે લોલ. ૭ - ૧૯ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન.
દરિસણ આવ્યા દરિસણ આવ્યા હો દેવા નંદા બ્રાહ્મણુજી સાથે લીધે પિતાને કંથ, એક રથ બેસી રે હો દંપતિ દેય સંચર્યાજી, વંદણ આવ્યા તિહાં શ્રી ભગવિત; દરિસણ આપ્યાર હો દેવાનંદા બ્રાહ્મણીજી. ૧
ઘરેણુ તે પહેર્યારે અહિ જડાવના, શોભે શોભે અપસરા મહાર; રૂમ બુમ કરતીરે હે હિંડે પ્રેમશું રે, અઢાર દેશના દાસી છે. સાથે. દરિસણ)
અતિશય દેખીરે હે હેઠાં ઉતર્યાજી, પાળા થઈને આવ્યા પ્રભુજીની પાસ; પંચ અભિગમ હો દંપતિ દોય સંચર્યાજી; સેવા તે કીધી મનને ઉલ્લાસ. દરિ૦
ઉભાં તે થઈને હો જુવે સુંદરી, નયન કમલ કિહાં નવ જાય; તન મન ઉલ્લાસરે હો દેવાનંદા બ્રાહ્મણ, નજર તે ખેંચી પાછી નવ જાય. દરિસણ)
પ્રભુજીને દેખીરે હો પાનો આવાજી, પ્રફુલ્લિત દેહડી ને અંગ ન માં, કશ તે તૂટી હો કંચુકી તણજી, બલૈયા તે બાહ્યોમાં નવિ સમાય, દરિ૦
ગાયમ પૂછે હો શ્રી ભગવંતનેજી, આ નંદા કેમ જુવે છે મેંસા મેંસ, દેહડી ફુલીનેરે હો પાને આવી ;
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩
આટલી નારીમાં દ્વીસે છે એક. રિ
ભગવત ભાખેરે સુણા ગેાયમાજી, આ ના છે મેરી માય; દેહડી ફુલીનેરે હો પાનેા આવીયેાજી, માય બેટાનુ હેત જણાય.
વાણી સુણીનેર હો હરખ્યા ગાયમા”, હરપ્પા સર્વ સભાના લેાક, જ્ઞાન વિમલ કહે ધન ધન એહુ સતીજી, ક્રમ ખપાવી ગયાં ક્રોય મેાક્ષ.
૨૦ શ્રી પાર્જિન સ્તવન
મેરા, ૨
જાણ
મારા. ૩
પુરૂષાદાની પાજી, પાવન પરમ કૃપાલ; જગજીવન જગ વાલહોરે, શરણાંગતે પ્રતિપાલ. મારા. ૧ કમઠ હઠી મ ભજનારે, રજના જગત્રયાધાર; મંગલવેલ વધારારે, જીમ પુખ્મલ જલધાર, ત્રિભુવન તિલક સમે વડુરે, દીપે તું જગભાણ; જાદવ જરા નિવારણારે, ભાવ મનારથ મારો રે સ્વામિ ભાવ મને જલન જલતે ઉગારીએરે, નાગ તે નાગકુમાર; ઇંદ્ર તણી પરે સ્થાપીઆરે, એ તારા ઉપકાર. શંખેશ્વરા એ તારા ઉપકાર, ભટેવાજી એ તારા ઉપકાર; શામલીયાજી એ તારા॰ પંચાસરાજી એ તારા પ્રભુપદ પૂજે પ્રેમશું, તેના પાતિક દૂર પલાય; અષ્ટ મહ! સિંહ્ન સપઝેર, નામે નવિધિ થાય.
O
૫
શંખેશ્વરા નામે નવ॰ ૬
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુર નર દાનવ વિમાનમાંરે, તાહરી તાહરી સેવ; જ્ઞાનવિમલ કહે જગતમાંરે, તુંહી દેવનકે દેવ; શંખેશ્વરા તુહી દેવનડે દેવ, ભટેવાજીતુહી દેવનેકે દેવ.૭ - ૨૧ શ્રી શાંતિનાથનું સ્તવન, શાંતિ જિનેસર સાહિબારે, શાંતિ તણે દાતાર સલુણ; અંતરજામી છે માહરારે, આતમના આધાર. સ. શ૦૧ ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મલવાને કાજ, સત્ર નયણ ચાહે પ્રભુ નિરખવારે, દ્યો દરિશણ મહારાજ. સશ૦૨ પલક ન વિસરો મન થકીરે, જેમ મોર મન મેહ, સટ એક પખો કેમ રાખીયે રે, રાજ કપટને નેહ. સશાં ૩ નેહ નજરે નિહાલત, વાધે બમણે વાન, સત્ર અખૂટ ખજાને પ્રભુ તાહરે,
દિવંછિત દાન સશ૦૪ આશ કરે જે કોઈ આપણુંરે, નહી મૂકીએ નીરાશ, સ) સેવક જાણી તે આપણે રે દીજિયે તાસ દિલાસ. સ. શાં૫ દાયકને દેતાં થકાં રે, ક્ષણ નવિ લાગે વાર, સટ કાજ સરે નિજ દાસનાંરે, એ મહોટે ઉપગાર. સ. શ૦૬ એવું જાણીને જગધણી, દિલ માંહી ધજો પ્યાર, સવ રૂપવિજય કવિ રાયનોરે, મોહન જય જયકાર. સ. શાંe૭
૨૨ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન નારે પ્રભુ નહિ માનું નહિમાનું અવરની આણ, નારે પ્રભુ
મહારે તાહારૂં વચન પ્રમાણે નારે પ્રભુ
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિ હિરાદિક દેવ અનેરા, તે દીઠા જગ માંયરે; ભામિની ભ્રમર ભ્રકુટીયે ભૂલ્યા, તે મુજને સુહાય, નારે પ્ર૦૧ કેઇક રાગીને કઈક કેપી, કેઈક લેભી દેવરે; કંઈક મદ માયાના ભરિયા, કેમ કરીએ તસ સેવ. નારે પ્ર.૨ મુદ્રા પણ તેમાં નવિ દીસે, પ્રભુતુજ માંહેલી તિલ માત્ર રે; તે દેખી દીલડું નવિ રીઝે, શી કરવી તેની વાતરે.નારે...૦૩ તે ગતિ / મતિ તુ મુજ પ્રીતમ, જીવ જીવન આધારરે; રાત દીવસ સ્વનાંતર માંહી,તું માહારે નિરધારરે. નારે ઝ૦૪ અવગુણ સહુ ઉવેખીને પ્રભુ, સેવક કરીને નિહાલરે; જગબંધવ એવિનતિ મોરી, મારા સર્વિદુઃખ દૂરે ટાલ નારે પ્ર૦૫ ચોવીશમાં પ્રભુ ત્રિભુવન સ્વામી, સિદ્ધારથના નંદર, ત્રિસલાજીનાહાનડીઆ પ્રભુ, તુમદીઠે અતિ આણંદનારે પ્રદ સુમતિવિજય કવિરાયનેરે, રામવિજય કર. જેડરે; ઉપગારી અરિહંતજી, માહરા ભવભવનાબંધન છેડનારે પ્ર૦૭
૨૩ શ્રી નવપદનું સ્તવન. નર નારીરે, ભમતાં ભવ ભર દરીએ, નવપદનું ધ્યાન સદા ધરીએ સુખકારી રે તો શિવસુંદરી વરીએ, નવપદનું ધ્યાન સદા ધરીએ.
પહેલે પદ શ્રી અરિહંતરે, કરી અષ્ટ રિપનો અંતરે થયા શિવ રમણના કંતરે, પદ બીજને સિદ્ધ ભજી દુઃખ હરીએ નવપદનું ધ્યાન સદા ધરીએ૦સુખકારી રે,
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો શિવસુંદરી વરીએ, નવપદનું ધ્યાન આચાર્ય નમું પદ ત્રીજરે, ચોથે પદ પાઠક લીરે; પ્રીતેથી પય પ્રણમીર,
પદ પાંચમેરે મુનિ મહારાજ ઉચરીએ. નવા ૩ છઠે પદ દર્શન જાણું રે, જ્ઞાન ગુણ મુખ્ય વખાણું રે; આ જગમાં ખરૂં નાણું રે,
બહુ ખરે તોએ ન ખુટે જરીએ. નવ૦ ૪ ચારિત્ર પદ નમું આઠમે, નવમેં તપ કરો બહુ કાઠે રે; દુ:ખ દારિદ્ર જેહુથી નાસેરે,
જિનવરની પારથી પૂજા કરીએ. નવરા પ નવ દિન શીયલ વ્રત પાળેર, પડિકમણું કરી દુઃખ ટાળે; જેમ ચંપાપતિ શ્રીપાલરે,
મનમાંહીરે શંકા ન રાખે જરીએ. નવા ૬ ઓગસ અઠાવન વર્ષે, પિષ માસ પુનમ તિથિ ફરશેરે; ભાવે ગાવે તે ભાવ નવિ ફરસેરે, નિર્ભયથી ધર્મ કહે ભવ તરીએ. નવર છે
ર૪ સિદ્ધચક્રજીનું સ્તવન. નવપદ ધરો ધ્યાન, ભવિ તુમે નવપદ ધર ધ્યાન; એ નવપદનું ધ્યાન કરતા, પામે છત્ર વિશ્રામ. ભવિ. ૧ અરિહંતસિદ્ધ આચારજ પાઠક, સાધુ સકલ ગુણ ખાણભ૦ ૨ દર્શન જ્ઞાનચારિત્રએ ઉત્તમ, તપ તપ કરી બહુ માન, ભ૦૩
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસો ચેત્રની સુદી સાતમથી, પુનમ લગે પરિમાણ, ભ૦ ૪ એમ એકાશી આંબલ કીજે, વરસ સાડાચારનું માન. ભ૦૫ પડિક્યણાં દય ટંકનાં કીજે, પડિલેહણ બે વાર. ભ૦ ૬ દેવ વંદન ત્રણ ટકનાં કીજે, દેવ પૂજે ત્રણ કાલ. ભ૦ ૭ બાર આઠ છત્રીશ પચીસને, સતાવીસ સડસઠ સાર. ભ. ૮ એકાવન સીત્તેર પચાસ, કાઉસગ્ગ કરો સાવધાન, ભ૯ એક એક પદનું ગુણણું ગણુએ દાય હજાર. ભ૦ ૧૦ એણે વિધે છે એ તપ આરાધે, તે પામે ભવને પાર, ભ૦ ૧૧ કર જોડી સેવક ગુણ ગાવે, મોહન ગુણ મણીમાલ. ભ૦ ૧૨ તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણું દુઃખ વાર ભ૦૧૩
૨૫ પદ્મપ્રભુનું સ્તવન. પદ્મ પ્રભુ પ્રાણ સે પ્યારા, છેડા કર્મની ધારા. કરમ કુંદ તોડવા ધારી, પ્રભુજી છે અર્જ હમારી, પદ્મ પ્રભુ પ્રાણ સે પ્યારા, છેડાવો કર્મની ધારા. ૧ લધુ વય એક છે જીહાં, મુક્તિમાં વાસ તુમે કીયા; ન જાણી પીડ તે મોરી, પ્રભુ અબ ખેંચ લે દેરી. પદ્મટ ૨ વિષ્ય સુખ માની મનમેં, ગે સબ કાલ ગફલતમેં નરક દુખ વેદના ભારી, નીકલવા ના રહી બારી. પદ્મ ૩ પરવશ દીનતા કીની, પાપછી પિઠ શિર લીની; ભકિત નહી જાણી તુમ કેરી, રહ્યો હું નિશદિન દુઃખ ઘેરી. ૫૦૪ ઈણ વિધ વિનતિ મોરી, કરું દેય કર જોડી; આતમ આનંદ મુજ દેજે, વીરનું કાજ સબ કીજે. પ૦૫
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ શ્રીવીપ્રભુનું દીવાલનું સ્તવન. ભારગ દેશક મોક્ષનેરે, કેવલ જ્ઞાન નિધાન; ભાવ દયા સાગર પ્રભુરે, પર ઉપગારી પ્રધાનેરે. વીર પ્રભુ સિદ્ધ થયા, સંઘ સકલ આધારો. હવે ઇણ ભારતમાં, કોણ કરશે ઉપગારોરે. વર૦ ૨ નાથ વિહૂણું સૈન્ય ક્યુંરે, વીર વિહારે સંઘ, સાધે કોણ આધારથી, પરમાનંદ અભંગેરે. વીર૦ ૩ ભાત વિહુ બાલ જ્યુરે, અરહો પરહો અથડાય વીર વિહુણા જીવડા, આકુલ વ્યાકુલ થાય. વિર૦ ૪ સંશય છેદક વરનોરે, વિરહ તે કેમ ખમાય; જે દીઠે સુખ ઉપજે, તે વિણ કેમ રહેવાયરે વીર. ૫ નિર્ધામક ભવ સમુદ્રનો રે, ભવ અડવી સત્યવાહ, તે પરમેશ્વર વિણ મલેરે, કેમ વાધે ઉત્સાહરે. વીર. ૬ વીર થકાં પણ શ્રત તણે, હતો પરમ આધાર; હવે ઈલાં શ્રત આધાર છે, અહો જિનમુદ્રા સારરે. વી. ૭ ત્રણ કાલે સવિ જીવનેરે, આગમથી આણંદ સેવો થવો ભવિ જનારે, જિન પડિયા સુખકંદરે. વીર૦ ૮ ગણધર આચાર્ય મુનિ, સહુને એણી પરે સિદ્ધ ભવ ભવ આગમ સંગથી, દેવચંદ્ર પદ લીધરે. વીર૦ ૯
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. (વિહરમાન ભગવાન સુણો મુજ વિનતિ-એ દેશી) વાસુપૂજય જિનરાજ સુણો મુજ વિનતિ, જગતારક જિનરાજ તમે ત્રિભુવનપતિ ચંચલ ચિત્ત થકી હું ભમી ભવ ભવે, નિજ વિતકની વાત કહું સ્વામી હ. ૧ હું સ્વભાવને છેડી રમે પરભાવમાં, નિધિ સમીપ હતું પણ ના દાવમાં થિરતાના પરિણામ જે થાય તે દેખીએ, તે વિના નિધિ રતનને પામી ઉવેખીએ. ૨ લેમ અને વિક્ષોભ જે કુરચક દ્રવ્ય કહ્યા, તેણે કરી જ્ઞાન ઉધને નાશ તે મેં લ; તે અસ્થિરપણાથી હું આપદા પામીઓ, અબ તુમ દર્શન દેખી સર્વ દુઃખ વામીએ. ૩ વાસવ વંદિત વાસુપૂજ્ય ચંપાપુરી, વસુપુજ્ય કુલ ચંદ્રમા માતા જ્યાં સુરી; સિતેર ધનુષ પ્રમાણ તે કાયા જાણીએ, લાખ બોંતેર વર્ષનું આયુષ્ય વખાણુએ. ૪ મહિષ લંછન જિનરાજ અનંત ગુણે ભર્યા, અશ્વનિ કુંભ રાશિથી રાક્ષસ ગણ વર્યા; મૌનપણે એક વર્ષ પ્રભુ તપસ્યા કરે,
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાડલ વૃક્ષની હેઠલ જ્ઞાન કેવલ વરે, ૫ વિચર્યા દેશ વિદેશ ભાવિકને તારતા, જિન ગામિની વાણું પ્રભુ વિસ્તારતા; ૧ટ શત સાથે મોક્ષ વધુ વરવા ગયા, વિજય મુકિત વર પામી કમલનાં કારજ થયા. ૬
૨૮ દીવાળીનું સ્તવન. ( સાંભલરે મારી સજની બેની, રજની કિહાં રહી
આવ્યાજીરે –એ દેશી.) સુર સુખ ભોગવી ત્રિશલા ફખે, રહીને જન્મ લહીનેજીરે; અનુક્રમે લલના સંગ છેડી, વિચર્ચા દિક્ષા ગ્રહીને, પ્રગટી દીવાલી રે, પામ્યા કેવલજ્ઞાન કર્મ પ્રજાલીજીરે. ૧ એ આંકણી. ચાર નિકાયના દેવ મલીને, સમવસરણ કરે સારો રે; તિહાં સિંહાસને બેસી પ્રભુજી, ધર્મ કહે બહુ પ્યારો. પ્ર.૨ અનાદિ મિથ્યાત્વી જીવ ભવ્ય, કરણ ત્રણ કરીને જીરે, અંતર કરણે આદિ સમયે, સુખ લહે સમતિ ધરીને....૦૩ તે શુદ્ધ દર્શને આત્મા કહીએ, શેષ બીજા હવે સુણીએ રે; કષાય વેગ દ્રવ્ય ઉપયોગ, વીર્ય જ્ઞાન ચારિત્ર ભણીએ.પ્રજ
એહવે ઇંદ્રભૂતિ જસ સુણીને, આવ્યા પ્રભુને પાસે રે; વિદના અર્થ સુણીને સાચા, સંજમ લીધે ઉલ્લાસે. બ૦૫ વીરના ગણધર થયા ઈગ્યા, સાધુ ચૌદ હજાર રે;
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છત્રીસ સહસ તે સાધવી જાણે, ચરણ કરણ સુવિચાર.પ્ર લાખ ને ઓગણસાઠ હજાર, શ્રાવક બહુ શ્રીકારઃ સહસ અઢાર ને ત્રણ જ લાખ, શ્રાવિકાને પરિવાર, પ્ર. . ઈમ એ સંઘની થાપના કરતાં, આવ્યા અપાપા ગામછરે; હસ્તિપાલ હર્ષે ઈમ બોલે, મુજ ઘેર આવ્યા સામ પ્ર૦૮ અલ્પ આયુ પિતાનું જાણી, અનુકંપા આણી નાથજી સોલ પ્રહરની દેશના દીધી, મલિયા અઢાર નરનાથ. ખ૦૯ કાર્તિક વદ અમાસની રાતે, વર્ધમાન મોક્ષે પહેાતાજીરે, નારી અપછરા સુર નર મલીયા,પણ ગત મહિનેતાપ્ર-૧ . વીર નિર્વાણ સુર મુખથી જાણ, મોહકર્યો ચકચૂરજરે; કેવલજ્ઞાન ને દર્શન પ્રગટ્યું, મૈતમને ઊગતે સૂર. પ્ર.૧૧ વીર ગતિમ નિર્વાણ કેવલ, કલ્યાણક દિન જાણી રે; ભાવ દ્રવ્ય દેય ભેદે કીજે, દીવાલી ભાવી પ્રાણી. પ્ર૦૧૨ પિસહ પડિકમણાં જિન ભક્તિ, સુંદર વેષ કરીયેજીરે; ધર્મચંદ્ર પ્રભુ ગુણ ગાતાં, જશ કમલા નિત્ય વરીયે.
પ્રગટી દીવાળીજીરે, ૧૩ ર૯ શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન. શ્રી સિદ્ધચક્રની કરો ભવી સેવનારે, મન ધરી નિર્મળ ભાવ, ભાવની વૃદ્ધિ ભવ ભય સવી ટળે રે, પ્રગટે શુદ્ધ સ્વભાવ. શ્રી૧ બાર ગુણે સહિત અરિહંત નમો રે, પર ભેદ રે સિદ્ધ આચાર્ય આર્ય ત્રીજે નમોરે, ગુણ છત્રીસે પ્રસિદ્. શ્રી ર
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાઠક પદ પ્રણમે ચેલે તુમેરે, ગુણ પચવીસ ધરી નેહ, મુનિપદ કેરું ધ્યાન કરો સદા રે, સત્તાવીસ ગુણે જેહ. શ્રી. ૩ સડસઠ બેલ સહિત દર્શને નમોરે, નાણુ એકાવન ભેદ ચારિત્ર ધર્મ નમે તુમે આઠમેરે, જે ટાલે સવિ છે. શ્રી ૪ ખટવિધ બાહ્ય અત્યંતર વિધેરે, કરીએ તપ શુભ ચિત્ત, તજી ઈચ્છાઇહભવ પરભવ તણી રે, કીજે જન્મ પવિત્ર. શ્રી ૫ શ્રેણિક નરપતિ આગલે ગુણનિધિરે, ભાખે શ્રી વર્ધમાન; એનવ પદવિધિ સહિત આરાધતાંરે, લહીયે અક્ષય ઠાણ. શ્રી૬ શ્રી શ્રીપાલ નીંદ તણી પરેરે, આરાધે નર જે; પુન્યવંત પ્રાણું મન રંગપું રે, અમત પદ લહે તેહ. શ્રી ૭
૩૦ શ્રી પાર્શ્વનાથનું સ્તવન. શ્રી શંખેશ્વર પાસજી, સુણ મુજ વિનતિ, આવ્યો છું આજ આશા મેટી ધરી, લાખ ચોરાશી છવાયોનિ દ્વારા ભમે, તે માંહે મનુષ્ય જન્મ, અતિશય દુઝરો. ૧ તે પણ પુરવ પુન્ય પ્રભાવે અનુભવ્ય, તો પણ દેવ ગુરૂ ધર્મ નવ ઓળખે; શું થાશે પ્રભુ મુજ તુજ કરૂણા વિના, રઝ રાંકની પેરે, પામ્ય વિટંબના. ૨ ન દીધું શુદ્ધ દાન સુપાત્રે ભાવથી, ન પાલું વળી શીયલ, વીબિયે કામથી;
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ તમ્યેા નહી કાઈ આતમને કારણે શું ઝાઝું કર્યું નાથ જાવું નરક બારણે. ૩ છીધા જે મે કુક, જો તે વિવરી કહ્યું, તા લાગે બહુ વાર ભજન કયારે કર્ પૂર્વ ગિરાધિક ભાવથી ભાવના ઉલ્લુસે; ચારિત્ર ડાલ્યું નાથ, કરમ મેાહની વશે. ૪ ક્ષણ ક્ષણમાં બહુ વાર પરિણામની ભિન્નતા, તે જાણા છે। મહારાજ મારી વિકલ્પના; નહી ગુણના લવ લેશ જગત ગુણી કહે, તે સુણી મા મત હરખે અતિ ગહેગડે ૫ માણુ ઢીનઢયાળ ચરણ તણી સેવના, હોજે વૃદ્ધિ ધર્મની ભત્રાભવ ભાવના; તુજ દરશન દૈવ અતિ ભયું, પૂરવ પુણ્ય પસાથે કલ્પવૃક્ષ ફલ્યું.
૩૧ આદીશ્વર ભગવાનનું સ્તવન,
જગ ચિંતામણિ જગગુરૂ, જગત શરણુ આધાર; લાલરે; અઢાર કાડાકેાડી સાગરે, ધર્મ ચલાવણહાર, લાલ; ૧ અષાડ વદી ચેાથે પ્રભુ, સ્વર્ગથી લીધે અવતાર, લાલરે; ચૈતર વદી આઠમ ઢીને, જન્મ્યા જગદાધાર, લાલ; જ૦૨ પાંચસે ધનુષ્યની દેહડી, સાવનવરણ શરીર; લાલ; ચૈતર વઢી આડમ લીયે, સજમ મહા વડ વીર લાલરે;૪૦૩
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાગણ વદી અગીઆરસે, પામ્યા પંચમ નાણ, લાલ રે; મહાવદી તેરસે શિવ વર્યા જેગનિરોધ કરી જાણ. લાલ રે, જ૦૪ લાખ ચોર્યાસી પૂરવતણું, જિનવર ઉત્તમ આય લાલરે; પદ્મવિજય કહે પ્રણમીરે, વહેલું શિવસુખ થાય, લાલરે જ ૦પ
૩ર પાર્શ્વનાથનું સ્તવન. જગપતિ કરજે સહાય મારી, મુજ સ્થિતિ મહા દુઃખીયારી;
છે કમેં ભયંકર ભારી. જગપતિ. ૧ પ્રભાવતીના પ્રીતમજી, વામદેવી નંદ; વણારસી નગરી વિષે, અશ્વસેન કુળચંદ; મશ્રિત અવધિ સાથે રહીને, પ્રભુ જન્મ્યા જય જયકારી
તુજ મુરતિ મોહનગારી. જગપતિ૨ ક્ષમા ખડગ કરમાં ધરી, કરવા ઉત્તમ કામ; કર્મ ખપાવી પામીયા, શિવપુરી સુખધામ, જ્ઞાન અનોપમ પ્રભુજી તમારું નહીં પામેલ જન કોઈ પારી;
તુમ જ્ઞાન તણું બલિહારી. જગપતિ : વિષય મળે વળગી રહ્યું, કીધા કર્મ કર, ભાન બધું ભૂલી ગયે, પ્રભુ તમારે ચાર; અતિ અજ્ઞાને હું અનંત જન્મથી, પ્રભુ રખડ્યા વારંવારી
ગયો ખરેખર હારી. જગપતિક લાખ ચોરાસી ચેકમાં, ભટકયો ભુંડે હાલ; સમકિતની શ્રદ્ધા વિના, ગયો અને તે કાળ;
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શોધું નહિ મેં આત્મ સ્વસ્પને, છે ગતિ કર્મની ન્યારી,
વાગે ગોળી અણધારી. જગપતિ) ૫ મેહર કરી મુજ ઉપરે, જાણી કિંકર ખાસ નમન કરી અજીત કહે, પૂરે મુજ મન આશ; આપ વિના પ્રભુ શરણ નહી કોઈ પ્રભુ લેજે મુજને તારી;
આ દાસ તુમારે ધારી. જગપતિ- ૬ ૩૩ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. પ્રભુજી વીર જિjદને વદીયે, ચોવીસમા જિનરાય હો; ત્રિશલાના જાયા. પ્રભુજીને નામે નવનિધિ સંપજે, ભવદુઃખ સવિ મિટી જાય હો, ત્રિશલાના જાયા. ૧ પ્રભુજી કંચનવાનકર સાતને, જગતાતનું એટલું ભાન હો. ત્રિ, પ્રભુજી મૃગપતિલંછન ગાજતો,ભજતો મગજ માનતો.ત્રિ-૨ પ્રભુજી સિદ્ધારથ ભગવંત છે, સિદ્ધાર કુલચંદ હો ત્રિ પ્રભુજી ભકતવત્સલ ભવદુઃખ હરૂં સુરતરૂ સમસુખકંદહો. ત્રિ-૩ પ્રભુજી ગંધાર બંદર ગુણનિલે, જગતિલ જિહાંજગદીશહોત્રિ પ્રભુજીનું દર્શન દેખીને ચિત્તયું, સર્વે મુજ વંછિત ઈશહો.ત્રિ-૪ પ્રભુજી શિવનગરીનો રાજી, જગ તારણજિન દેવ હોત્રિ પ્રભુજી રંગવિજયને આપજો, ભવોભવ તુમ પાયસેવહો. ત્રિ૫
૩૪ બાષભદેવનું સ્તવન, કયાંથી પ્રભુ અવતર્યા, કયાં લીધે અવતારજી; સર્વારથ સિદ્ધ વિમાનથી આવી, ભરતક્ષેત્ર અવતારજી;
તારે દાદા ઝષભ. ૧
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચા લીરે અષાઢની, જનની કુખે અવતારજી; ચૌદ સુપન નિર્મલ લહી, જાગ્યા જનની તેની વારછે.તા૨ ચૈત્ર વદી આઠમ દિને, જમ્યા શ્રી ત્રિભુવન નાથજી છપન દિગયુમરી મલી, ટાલે શુચિકર્મ તેની વારજી. તા.૩ ચોસઠ ઇંદ્ર તિહાં આવિયા, નાભિરાયા દરબારજી; પ્રભુને લઈ મેરૂ ગયા, સ્નાત્ર મહોત્સવ કરે તેની વારજી.તા પ્રભુને નાત્ર મહોત્સવ કરી, લાવ્યા જનનીની પાસજી; અવસ્થાપની નિદ્રા હરી કરી, રત્નનો ગેડી દડો મૂકે છે. તા. ૫ ત્રાસી લાખ પૂર્વ ગૃહવાસો વસ્યા, પરણ્યા હોયજ નારીજી; સંસારિક સુખ વિલસી કરી, લેવા સંજમ ભારજી. તા. ૬ લોકાંતિક સુર આવી કરી, વિનવે ત્રિભવન નાથજી; દાન સંવત્સરી આપીને, લીધો સંજમ ભારજી. તા. ૧૭ પંચમહાવ્રત આદરી, ચિત્ર વદી અષ્ટમી જાણજી; ચાર હજાર સાથે સંયમી, ઉપન્યું ચોથું જ્ઞાનજી. તા. ૮ કર્મ ખપાવી કેવલ લહી, લોકાલોક પ્રકાશજી; સંશય ટાલી જીવના, લેવા શિવ રમણું સારજી. તા ખોટ ખજાને પ્રભુ તારે નથી, દેતાં લાગે શું વારજી કાજ સરે નિજ દાસના, એ છે આપને ઉપગાર તા૧૦ ઘરનાને તાર્યા તેમાં શું કર્યું, મુજ સરીખાને તારાજી કટપવૃક્ષ જિહાં ફલ્યો, તેમ દાદા દયાલજી. તા. ૧૧ ચરણે આવ્યાને પ્રભુ રાખશે, બાહુબલ ભરત નરેશજી; પદ્મવિજય કહે વંદણા, તારે તારા દાદા દયાલજી.તા.૧૨
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ શ્રી પજુસણનું સ્તવન. પ્રભુ વીર જિર્ણ વિચારી, ભાખ્યાં પર્વ પજુસણ ભારી, આખા વર્ષમાં એ દિન મોટા, આઠે નહિ તેમાં છોટારે; એ ઉત્તમ ને ઉપગારી, ભાખ્યાં પર્વ પજુસણ ભારી. ૧ જેમ ઔષધ મહે કહીએ, અમૃતને સારૂં લહીયે રે, મહા મંત્રમાં નવકારવાળી, ભાખ્યાં
રે તારા ગણમાં જેમ ચંદ્ર, સુરવર માંહે જેમ ઇંદ્ર રે; સતીઓ માહે સીતા નારી, ભાખ્યાં વૃક્ષ માંહિ કલ્પતરૂ સારો, એમ પર્વ પજુસણ ધારે રે; સૂત્રમાં ક૯૫ ભવતારી, ભાખ્યાં. તે દીવસે રાખી સમતા, છોડે મોહ માયાને મમતા ; સમતા રસ દિલમાં ધારી, ભાખ્યાં જે બને તો અઇ કીજે, વલી માસ ખમણ તપ લીજ રે; સળભત્તાની બલિહારી, ભાખ્યાં નહિત ચોથ છ૭ તલહીયે, વલી અમ કરી દુઃખ સહિરે તે પ્રાણી જુજ અવતારી, ભાખ્યાં નવ પૂર્વ તણે સાર લાવી, જેણે કલ્પસૂત્ર બનાવી રે; ભદ્રબાહુ વીર અનુસારી, ભાખ્યાં સોના રૂપાના ફુલડાં ધરીયે, એ કલ્પની પૂજા કરીયે રે? એ શાસ્ત્ર અનોપમ ભારી, ભાખ્યાં.
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુગુરૂ મુખથી તે સાર, સુણે અખંડ એકવીશ વાર રે; એ જુવે અષ્ટ ભવે શિવ પ્યારી, ભાખ્યાં. ૧૦ ગીત ગાન વાજિંત્ર બજાવે, પ્રભુજીની આંગી રચાવે રે; કરે ભક્તિ વાર હજારી, ભાખ્યાં, એવા અનેક ગુણના ખાણ, તે પર્વ પજુસણું જાણું રે; સેવો દાન દયા મનહારી, ભાખ્યાં.
૧૨ ૩૬ આદીશ્વરજીનું સ્તવન. જગજીવન જગ વાલ, મરૂદેવીને નંદ લાલરે; મુખ દીઠે સુખ ઉપજે, દરિશણ અતિહિ આનંદ લાલરે. જ૦૧ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલરે; વદન તે શારદ ચંદલે, વાણું અતિહિ રસાળ. લાગ જવર લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર; લાવ રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર. લાજ૦૩ ઇંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણું, ગુણ લઈ ઘડીયું અંગ; લા. ભાગ્ય કિહાં થકી આવીયું, અચરિજ એહ ઉજંગ. લા. ૦૪ ગુણ સઘળાં અંગે કર્યા, દૂર કર્યા સાવિ દોષ લાલરે; વાચક જશવિજયે થયો, દેજો સુખને પોષ. લાજપ
૩૭ શ્રી કષભદેવનું સ્તવન.
(નિદ્રડી વેરણ હુઈ રહી–એ દેશી.) અષભ જિર્ણોદશું પ્રીતડી, કિમ કીજે હે કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગ વસ્યા,
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિહાં કિણે નવિ છે કઈ વચન ઉચ્ચાર. ઋષભ૦ ૧ કાગળ પણ પહોંચે નહિ, નવી પહોંચે છે તહાં કે પરધાન; જે પહોચે તે તુમ સમે, નવી ભાખે છે કેઈનું વ્યવધાન. sષભ. પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હો તુમે તો વીતરાગ, પ્રીતડી જે અરાગીથી, ભેલવવી હો તે લકત્તર માર્ગ. ષભ.
૩ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હો કરવા મુજ ભાવ, કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાતે હે કહો બને બનાવ. ઝષભ. ૪ પ્રીતિ અનંતી પરથી, જે તેડે છે તે જોડે એહ; પરમ પુરૂષથી રાણતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ. ગષભ, પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ હૈ અવિચલ સુખવાસ, ઋષભ
- ૩૮ અજિત જિન સ્તવન.
(નિદ્રી વેરણ હુઈ રહી—એ દેશી.) અજિત જિjદશું પ્રીતડી, મુજ ન ગમે છે બીજાનો સંગમે; માલતી ફૂલે મોહિયે, કિમ બેસે હો બાવલ તરૂ ભંગ કે. અજિત
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
ગંગા જલમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાલ કે; સરોવર જલધર જળ વિના, નવી ચાહે હો જગ ચાતક બાળ કે. અજિત ૨ કેકિલ કલ ફજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે ઓછાં તરૂવર નવિ ગમે, ગિરૂઆશું હો હો ગુણનો પ્યાર કે. અજિત 3 કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચંદશું પ્રીત કે ગૌરી ગીરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે. અજિત ૪ તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શું હો નવી આવે દાય કે, શ્રી નવિજય વિબુધતણે, વાચક જશ હો, નિત નિત ગુણ ગાય કે. અજિત ૫
૩૯ શ્રી સંભવજિન સ્તવન.
મન મધુકર મેહી રહ્યો–એ દેશી સંભવ જિનવર વિનતિ, અવધારો ગુણ જ્ઞાતારે; ખામી નહી મુજ ખીજમતે, કદીય હોશો ફલદાતારે. સંભવ૦૧ કર જોડી ઉભો રહું, રાત દિવસ તુમ ધ્યાને રે; જો મનમાં આણે નહી, તો શું કહીએ છાનોરે. સંભવ૦૨ ખોટ ખજાને કે નહીં, દીજીએ વંછિત દાનરે; કરૂણ નજર પ્રભુજી તણી, વાધે સેવક વાનો. સંભવ૦૩ કાલ લબ્ધિ નહિ મતિ ગણે, ભાવ લબ્ધિ તુમ હારે;
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
લથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગયવર સાથેરે, સ’ભવ૦૪ દેશેા તા તુમહી ભણુ, બીજા તે નિવે જાયું રે; વાચક ચા કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે. સંભવ૦૫ ૪૦ શ્રી સુમતિ જિન સ્તવન ( ઝાંઝરીયા મુનિવરની દેશી. )
સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિંદુ જેમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ; સાભાગી જિનશું લાગ્યા અવિહડ રંગ. સનજશું જે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તૂરી તાજી, મહી માંહે મહકાય. સાભાગી૦૨ આંગળીએ નવી મેરૂ ઢકાચે, છાબડીએ વિ તેજ; અંજલિમાં જિમ ગગ ન માયે,
મુજ મન તિમ પ્રભુ હેજ, સાલાગી
3
હુએ છીપે નહિ અધર અરૂણ જિમ, ખાતાં પાન સુરગ; પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા,
તિમ મુજ પ્રેમ અભંગ. સાભાગી
ત્
ઢાંકી ઇક્ષુ પરાળમુંછ, ન રહે લહી વિસ્તાર; વાચક યશ કહે પ્રનુ તાજી, તિમ મુજ પ્રેમ પ્રકાર.સાભાગી૦૫ ૪૧ શ્રી સીમધર જિત સ્તવન,
For Private and Personal Use Only
( સાહિબા અજિત જિષ્ણુ દ જુહુ રિયે-એ દેશી ) સાહિબા શ્રી સીમ ંધર સાહિબા, સાહિબ તુમ પ્રભુ દેવાધિદેવ;
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[Gર
સન્મુખ જુઓને મહારા સાહિબા સાહિબ મન શુદ્ધકરૂં તુમસેવ.
એક વાર મળીને મહારા સાહિબા. -એ આંકણી. ૧ સાહિબ સુખ દુઃખ વાતો હારે અતિ ઘણું, સાહિબ કોણ આગળ કહું નાથ; સાહિબ કેવળજ્ઞાની પ્રભુ જે મળે, સાહિબ તો થાઉં હું રે સનાથ. એક વાર રે સાહિબ ભરતક્ષેત્રમાં હું અવતર્યો, સાહિબ ઓછું એટલું પુણ્ય સાહિબ જ્ઞાની વિરહ પડયો આકરો, સાહિબ જ્ઞાન રહ્યું અતિ ગૂન. એક વાર ૩ સાહિબ દશ દૃષ્ટાંતે દેહિલ, સાહિબ ઉત્તમ કુળ સભાગ; સાહિબ પામ્યો પણ હારી ગયો, સાહિબ જેમ રને ઉડાડો કાગ. એક વાર ૪ સાહિબ ષટરસભોજન બહુ કર્યા, સાહિબતૃપ્તિ નપામ્યો લગાર; સાહિબ હુંરે અનાદિ ભૂલમાં, સાહિબ રઝ ઘણે સંસાર. એક વાર ૫ સાહિબસ્વજન કુટુંબ માઘણાં સાહિબતેહને દુખદુઃખી થાય. સાહિબ જીવ એક ને કર્મ જુજુઓ, સાહિબ તેહથી દુર્ગતિ જાય. એક વાર ૬ સાહિબ ધન મેળવવા હું ધસમ, સાહિબતૃષ્ણાનો નાવ્યો પાર; સાહિબ લોભે લટપટ બહુ કરી, સાહિબ ન જોયો પુષ્ય ને પાપ વ્યાપાર. એક વાર ૭
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
સાહિબ જેમ શુક્રાણુ વસ્તુ છે, સાહિબ રવિ કરે તે પ્રકાશ; સાહિબ તેમ રે જ્ઞાની મળે કે, તે તો આપે સમકિત વાસ. એક વાર, ૮ સાહિબ મેઘ વરસે છે વાટમાં, સાહિબ વરસે છે ગામો ગામ; સાહિબ ઠામ કુઠામ જુએ નહી, સાહિબ એવાં મહેતાનાં કામ. એક વાર , સાહિબ હું વો ભરતને છેડલે, સાહિબ તુમે વસ્યા મહાવિદેહ મેઝાર; સાહિબ દુર રહી કરૂં વંદના, સાહિબ ભવસમુદ્ર ઉતારો પાર. એક વાર ૧૦ સાહિબ તુમ પાસે દેવઘણા વસે, એક મોકલજો મહારાજ; સાહિબ મુખનો સંદેશો સાંભળો, સાહિબ તો સહેજે સરે મુજ કાજ. એક વાર ૧૧ સાહિબ હું તુમ પગની મેજડી, સાહિબ હું તુમ દાસનો દાસ સાહિબ જ્ઞાનવિમલસૂરિ એમ ભણે, સાહિબ મને રાખો તમારી પાસ. એક વાર ૧ર
કર શ્રી દીવાલીનું સ્તવન. મારે દીવાળી થઈ આજ, પ્રભુ મુખ જેવાને; સર્યા સર્યા રે સેવકનાં કાજ, ભવદુઃખ ખોવાને–એ આંકણી. મહાવીર સ્વામી મુમતે પહત્યા, ગૌતમ કેવળજ્ઞાન, ધન્ય અમાવાસ્યા ધન્ય દીવાળી, મહાવીર પ્રભુ નિરવાણ
જિન મુખ જેવાને. ૧
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારિન પાળી નિરમળું રે, ટાળ્યા વિષય કષાય રે, એવા મુનિને વંદીએ જે, ઉતારે ભવ પાર. જિન૨ બાકુલ વહાર્યા વીર જિને, તારી ચંદનબાળા રે; કેવળ લઈને મુગતે પહત્યા, પામ્યા ભવને પાર. જિન૦૩ એવા મુનિને વંદીએ જે, પંચમ જ્ઞાનને ધરતા રે; સમવસરણ દઈ દેશના પ્રભુ, તાર્યા નર ને નાર, જિન૪ ચોવીસમા જિનેશ્વરૂને, મુકિત તણા દાતાર રે; કરજેડીકવિ એમ ભણે પ્રભુ દુનિયા કેરોટાળ. જિન૫
૪૩ શ્રી ચંદ્રપ્રભુજીનું સ્તવન, ચંદ્ર પ્રભુજી હો, તુમને કહું છું, મારા લાલ, માર પડયાથી હો કે, હું બહુંબિઉ છું મારા લાલ. ૧ ભાવ શત્રુયે હો કે, બહુ દુખ દીધું, મારા લાલ, કારજ હારૂં હો કે, એક ન સિવું, મારા લાલ. ૨ રાગ દ્વેષનું હો કે, કલંક છે મોટું, મ્હારા લાલ; સાધન સર્વે હો કે, પાડયું ખોટું, મહારા લાલા. ૩ ચાર ગતિમાં હો કે, બ્રમણ તેઓપ્યા, મ્હારા લાલ સુક્ષ્મ નિદે હો કે, જઈ ઝંડા રોયા, મહારા લાલ ૪ બસે છપ્પન હો કે, આવેલી જાણે, મારા લાલ મુલક ભવમાં હો કે, આયુ પ્રમાણે, મારા લાલ, ૫ શ્વાસોશ્વાસમાં હો કે, સાડા સત્તર, મારા લાલ; ભવ તે કરવા હો કે, નહિ દુઃખ અંતર, મારા લાલ ૬
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
વીતરાગ સંજમ હો કે, આ રંગ કીજે, મારા લાલ; ચઉદ પૂર્વધર હો કે, ચઉ નાણું લીજ, મારા લાલ. ૭ એટલી પદવી હો કે, પામી પડિયા, મારા લાલ; નરક નિગોદે હો કે, તે પણ જડિયા, મારા લાલ. ૮ પ્રમાદ જેરે હો કે, એહવો જાણી, મારા લાલ; કાંઠે આવ્યો હો કે, પણ લીયો તાણું, મારા લાલ, ૯ પણ હુશિયારે હો કે, જે નર રહેશે, મારા લાલ; મોહરાયને હો કે, તમામ દેશે, મારા લાલ. ૧૦ રાગ 3ષનું હો કે, કાલું ચાહું, મારા લાલ; નવિ ધોવાયે હો કે, બહુ છે કાઠું, મારા લાલ. ૧૧ આગમ આરિસે હો કે, જોઈ નિહાલો, મારા લાલ; ધોવા કારણ હો કે, આપ સંભારો, મારા લાલ. ૧૨ આતમની શુદ્ધિ હો કે, ખાર મિલાવો, મારા લાલ, ઉપશમ જલથી હો કે, જઈ ઝટકા, મારા લાલ. ૧૩ કાલે ડાઘા હો કે, તારે જાશે, મારા લાલ ભાવવિજયને હો કે, સુખ થાશે, મારા લાલ. ૧૪
૪૪ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન. શેત્રુ જા ગઢના વાસી રે મુજરો માનજે રે, સેવકની સુણી વાત દિલમાં ધારજો રે; પ્રભુ મેં દિઠડો તુમ દેદાર, આજ મને ઉપને હર્ષ અપાર, સાહિબાની સેવા રે ભવદુખ ભાંજશે રે.
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક અરજ અમારી રે દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરારે દૂર નિવારજો રે; પ્રભુ મને દુર્ગતિ પડતો રાખ, દરિસણ હેલેરૂં રે દાખ. સાહિબાની. ૨
દલિત સવાઈ રે સોરઠ દેશની રે, બલિહારી જાઉં રે પ્રભુ તારા વેશની રે, પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, જોતાં મેહ્યાં સુર નર વૃંદને ભૂપ. સાહિબાની ૩
તીરથે કોઈ નહિર શેત્રુજા સારીખું રે, પ્રવચન પેખીને કીધું મેં પારખું રે; કષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ. સાહિબાની ૪
સદા તે માગું રે પ્રભુ તાહરી સેવનારે; ભાવઠ ન ભાંજે રે જગમાં જે વિનારે; પ્રભુ માહરા પોહતા મનના કોડ, ઈમ કહે ઉદય રતન કર જેડ. સાહિબાની ૫ ૪૫ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન.
(રાગ–મહાવીર પ્રભુ ઘેર આવે.) નિત્ય સમરૂં સાહેબ સયણાં નામ સુણતાં શીતલ શ્રવણ જિન દરિસર્ણ વિકસે નયણાં, ગુણ ગાતાં ઉલ્લ નયણરે; શંખેશ્વર સાહિબ સાચે, બીજાને આશરો કરે. શં. ૧ દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણ શાંત રૂચિપણું લીજે;
અરિહા પદ પરિમલ છાજે, મુદ્રા પદ્માસન રાજેરે. શં૦૨ સંગે તજી ઘરવાસે, પ્રભુ પાર્શ્વના ગણધર થાશે;
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવ મુક્તિપુરીમાં જાશે, ગુણ લેકમાં વયણે ગવાશેરે, શં એમ દાદર જિન વાણું, આષાઢી શ્રાવકે જાણું, જિન વંદી નિજ ઘર આવે પ્રભુ પાર્શ્વની પ્રતિમા ભરાવેરે.શં૦૪ ત્રણ કાલ તે ધૂપ ઉખે, ઉપગારી શ્રી જિન સેવે; પછી તેહ વૈમાનિક થા, તે પ્રતિમા પણ તિહાં લાવેરે શ૦૫ ઘણાં કાળ પૂજી બહુ માને, વળી સૂરજ ચંદ્ર વિમાને; નાગલોકનાં કષ્ટ નિવાર્યાજ્યારે પાર્થ પ્રભુજી પધાર્યા. ૦૬ યદુ સૈન્ય રહ્યો રણ ઘેરી, જીયા નવ જાયે વૈરી, જરાસંધે જરા તવમેલી, હરિ બલ વિના સઘળે ફેરીરે. શ૦૭ નેમીશ્વર ચોકી વિશાલી, અમ કરે વનમાળી; તુઠી પાવતી બાળી, આપે પ્રતિમા ઝાકઝમાલી. શ૦૮ પ્રભુ પાર્શ્વની પ્રતિમા પૂજી, બલવંત જરા તવ દૂછ; છંટકાવ હવણ જળ જોતી, જાદવની જરા જાય રેતીરે.શ૦૯ શંખ પૂરીને સૌને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; મંદિરમાં પ્રભુ પધરા, શંખેશ્વર નામ ધરાવેરે. સં. ૧૦ રહે જે જિનરાજ હજૂર, સેવક મનવાંછિત પૂરે; એ પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મોતીભાઈના રાજેરે. શ૦૧૧ નહાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ રાજનગરથી સંધ ચલાવે ગામેગામના લોક મળી આવે? શું ૧૨ અઢાર અઠોતેર વરસે, ફાગણ વદી તેરસ દિવસે જિન વંદીને આનંદ પા; શુભવીર વચન રસ ગોરે શં- ૧૩
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ શ્રી પાર્શ્વનાથનું સ્તવન. ગંગા તટે તપોવનમાંરે, બની રચના ભારી; પંચ અગ્નિથી તપતોરે, તાપસ બહુ અહંકારી. ગંગા. ૧ પાકુંવર આવી કહે, સુણ તપસી એક વાત આવડી તપસ્યા કયા કરે, જીવ બળે સાક્ષાત; જાણ્યા વિના તપ ફળરે, નથી કામ શુભકારી; અજ્ઞાનીની તપસ્યારે, દુર્ગતિ અધિકારી. ગંગા. ૨ તવ તટકી તાપસ કહે, સુણ તું રાજકુમાર; અશ્વ ખેલાવી જઈ કરી, શું જાણે તપસ્યા સાર; તવ અગ્નિ બલરે, કઢાવ્યો પન્નગ ભારી; નવકાર સુણાવી, કીધો ઈન્દ્ર અવતારી. ગંગા. ૩ કમડકાર જેગી એવી, તે મેઘકુમાર; પાર્થ પ્રભુની ઉપરે, વરસાવે જલધાર; પૂર્વ ભવ વૈરેરે, કરે ઉપસર્ગ ભારી; ઇંદ્રાસન ચલીયેરે, જુવે અવધિ ધારી. ગંગા૪ ધરણંદ્ર પદ્માવતી, આવ્યા તિહાં તતકાલ; ઉંચી પીઠ રચિ કરી, થાપ્યા ત્રિભુવન પાસ; કણું છત્રની છાયરે, પ્રભુ મસ્તક ધારી, કષ્ટ કર્મને જાણીને, દીયે શિક્ષા ભારી. ગંગા૫ ઓગણીસે એકાવને, અહમદનગર સતવી સાલ; બાલમિત્રની અર્જથી, શાખા ત્રીભુવનપાસ,
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં જા ભાવ ગાવે રે, સુણો તમેનરનારી, કહે હંસવિજ્યજીરે, પામો તમે ભવપારી. ગંગા ૬
૪૭ શાંતિનાથનું સ્તવન. તું પારંગત તું પરમેશ્વર વાલા મારા, તું પરમારથેટી, તું પરમાતમ તું પુરૂષોત્તમ, તેહિ અછેદી અવેદી, મનના મેહનીયા, તારી કીકી કામણગારીરે જગના સહનિયા. ૧ યોગી અયોગી ભોગી અભેગી,વાલા તુહીં જ કામી અકામી; તું હી અનાથ નાથે સહુ જગને, આતમ સંપદ રામીરે. મનના૦ તારી ૨ એક અસંખ્ય અનંત અનુચર, વાલા મારા, અકળ સકલ અવિનાશી; અરસ અવર્ણ અગધ અફાસી, તું હી અપારસી અનાશીરે. મનના, તારી ૩ મુખ પંકજ ભમરી પરે અમરી, વાલા મારા તુહી સદા બ્રહ્મચારી, સમવસરણ લીલા અધિકારી, તું હીજ સંયમ ધારીરે. મનના, તારી ૪ અચિરાનંદન અરિજ એહી, વાલા મારા કહેણું માંહિ ન આવે; ક્ષમા વિજય જિન વયણ સુધારસ, પીવે તેહીજ પારે. મનના તારી, ૫
૪૯ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન લાજ રાખો પ્રભુ મારી, દયાળુ દેવા, લાજ રાખે પ્રભુ મારી; બહુ ભવ ભટકી શરણે આ, શ્રી વાસુપૂજય તમારી. દયાળુ ૦૧
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળ અને નરક નિગોદે, ખમિયો બહુ દુઃખ ભારી.દયાળુ૦૨ પરમાધામી દેવ મુજને, ત્રાસ પડાવ્યો અપારી. દયાળ૦૩ તિરીયગતિ પણ મહાપાપકારી,વધ બંધન કરનારી. દયાળ૦૪ સુરનર ગતિમાં કામે વિટંખે, કમેં કરી કીકીયારી. દયાળુ૫ એક ગતિમાં શાતા ન પામ્યો શી કહું કથની હું મારી.દયાળુ તારકતાતુજ સાંભળી આજે આવ્યો છું આશાધારી.દયાળુ ૭ મોહપિંજરથી છોડાવો મુજને, આપને હું છું આભારી.દયાળ૦૮ દિનદશામાં બાકી ન રાખી, બની ગયે હું લાચારી. દયાળ૦૯ નિર્ધામક થઈ ભવસાગરથી, લેજો મુજને ઉગારી. દયાળુ૦૧૦ શુદ્ધ બુધ મારી ગઈ છે ચાલી,હિંમત ગયો છું હું હારી. દ૦૧૧ દયાના સિંધુ કરૂણા કરીને, સેવકને લેજે તારી. દયાળુ૦૧૨ સૂરિ નીતિના બાળ ઉદયને, મેળવજે શિવ નારી. દયાળ૦૧૩
૪૯ ભીલડીપુર પાર્શ્વજિન સ્તવન. ભીલડીપુર મંડણ, સેહીએ પાસ નિણંદ, તેહને તમે પૂજે, નર નારીના વૃંદ; મેહ મૂઠો આપે ધણકણ, કંચન કેડ; તે શિવ પદ પામે કર્મ તણા ભય છોડ. ધન ઘસીયા ઘનાઘન કેશરના રંગરાળ; તેમાં તમે ભેળો કસ્તુરીના ઘોલ; તેણે શું પૂજે ચઉવીસે જિણું દ જેમ દેવે દુઃખ જાવે આવે ઘર આનંદ.
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ધરા ત્રિગડે જિન બેઠા, સાહિએ સુંદર રૂપ; તસ વાણી સુત્રા આવી પ્રણમે ભૂપ; વાણી જોજનની, સુણો ભવિયણ સાર; તે સુણતાં હારશે પાતિકને પરિહાર, પાય રૂમઝુમ રૂમઝુમ ઝાંઝરને ઝમકાર; પદ્માવતી ખેલે પાશ્ર્વતણે દરબાર; સધ વિઘ્ન હરજો કરજો જય જયકાર; એમ સામાગ્ય વિજય કહે સુખ સપત્તિ દાતાર. ૫૦ પાર્શ્વનાથનુ સ્તવન.
સ્ત ંભનપુરના પાર્શ્વ પ્રભુના મહિમાના નહી પાર, પ્રભુના મહિમાને નહી પાર.
મૂરતિ ક્રીડી માહનગારી, ભયૈાના મનડા હરનારી; શેાભા અપરંપાર. પ્રભુના
૧
મુખડું દીપે પુનમ ચંદા, દરશન કરતાં પરમાનદા; પામે જ્ઞાન અપાર. પ્રભુના૦
For Private and Personal Use Only
કસ્તુરી શમ શ્યામ શરીર, સાગર સમ ગંભીર ધીર; શાન્તિના સાગાર. પ્રભુના
પ્રભાત સમયે દરિશન કરતાં, કાળ અનાદિ કટા હરતાં; તેજ તણા ભંડાર. પ્રભુના॰
૫
નેમિઅમૃત પદ પુન્યે પામી, ધર્મ ધુરન્ધર જીવ વિરામી; વંદુ વારવાર, પ્રભુના
દ
દુ
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. મહાવીર સુકાની થઈને સંભાળ, નૈયા મધદરીએ બૂડતી; સાચે કીનારે કંઈક બતાવ, તું છે જીવનનો સારથી; જીવન નૈયા ભવ સાગરમાં બૂડતી આફતની આગમાં; અંધારે ગુલતી વાગે માયાના મોજા અપાર હાંક તારા આધારથી; મહાવીર સુકાની થઈને સંભાળ તૈયા; મધ દરીએ બૂડતી. ૧ વૈભવના વાયરા દિશા દિશા ભુલાવતાં, આશાના આભલા મનને ગુલાવતાં, તોફાન જાગ્યું છે હૃદય મઝાર, હેડી હલકારો મારતી. મહા ઉચે છે આભ ને નીચે છે ધરતી, મનથી માન્યો એક સાચો તું સારથી, જૂઠો જો આ સઘળો સંસાર, જીવું તારા આધારથી. મહા૦૩ કાયાની હેડીને કાચું છે લાકડું, તું છે મદારીને હું તારું માંકડું, દારી ભક્તોની ઝાલી કિરતાર,મુલું તારા આધારથી. મહારાજ તેફાની સાગરથી ભકતને તારો, અરજી અમારી પ્રભુ જહદી સ્વીકારજો, દરિસન દેજો હે વારંવાર જીવન તારા સંયોગથી. મહા
પર. જિન પ્રતિમા મંડન સ્તવન. ભરતાદિકે ઉદ્ધારજ કીધે, શત્રુજય મોઝાર, સેના તણ જેણે દેહરાં કરાવ્યાં, રત્ન તણું બિંબ સ્થાપ્યાં હો, કુમતિ કા જિન પ્રતિમા ઉત્થાપી; એ જિન વચને થાપી હો. કુમતિ કાં જિન પ્રતિમા ઉત્થાપી–એ આંકણી. ૧
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમતિ. ૪
૮૩ વીર પછી બસેં નેવું વર્ષ, સંપ્રતિરાય સુજાણ; સવા લાખ જિન દેહરાં કરાવ્યાં, સવા કડી બિંબ સ્થાપ્યાં
કુમતિ ૨ દ્રૌપદીએ જિન પ્રતિમા પૂછ, સૂરમું શાખ ઠરાણી, છઠે અંગે વીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી હો.
કુમતિ૩ સંવત નવસે વાણું વરસે, વિમલ મંત્રીશ્વર જે; આબુ તણાંજેણે દેહરાં કરાવ્યાં, પાંચ હજાર બિંબ સ્થાપ્યાં સંવત અગિઆર નવાણું , રાજા કુમારપાળે પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં;
સાત હજાર બિંબ સ્થાપ્યાં હો. કુમતિ૫ સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાળ તેજપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં,
અગિઆર હજાર બિંબ સ્થાપ્યાં હો. કુમતિ૬ સંવત બાર બહોતેર વર્ષે, ધનો સંઘવી જે; રાણપૂર જિન દેહરાં કરાવ્યાં,
ક્રોડ નવાણું દિવ્ય ખરો હો. કુમતિ. ૭ સંવત તેર એકોતેર વર્ષે, સમશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમે શત્રુંજય કીધો,
અગીઆર લાખ દ્રવ્ય ખરચે હો. કુમતિ. ૮ સંવત પંદર સયાશી વરસે, બાદશાહને વારે;
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુતિ૦ ૯
ઉદ્દાર સાલમા શત્રુજય શ્રીધા, કર્માશાએ જશ લીધે હો. જિન પ્રતિમા જિન સરખી જાણી, પૂજે ત્રિવિધે તુમે પ્રાણી; જિન પ્રતિમામાં સદેહ ન રાખા,
કુમતિ॰ ૧૦
વાચક જશની એ વાણી હો. ૫૩ શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન, સાચા હો પ્રભુ સાચો તું વીતરાગ, જાણ્યા હૈ। પ્રભુ જાણ્યે મે નિશ્ચય કરી; કાચો હો પ્રભુ કાચો મેહુ જર્નલ, છાંડા હો પ્રભુ છાંડા તે સમતા ધરીજી.
૧
સેવે હો પ્રભુ સેવે દેવની કાડી, જોડી હો પ્રભુ જોડી નીજ કર આગલેજી; દેવ હે પ્રભુ દેવ ઇંદ્રની નાર, દૃષ્ટિ હો પ્રભુ દષ્ટિ તુજ ગુણુ રાગ લેજી.
ગાવે હો પ્રભુ ગાવે કિન્નરી ગીત, ઝીણે હો પ્રભુ ઝીણે રાગે રસ ભરીજી, ખેલે હો પ્રભુ એટલે ખગ જશ વાદ, ભાવે હો પ્રભુ ભાવે મુનિ ધ્યાને ધરીજી.
૩
સાહે હૈ। પ્રભુ, સાહે અતિશય રૂપ; બેસે હા પ્રભુ બેસે કનક સિંહાસને, ગાવે હો પ્રભુ ગાવે સકરા નાદ, રાજે હો રાજે, સંધ તુજ શાસને∞.
તું તેા હો પ્રભુતું તેા તાહર રૂપ, ભુંજે હો પ્રભુ ભુંજે સપદ્મ આપણીજી; નાડી હો પ્રભુ નાડી કમ ગતિ દૂર; ઉઠી હો પ્રભુ ઉઠી તુજથી પાપીણીજી,
પ્
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
AS
જુઉ હો પ્રભુ જુઉ મુજ એક વાર, સ્વામી હો પ્રભુ સ્વામી ચંદ્ર પ્રભુ ધણી છવાધે હો પ્રભુ વાધે કીર્તિ અપાર; પામે હો પ્રભુ પામે શિવ લચ્છી ઘણુંજી.
૫૪ શ્રીગૌતમ સ્વામીનું સ્તવન પહેલો ગણધર વીરરે, શાસનનો શણગાર; ગૌતમ ગોત્ર તણે ધરે, ગુણમણું રયણ ભંડાર; જયંકર છેવો ગૌતમ સ્વામ, ગુણ મણિ કેરી ધામ. જયં નવનિધિ હોય જસ નામ, જઠ પૂરે વંછિત કામ. જ૦ ૧ જયેષ્ઠા નક્ષને જનમીઓ, ગેબર ગામ મોઝાર; વિશ્વભૂતિ પૃથ્વી તણેરે, માનવી મોહનગાર. જ. ૨ સમવસરણ દેવે રચ્યું રે, બેઠા શ્રી વર્ધમાન બેઠી તે બારે પર્ષદારે, સુણવા શ્રી જિનવર વાણ. જ૦ ૩ વિર કને દીક્ષા ગ્રહી રે, પાંચને પરિવાર, છ છઠ્ઠ કરી પારણું રે, ઉગ્ર કરે વિહાર. જ. ૪ અષ્ટાપદ લબ્ધ કરી, વાંધા જિન ચાવીસ, જગ ચિંતામણિ તિહાં કરી, સ્તવીઆ એ જગદીશ. જ૦૫ પરસે તાપસ પારણુંરે, ખીર ખાંડ ઘત આણ; અમૃત જસ અંગુઠડેરે, ઉગ્યો કેવળ ભાણ. દીવાળી દિન ઉપર્યું રે, પ્રત્યક્ષ કેવલજ્ઞાન, અક્ષયલબ્ધિ તણે ધરે, ગુણમણિ રયણ ભંડાર. જય છે પચાસ વર્ષ ગૃહવાસમાં રે છપ્રસ્થપણાએ વીશ, બાર વર્ષ લાગે કેવળી રે, આઉ બાણું જાગીશ. જ૦ ૮
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૌતમ ગણધર સરિખારે, શ્રી વિજયસેન સૂરીશ; એ ગુરૂ ચરણ પસાઉલેરે, વીર નમે નિશદિશ. જ૦ જી૯
૫૫ શ્રી કષભદેવ સ્વામીનું પારણું. શ્રી જિન વનમાં જઈ તપ કરે, ફર્યા માસ છ માસ તપતાં તપતાં પુર મહીં, આવ્યા વહોરવા કાજ;
પ્રથમ જિનેશ્વર પારણે. ૧ વિનીતા નગરી રળીયામણી, ફરતાં શ્રી જિનરાજ ગલીએ ગલીએ રે જે ફરે, વહેરાવે નહી કેઈ આહાર. પ્ર.૨ હાળી હાલેકું ફેરવે, બળદ ધાન્યજ ખાય; હાળી મારે રે મૂરખ, તે દેખે જિનરાજ. પ્ર. ૩ શિકલી સારીરે શોભતી, કરી આપે જિનરાજ; બળદને શિક બંધાવીયા, ઉદય આવ્યાં એ આજ. પ્ર. ૪ હાથી ઘોડા ને પાલખી, લાવી કરેરે હજૂર; રથ શણગાર્યા શોભતા, ૯ો લ્યા કહે વળી સૂર. પ્ર. ૫ થાળ ભર્યો સગ મેતીડે, ઘુમર ગીતડી ગાય વિરા વચને ઘણું કરે, તે લે નહી લગાર. પ્ર. ૬ વિનીતા નગરી વેશશું, ફરતા શ્રી જિનરાય; શેરીયે શેરીયે રે જે ફરે, આપે નહિ કઈ આહાર. પ્ર. ૭ હરિશ્ચંદ્ર સરખો રે રાજી, સુતારા સતી નાર; માથે લીધે રે મોરીયો, નીચ ઘેર પાણીડાં જાય. પ્ર. ૮ સીતા સરખી રે મહાસતી, રામ લક્ષ્મણ દેય જુદ્ધ કમેં કીધાં રે ભમંતડાં, બાર વરસ વન દર. પ્ર. ૯
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ તો કેવળીને નડયાં, મૂક્યા લોહીજ થાય; કર્મથી ન્યારારે જે હવા, પહોંચ્યા શિવપુર ઠામ. પ્ર. ૧૦ કમેં સુધાકર સૂરને, ભમતાં કર્યા દિન રાત; કમેં કરણ જેવી કરી, ઝંપે નહી તિલ માત્ર. પ્ર. ૧૧ વિનીતા નગરી રળીયામણી, માંહી છે વર્ણ અઢાર; લાક કોલાહલ ઘણે કરે, કંઈ ન લે મહારાજ. પ્ર. ૧૨ પ્રભુજી તિહાં ફરતા થકાં, માસ ગયા દશ દાય; ત્યાં કને અંતરાય તૂટશે, પામશે આહારજ સય. પ્ર૧૩ શ્રી શ્રેયાંશ નરેશરૂ, બેઠા બારા બહાર; પ્રભુ ફરતારે નિરખિયા,વહોરાવે નહીં કેઈઆહાર. પ્ર૦૧૪ શ્રી શ્રેયાંશ નરેશરૂ, મોક૯યા સેવક સાર; પ્રભુજી પધારે પ્રેમશું, છે સૂઝતો આહાર. પ્ર. ૧૫ સો દશ ઘડા ત્યાં લાવીયા, શેરડી રસનો રે આહાર પ્રભુજીને વહેરાવે પ્રેમશું, વહેરાવે ઉત્તમ ભાવ. પ્ર. ૧૬ કરપાત્ર તિહાં માંડીયા, શગજ ચઢી અધ નાશ છોટો એક ન ભૂમિ પડે, ત્રીશ અતિશય સાર. પ્ર૧૦ પ્રથમ પારણું તિહાં કર્યું, દેવ બોલ્યા જેજેકાર; ત્યાં કને વૃષ્ટિ સેના તણી, ક્રોડ સાડાબાર, પ્ર. ૧૮ શ્રી શ્રેયાંસ નરેશરૂ, લેશે મુક્તિને ભાર;
તમે જોતિ ઝળમળે, ફરી એના સંસાર. પ્ર. ૧૯ સંવત અકારક શોભતું, વર્ષ એકાણું જાણ
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરચંદ કહે શોભતું પારણું કીધું પ્રમાણ, પ્ર. ૨૦ જે એ શીખે જે સાંભળે, તેને અભિમાન ન હોય; તે ઘર અવિચળ વધામણાં, લેશે શિવપુર સો. પ્ર. ૨૧
પ૬ શ્રી પાર્શ્વનાથજીનું સ્તવન. માતા વામાદે બોલાવે જમવા પાસને, જમવા વેળા થઈ છે રમવાને શિદ જાવ, ચાલો તાત તમારા બહુ થાયે ઉતાવળા, વહેલા હાલેને ભોજનીયા ટાઢાં થાય. માત્ર
માતાનું વચન સુણીને જમવાને બહુ પ્રેમશું, બુદ્ધિ બાજોઠ ઢાળી બેઠા થઈ હોંશિયાર વિનય થાળ અજુઆલી, લાલન આગલ મૂકી, વિવેક વાટકી શોભાવે, થાલ મેઝાર.
માતા. ૨ ' સમકિત શેલડીના છોલીને ગ મૂકીયા, દાનના દાડિમ દાણા ફેલી આપ્યા ખાસ; સમતા સીતાફલને રસ પીજે બહુ રાજીયા, જુક્તિ જામફલ પ્યારા આરોગને પાસ.
માતા૩ મારા નાનડીયાને ચિખા ચિત્તના ચુરમા, સુમતિ સાકર ઉપર ભાવશું ભેળું વ્રત, ભકિત ભજીયા પીરસ્યા પાસકુમારને પ્રેમશું અનુભવ અથાણું ચાખે ને રાખો સરત.
માતા. ૪ પ્રભુને ગુણ ગુ જામેં જ્ઞાન ગુંદવડા પીરસ્યા, પ્રેમના પેંડા જમજ માન વધારણ કાજ, જાણપણાની જલેબી
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમતાં ભાંગે ભૂખડી, દયા દૂધપાક અમીરસ આગને આજ.
માતા૦ ૫ સંતોષ શીરા ને વળી પુન્યની પુરી પીરસી, સંગ શાક ભલાં છે દાતાર ઢીલી દાળ, મેટાઈ માલપુવા ને પ્રભાવનાના પૂડલા, વિચાર વડી વઘારી, જમજે મારા લાલ.
માતા ૬ રૂચિ રાયતા રૂડા પવિત્ર પાપડ પીરસ્યા, ચતુરાઈ ચાખા ઓસાવી આપ્યા ભરપૂર, ઉપર ઇંદ્રિય દમન દૂધ તપ તાપે તાતું કરી, પ્રીતે પીરસ્યું જમજે જગજીવન સહ નૂર.
માતા. ૭ પ્રીતિ પાણું પીધાં પ્રભાવતીના હાથથી, તત્વ તંબોલ લીધાં શિયળ સોપારી સાથે અકલ એલાયચી આપીને માતા મુખ વદે, ત્રિભુવન તારી તરજે જગ જીવન જગનાથ.
- માતા. ૮ પ્રભુના થાલ તણે જે ગુણ ગાવે ને સાંભળે, ભેદ ભેદાંતર સમજે જ્ઞાની તેહ કહેવાય; ગુરૂ ગુમાન વિજયને શિષ્ય કહે શીર નામીને, સદા સૌભાગ્ય વિજય ગાવે ગીત થાય સદાય
માતા. ૯ પ૭ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. માતા ત્રિશલાના નંદકુમાર, વીર ઘણું જી રે; મારા પ્રાણ તણા આધાર, જગતને દીરે. વીર૧
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમલકી ક્રીડાએ રમતાં, હા સુર પ્રભુ પામીરે; સુણજે ને સ્વામીઆતમરામી, વાત કહું શિર નામીર, વીર-૨ સુધર્મા સુર લોકે રહેતાં, અમર મિયા ભરાણે રે; નાગદેવની પૂજા કરતા, શિર ન ધરી પ્રભુ આરે. વીર૦ ૩ એક દિન ઈંદ્ર સભામાં બેઠા, સોહમપતિ એમ બેલે રે, ધીરજ બલ ત્રિભુવનનું નાવે,ત્રિસલા બાલક તોલેરે. વી૦૪ સાચું સાચું સહુ સુર બેલ્યા, પણ મેં વાત ન માનીરે; ફણીધરને લધુ બાલક રૂપે, રમત રમી છાની. વી૦૫ વર્ધમાન તમ ધર્મજ મોટું, બળમાં પણ નહિ કાચું રે; ગિરૂઆના ગુણગિરૂઆ ગાવે,હવે મેં જાણ્યું સાચું રે. વી ૦૬
એક મુષ્ટિ પ્રહારે મારે, મિથ્યાત્વી ભાગ્યે જાય; કેવલ પ્રગટે મેહરાયને, રહેવાનું નહિ થાય. વીર. ૭ આજ થકી તું સાહિબ મારે, હું છું સેવક તારે રે; ક્ષણ એકસ્વામી ગુણ નવિસારું પ્રાણથકી તું પ્યારોરેવી૮ મહ હરાવે સમકિત પાવે, તે સુર સ્વર્ગે સિધાવે રે; મહાવીર સ્વામી નામ ધરાવે, ઇંદ્રસભા ગુણ ગાવેરે. વીર૦૯ પ્રભુ મલપતા નિજ ઘર આવે, સરખા મિત્રે સોહાવે રે; શ્રી શુભવીરનું મુખડું દેખી, માતાજી સુખ પારે.વીર. ૧૦
૫૮ શ્રી મલિનાથનું સ્તવન મન મોહનજી ભલીનાથ, સુણો મુજ વિનતિ, હું તો બૂડ ભોદધિ માંહ્ય, પીડા કમે અતિ. મન- ૧
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં જ્યાં અધર્મ કેરાં કામતેમાં બહુ હરખીયા; ધર્મકાજમાં ન દીધું ધ્યાન, માર્ગ નવી પરખીયે. મન ૨ દુર્ગુણે ભર્યો રે હું બાલ, સુગુણ ગણ નવી રમે;
હે મા સદા કાળ, હર્ષના ફંદે ફર્યો. મન૦ ૩ છલ કરીને ઘણું દગાબાજ, દ્રવ્યને મેં સંચીયા; જુઠું લવી મુખ વાત, લેકનાં મન હર્યા. મન ૪ પતિત પામર રંક જે, જીવ તેને છેતર્યા બહુ પાપે કરી પિંડ ભરાય, કથા કેટલી કહું, મન, ૫ પ્રભુ તાહર ધર્મ લગાર, મેં તો નવિ જા; મેં તો ઉથાપી તુજ આણ, પાપે ભર્યો પ્રાણીઓ. મન ૬ શુદ્ધ સમકિત તાહરું જેહ, તે મનથી ન ભાવિયું શંકા કખા વિતિગિચ્છા માંહ્ય, પાખંડે પકાવીયું. મન૦ ૭ તકસીર ઘણું મુજ નાથ, મુખે નવી ગણું શકું; કરો માફી ગુના જગ બ્રાત, કહી કેટલા બકે. મન ૮ રીઝ કરીને ઘણું જગનાથ, ભવ પાશ તોડીએ શરણે રાખી મહારાજ, પછી કેમ છોડીએ. મન૦ ૯ મળીયા વાચક વીર સુજાણ, વિનયની આ વારમાં જેથી ટળીયા કુમતિના કંદ, પ્રભુજી દેદારમાં. મન, ૧૦
૫૯ શ્રી નેમિનાથ જિન સ્તવન
(અજિત જિણું શું પ્રીતડી–એ દેશી ) પરમાતમ પૂરણ કળા, પૂરણ ગુણ છે પૂરણ જિન આશ
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂરણદષ્ટિ નિહાલીએ, ચિત્તધરીએ હે અમચી અરદાસ ૫૦ ૧ સર્વ દેશ ઘાતી સહુ અઘાતી, હે કરી ઘાત દયાળ; વાસ છીયશિવ મંદિર, મહેવિસરી હેભમતો જગજાળ.પ૦૨ જગતારક પદવી લહી, તાર્યા સહી હે અપરાધી અપાર; તાત કહો હે તારતાં, મિકીની હૈ ઇણ અવસર વાર. ૫૦૩ મોહ મહા મઢ છાકથી, હું છકી હે નહિ શુદ્ધિ લગાર; ઉચિત સહી ઈણે અવસરે, સેવકની હો કરવી સંભાળ.૫૦૪ મોહ ગયે જે તારશો, તેણી વેળા હે કિંહી તુમ ઉપકાર; સુખ વેળા સજજન ઘણાં, દુઃખ વેળા હોવિરલા સંસાર.૫૦૫ પણ તુમ દરિશન જોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કમ વિનાશ. પ૦૬ કર્મ કલંક નિવારીને, નિજ રૂપે હો રમે રમતારામ; લહે અપૂર્વ ભાવથી, ઈણ રીતે હો તુમ પદ વિશ્રામ. પ૦૭ ત્રિકરણ જેગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ; ચિદાનંદ મનમેં સદા,તમે આવો હો પ્રભુ નાણદિણંદ ૫૦૮
૬૦ શ્રી સિદ્ધાચળનું સ્તવન, વિમળાચળ ગિરિ ભેટો ભવિયણ ભાવશું,
જેહથી ભાભવ પાતિક દૂર પલાય; નિકાચિત બાંધ્યા જે કર્મ જ આકરાં,
ગિરિ ભેટતાં ક્ષણમાં સવિ ક્ષય થાય. વિમલા ૧ સાધુ અનંતા ઈણ ગિરિવર સિદ્ધિ વર્યા,
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામ ભરત ત્રણ કોડી મુનિ પરિવાર જે; પાંચસે સાથે શેલગે શિવપદ લહ્યું,
પાંડવ પાંચે પામ્યા ભવનો પાર જે. વિમલાઇ ૨ નમિ વિનમિ આદિ બહુ વિદ્યાધરા,
વળી થાવગ્રા અઈમરા અણગાર જે; શુકરાજ વળી સુખ તે ગિરિ પર પામીયા,
બાહ્ય અત્યંતર શત્રુ કીધા છાર જો.વિમલા. ૩ યુગલા ધર્મ નિવારણ ઈણગિરિ આવિયા,
2ષભ જિણંદજી પૂર્વ નવાણું વાર જે; કાંકરે કાંકરે સાધુ અનંતા સિદ્ધીઆ,
માટે નિશ દિન સિદ્ધાચળ મન ધાર જે. વિમલા૪ ગિરિ પગે ચઢતાં તન મન ઉલસે,
ભવ સંચિત સવિ દુકૃત દૂર પલાય છે; સૂરજ કુંડે નાહી નિર્મલ થાઈએ,
જિનવર સેવી આતમ પાવન થાય છે, વિમલા પ જાત્રા નવાણું કરીએ તન મન લગ્નથી,
ધરીએ શીલ સમતા વળી વ્રત પચ્ચખાણ જે ગણુએ ગરણું દાન સુપાત્રે દીજીએ,
દ્વેષ તજી ધરે શત્રુ મિત્ર સમાન છે. વિમળા ૬ એ ગિરિ ભેટે ભવ ત્રીજે શિવ સુખ લહે;
પાંચમે ભવ તો ભવિયણ મુકિત વરાય છે;
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂરિ ધનેશ્વર શુભ ધ્યાને ઈમ ભાખીયું
પાપી અભવોને એ ગિરિ નવી ફરસાય વિમળા ૭ મૂળનાયક શ્રી આદિ જિર્ણ દળ ભેટીએ,
રાયણ નીચે પ્રણમાં પ્રભુના પાય જે; બાવન જિનાલય ચૌમુખ બિંબને વંદીએ,
સમેતશિખર અષ્ટાપદ રચના આય. વિમળા. ૮ સકલ તીરથને એ ગિરિવર છે રાજીયે,
તારણ તીરથ ભવોદધિ માંહી પિત જે સેવતાં એ ગિરિવર બદ્ધ પામીયે, વરીએ શિવપદ કેવળ જોતા જોત જે. વિમળા૦૯
૬૧ શ્રી સિદ્ધાચલનું સ્તવન. શેત્રુંજા ગઢના વાસી રે મુજરો માનજે રે, સેવકની સુણી વાતો રે દીલમાં ધારજો રે; પ્રભુ મેં દીઠો તુમ દેદાર,આજ મને ઉપન્યો હરખ અપાર,
સાહિબાની સેવારે ભવદુઃખ ભાંગશે રે,
સાહિબાની સેવા, શિવસુખ આપશે રે. એક અરજ અમારી રે, દિલમાં ધારજો રે,
ચોરાસી લાખ ફેરા રે, દૂર નિવાર જો રે; પ્રભુ મને દુર્ગતિ પડતે રાખ, પ્રભુ મને દરિસણ વહેલું દાખ.
સાહિબા.. ૨ દલિત સવાઈ રે, સોરઠ દેશની રે, બલિહારી હું જાઉં રે, પ્રભુ તારા વેશની રે;
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
પ્રભુ તારું રૂડું દીઠું રૂ૫; મોહ્યા સુર નર વૃદ ને ભૂપ.
તીરથે કોઈ નહિ રે, શેત્ર જા સારખું રે; પ્રવચન પેખીને, કીધું મેં તે પારખું રે, ઋષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ.
સાહિબાગ ૪ ભવોભવ માણું રે, પ્રભુ તારી સેવના રે; ભાવઠ ન ભાંગેરે, જગમાં જે વિના રે; પ્રભુ મારા પૂર મનના કેડ, ઈમ કહે ઉદય રત્ન કર જોડ.
સાહિબાગ ૫ ૬૨ શ્રી સિદ્ધાચળનું સ્તવન, ચહ વિમલ ગિરિવર, શિખર સુંદર, સકલ તીરથ સાર રે, નાભિનંદન ત્રિજગવંદન, ઋષભ જિન સુખકાર; યહ વિ૦ ૧ ચૈત્ય તરૂવર રૂપ રાયણ, તેમ અતિ મનોહાર રે; નાભિનંદન તણાં પગલાં, ભેટતાં ભવપાર રે. વિ. ૨ સમવસર્યા આદિ નવર, જાણું લાભ અનંત રે; અજિત શાંતિ માસું રહીઆ, ઈમ અનેક મહંત રે; વિ. ૩ સાધુ સિધ્યા જિહાં અનંતા, પુંડરીક ગણધાર રે, શબ ને ન પાંડવ, પ્રમુખ બહુ અગાર રે. વિમર ૪ નેમિ જીનને શિષ્ય થાવસ્થા, સહસ અષ્ટ પરિવાર રે; અંતગડ જિન સુત્ર માંહે, જ્ઞાતા સૂત્ર મોઝાર રે. વિ. ૫
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ સહિત જે ભવિક ફરશે, સિદ્ધ ક્ષેત્ર સુ ઠામ રે; નારક તિર્યચદાય નિવાર, જપે લાખ જિન નામ રે. વિ. ૬ રયણમય જે ઋષભ પ્રતિમા, પંચ સયા ધનુમાન રે; નિતુ પ્રત્યે ઈદ્ર પૂજે દુષમ સમય પરમાણ રે. વિ. ૭ ત્રીજે ભવ જે મુક્તિ પહોંચે, સિદ્ધ ક્ષેત્ર સુઠામ રે; દેવ સાનિધ્ય સકળ વાંછિત, પૂર સનેહ રે. વિ. ૮ એણી પેરે જેને સબળ મહિમા, કહ્યો શાસ્ત્ર મઝાર રે જ્ઞાનવિમલગિરિ ધ્યાન ધરતાં, મુજ આવાગમનનિવાર વિ૦૯
- ૬૩ વીર પ્રભુનું સ્તવન.
(વીર પ્રભુ સિદ્ધ થયા–એ રાગ) હસ્તિપાલ રાજાની સભા મધ્યે રે, છેલ્લું ચોમાસું રે વીર, બેંતાળીસમું ત્યાં કર્યું છે, પ્રણમું સાહસ ધીર રે. વી. ૧ દેવશર્માને પ્રતિબોધવા રે, એમ જાયે ગૌતમ સ્વામ; ઉત્તરાધ્યયન પ્રરૂપતા રે, મોક્ષ ગયા ભગવાન રે, વી. ૨ સ્વાર્થ મુહૂર્ત આવે થકે રે, છઠ્ઠ વિહા રે કીધ; દેશ અઢારના રાય મલી રે, સઘલા પિસહ લીધો રે. વી. રૂ. પ્રભાતે ગૌતમ હવે, પાછા વલી આવે રે ઠામ, દેવ દેવી સહુ દેખીને રે, એમ કહે ગૌતમ વામ રે. વી. ૮ રાજાને પ્રજા સહુ રે, સબ શોકાતુર હોય; દેવ દેવીએ શેકાતુર થયા રે, શું કારણ તસ હોય છે. વી. ૫ તવ તે વલતું એમ કહે રે, સુણજો ગૌતમ સ્વામ.
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજની પાછલી રાતમાં રે, વીર પ્રભુ થયા નિરવાણ રે. વી. વજાત ધરણું ઢળ્યા રે, મૂછ ગૌતમ સ્વામ; સાવધાન વાયુવેગે થયા, પછી વિલાપ કરે મોહ લાયરે. વી. ૭ ત્રણ લોકને સૂરજ આથમેરે, એમ કહે ગૌતમ સ્વામ; મિથ્યાત્વરૂપી અંધકારનો રે, ઉદય થાશે ગામોગામ રે. વી. ૮ રાક્ષસ સરખા દુષ્કાળ રે, પડશે ગામો રે ગામ; પંચમ આરાના માણસ દુઃખી થશે,તમે ગયા મોક્ષ મોઝાર.વી ૯. ચંદ્ર વિના આકાશમાં રે, દયા વિના ધર્મ ન હોય; સુરજ વિના જંબુદ્વિીપમાં રે, તેમ તુમ વિનાપ્રભુ હાય રે.વી. ૧૦ પાખંડી કુગુરૂ તણ, કોણ હઠાવશે જેર; જ્ઞાનવિમલસૂરિ એમ કહે છે,દીએ ઉપદેશ બહુ જોર જે. વી. ૧૧
૬૪ શ્રી સિદ્ધચક-નવપદજીનું સ્તવન. સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવ લાહો લીજે છે; વિધિ પૂર્વક આરાધન કરતાં, ભવભવ પાતિક છીજે; વિજન ભજીયે જીરે, અવર અનાદિની ચાલ;
નિત્ય નિત્ય તળે રે.—એ ટેક. ૧ દેવને દેવ દયાકર ઠાકર, ચાકર સુર નર ઇંદ્રાજી; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમી શ્રી જિનચંદા. ભવી. ૨ આજ અવિનાશી અકળ અજરામર, કેવલ દંસણ નાણજી; અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધ પ્રણ ગુણખાણુ. ભવી 3 વિદ્યા સૌભાગ્ય લક્ષ્મી પીઠ, મંત્રરાજ પેગ પીઠજી;
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
સુમેરૂ પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચાર ઈ. ભવી જ અંગ ઉપાંગ નંદિ અનુગા, છ છેદ ને મૂળ ચાર છે; દસ પન્ના એમ પણયાલીસ, પાઠક તેહના ધાર, ભવી. ૫ વેદ ત્રણને હાસ્યાદિક ષ, મિથ્યાત્વ ચાર કષાયજી; ચૌદ અત્યંતર નવવિધ બાદ્યની, ગ્રંથી તજે મુનિરાય. ભ૦ ૬ ઉપશમ ક્ષયઉપશમ ને લાયક, દર્શન ત્રણ પ્રકાર છે; શ્રદ્ધા પરિણતિ આતમ કેરી, નમીયે વારંવાર. ભવી૭ અઠ્ઠાવીસ ચૌદ ને ષ ગ ઇગ, મત્યાદિકના જાણજી;
એમ એકાવન ભેદે પ્રણમે, સાતમે પદ વર નાણ. ભવી. ૮ નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહારજી; નિજ ગુણ રિસ્થરતા ચરણ તે પ્રણ, નિચે શુદ્ધ પ્રકાર. ભ૦ ૯ બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુજી; તે તપ નમીયે ભાવ ધરીને, ભવ સાગરમાં સેતુભવી. ૧૦ એ નવપદમાં પણ છે ધર્મી, ધર્મ તે વરતે ચારજી; દેવ ગુરૂ ને ધર્મ તે એહમાં, દોય ત્રણ ચાર પ્રકાર.ભવી ૧૧ માર્ગદેશક અવિનાશીપણું, આચાર વિનય સંકેતેજી; સહાયપણું ધરતા સાધુજી, પ્રણમ એહી જ હેતે. ભ૦ ૧૨. વિમળેશ્વર સાંનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધે; પદ્મ વિજય કહે તે ભવિપ્રાણી, નિજ આતમ હિત સાધે. ભ૦ ૧૩
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ શ્રી શત્રુંજયનું સ્તવન. ડુંગર ટાઢાને ડુંગર શીતલો, ડુંગર સિધ્યા સાધુ અનંત૬ રે, ડુંગર પેલે ને ડુંગર ફુટડો; ત્યાં વસે મારૂદેવીને નંદ રે; ત્યાં વસે સુનંદાનો કંથ રે. ફૂલના ચેસર પ્રભુજીને શિર ચડે–એ ટેક.
પહેલે આરે શ્રીપુંડરીકગિરિ, એશી જનનું પ્રમાણ રે; બીજે સીત્તેર જે જન જાણિએ, તીજે સાઠ જજનનું મારે. ફૂલના
ચોથે આરે પચાસ જન જાણીએ, પાંચમે બાર જેજનનું માનવું છે આરે સાત હાથ જાણીએ, એણિ પેરે બેલે શ્રી વર્ધમાન રે. ફૂલના
એણે ગિરિષભ નિણંદ સમેસર્યા, પ્રભુજી પૂર્વ નવાણું વાર રે; જાત્રા નવાણું જે જુગતે કરે, ધન ધન તે નરને અવતાર રે. ફૂલના
જે નર શત્રજ્ય ભેટયા સહી, જે નરે પૂજ્યા આદિ જિર્ણદરે; દાન સુપાત્રે જેણે દીધું સહી, તે નવે ફરી ગર્ભાવાસ રે. કુલના
જે નર શત્રુ જય ભેટા નહી, જેણે ન પૂજયા આદિ જીણું દ રે; દાન સુપાત્રે જેણે દીધુ નહી, તસ નવી ટે કર્મને પાસ રે; એમ કહે રૂપવિજયના દાસ રે, પૂરો પ્રભુજી મારી આશ રે. ફૂલના
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ ૬૬ શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન. હારે મુજ ને રાજ–સાહેબ શાંતી સલુણા,
અચિરાજીના નંદન તેરે, દર્શન હેતે આવ્યે; સમકિત રીઝ કરીને સ્વામી, ભકિત ભેટશું લાગે.
હારે. ૧ દુઃખ ભંજન છે બિરૂદ તુમારૂં, અમને આશા તમારી; તમે નિરાગી થઈને છૂટ, શી ગતિ હશે અમારી–હારોગ ૨ કહેશે લોક ન તારું કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જે બોલી ન જાણે, તો કિમ વહાલો લાગે. હા૦૩
હારે તો તું સમરથ સાહિબ, તો કેમ ઓછું માથું ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશાનું. હા. ૪ અધ્યાત્મ રવિ ઉગ્યે મુજ ઘર, મેહ તિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે. મહા. ૫
૬૭ શિખરજીનું સ્તવન. ધન્ય ધન્ય શિખર ગિરિરાજ, આનંદ આજે અતિ ભલે રે; મુજ સિધ્યાં સઘળાં કાજ, આ ભાવે ભેટયા શ્રી ભગવાન, દિન દિન ચડતે પરિણામ. આ
શ્રી ધર્મનાથજીને ભાણ, આ૦ રતનપુરી હુવા ચાર કલ્યાણ; આ પ્રથમ રૂષભ જિર્ણ અવતાર, આકલ્યાણક હુવા ત્રણ મનોહર. આ૦
અજિત સુમતિ અનંત પ્રભુ જાણ, આ૦ કિમે અભિ
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
નંદન ચાર કલ્યાણઆવ થયા અધ્યા નગરી મઝાર,આ શ્રી નાભિરાયા કુલ શણગાર, આ
૩ નયરી કાશી વણારસી ઘાટ,આ પાર્થ સુપાર્શ્વ કલ્યાણક આઠ; આ૦ તિહાં સિંહપુરી શ્રેયાંસકુમાર, આ૦ થયાં કલ્યાણક નિરૂપમ ચાર. આ૦
વળી ચંદ્રાવતી ચંદ્ર પ્રભુ ધાર, આ ભાગિરથી તીરે કલ્યાણક ચાર; આર પંચ નગરી ચંપાપુરી વાર, આ૦ થયા બારમા પ્રભુના દેદાર. આ
પ્રથમ પટણાપુર અભિરામ, આ૦ સુદર્શન સ્યુલિભદ્ર સ્વામ; આ વલી વિશાલા નગરી મોઝાર, આવે ત્યાં જિન મંદિર છે ચાર. આ
વસે બાબુ ગોવિંદચંદ ધીર, આ૦ કરે સંઘની ભકિત મન સ્થિર; આ સાત હાથ દેહ સુપ્રમાણ, આર વીર પ્રભુ પાવાપુરી નિર્વાણ. આ૦
અહિં કંડલપુરી અભિરામ, આ પ્રભુ ગૌતમ જન્મ લ્યાણઆ૦ નારી રાજગૃહ સુવિશાલ, આ પૂર્વે હુવા શ્રેણિક ભૂપાલ. આ૦
હુવા કલ્યાણક મનહર ચાર, આ વિમલાચલ વિશ જિન ધાર; આ વિશ સમેત શિખર ગિરિરાજ, આ દેખી દરિશણ સીધાં મુજ કાજ. આ
ધના શાલિભદ્ર અણગાર, આ૦ વૈભારગિરિ અણુશણ
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ર ધાર; આ૦ ચતુર્માસી ચાર વીર જાણ, આ રચ્યું સમોસરણું શુદ્ધ માન. આ
ગુણ શીલ ચૈત્ય અતિ વડવીર, આવ ચૌદ સહસ સાધુ સમધીર; આ૦ થયા શિવ સુંદરી ભરથાર; આર વીર શિષ્ય પ્રથમ ગણધાર, આ
૧૧ ધન્ય ક્ષત્રીપુરી અવતાર, આ રાય સિદ્ધાર્થ કુલ શણગાર; આ૦ માતા ત્રશલા દેવી ઉર ભાણ, આ૦ વીર જિનવર ત્રણ કલ્યાણ. આ૦
થયા કાકંદી નયરી સુજાણ, આ સુવિધિ જિન ચાર કલ્યાણું આ૦ જાવજીવ કર્યા પચ્ચખાણ આ૦ છઠ તપ આંબેલ ગુણ ખાણ. આ૦
૧૩ થયે ધન કાકડી અણગાર, આ નદી તાલુકા વીર જિન નાણઆ૦ પહોંચ્યો સર્વાર્થસિદ્ધ મઝાર, આ૦ સી સંઘને હેજે કલ્યાણ આ૦
૧૪ વિશ જિન મુકિત પુરી જાણું, આ૦ કરે શિવ સુંદરીનું આણું આ૦ મેં કર્મ કર્યા કંઈ કેટી, આ. અમને આશા પણ મટી. આ
૧૫ ધન ધન દીવસ ઘડી આજ, આવ પ્રભુ પૂરા મુજ મનડાની આશ, આ૦ પામ વૃદ્ધિ કપુર સુપસાય, આ૦ થયે પુણ્યને ઉદય મહિમાય. આ
૧૬
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
૬૮ નવપદ મહીમા સ્તવન. ચૌદ પૂર્વને સાર, મંત્ર માંહિ નવકાર; જપતાં જય જયકાર. એ સહીયરો હૃદય ધરે નવકાર. ૧ અડસઠ અક્ષરે ઘડીઓ, ચૌદ રત્ન સુજલીઓ; શ્રાવકને ચિત્ત ચિત્ત ચડી. એ સહીયરો ૨ અક્ષર પંચ રતન, જીવ દયા સુજતન; જે પાલે તેને ધન્ય.
એ સહીયા ૩ નવપદ નવસરો હાર, નવપદ જગમાં સાર; નવપદ દહીલે આધાર.
ઓ સહીયર૦ ૪ જે નરનારી ભણશે, તે સુખ સંપદ લહેશે સેવકને સુખ થાશે.
એ સહીયરો૫ હીરવિજયની વાણી, સુણતાં અમૃત સમાણું, મેક્ષ તણી નિસરણી.
એ સહીયરો૬. ૬૯ શ્રી સીમંધર સ્વામીનું સ્તવન. શ્રી સીમંધર મુજ મન સ્વામી, તમે સાચા છે શિવપુર ગામી, કે ચંદા તુમે જઈ કે જે એક વાર, અહીંયા તુમે આવો. હાંરે મિથ્યાત્વને ઘણું સમજાવે કે ચંદા તુમે જઈ કેજો મારા વાલાને, કે જિનરાજને, તમે ભરત ક્ષેત્રમાં આ કે ચંદા તુમે જઈ કે.
મનડું તે મારૂં તુમ પાસે રે છે ચંદા, ચરણે ચિત્ત ચાહું છું કે ચંદા તુમે જઈ કેજો.
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
જ્યાં તે જિનજીના વૃક્ષ જ દીસે, જિનના ગુણ ગાવા દીલ હરખે કે.
ચંદા ૨ ભરતક્ષેત્રના જે મળી પ્રાણી, જિનની વાણી સુણાની ઘણું ખાણું કે, મહાવિદેહ ક્ષેત્રના જે ભવિ પ્રાણી, નિત્ય સુણે છે તુમચી વાણું કે.
અનુભવ અમૃત ભરીને લેજ, ચંદા રતી એક દરશન દેજો કે જે જિનવર વાણી ક્ષેત્રજ લઈએ, તો ચંદા અમે તમને શેના કહીએ કે.
ચંદા. ૪ તસ પદપંકજ જિનવિજ્યની, ચંદા નયણે આવ્યાની પણ કે, વાચક જ શકીર્તિ વિજ્યના, શિષ્ય નિર્મલ બુદ્ધિ જગીશ કે.
ચંદા૫ ૭૦ શ્રી અજારા પાર્શ્વનાથનું સ્તવન. ચરણ ધાર લીયા, ચિધન આતમરામી; રૂપ પીછાન લીયા, પાર્થ અજારા સ્વામી. શરણ ધારલીયા.૧ ત્રેવીસમા પ્રભુ પાર્શ્વ કપાયા, પુરૂષાદાની નામ ધરાયા; ઘટઘટકે વીસરામી.
શરણ૦ ૨ કલ્યાણક પ્રભુ પાંચ તુમારે, આરાધીકા પાર ઉતારે, કર નીજ સમ શિવ ગામી.
શરણ૦ ૩ જિનવરો જિન બનકર ધ્યાવે,ધ્યાતાં ધ્યાનસે જિનપદ પાવે, અજરામર પદ ધામી.
શરણાગ ૪ પ્રભુ દર્શનમેં ષટ દર્શન , ષટ દર્શનમેં ન પ્રભુ દર્શન હૈ,
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ નદી મેં નદી સ્વામી.
શિરણ - ૫ ષટ દર્શન એકાંગ મનાવે, પ્રભુ દર્શન સર્વાગ કહાવે, જય જય અંતરજામી.
શરણાગ ૬ પુન્ય ઉદય પ્રભુ દર્શન પાયે, આતમ લક્ષ્મી હર્ષ સવા; ભેદન સેવક સ્વામી.
શરણા. ૭ ઓગણસેં સેંતેર પિોષ માસે, જાત્રા લાભ મળે ઉલ્લાસે; વલ્લભ આતમરામી.
શરણ૦ ૮ ૭૧ શ્રી સિદ્ધાચળજીનું સ્તવન. વિરજી આવ્યા, વિમળાચળકે મેદાન, સુરપતિ પાયારે સમવસરણ કે મંડાન–ટેક. દેશના દેવે વીરજી સ્વામશેત્રુજા મહિમા વર્ણવે તામ, ભાખ્યાં આઠ ઉપર સે નામ, તેમાં ભાખ્યું પુંડરગિરિ અભિધાન, સોહમ ઈંદોરે તવ પૂછે બહુ માન, કેમ થયું સ્વામી ભાખે તાસ નિદાન. વીરજી ૧
પ્રભુજી ભાખે સાંભળ ઇંદ્ર, પ્રથમ જે હુઆ રીખ જિર્ણ, તેહના પુત્ર તે ભરત નરિંદ, ભરતના હુઆ રીખભસેન પુંડરીક રીપભાજી પાસેરે દેશના સુર્ણ તહકીક દીક્ષા લીધીરે ત્રિપદી જ્ઞાન અધિક
ગણધર પદવી પામ્યા જામ, દ્વાદશાંગી ગુંથી અભિરામ, વિચરે મહીયલમાં ગુણધામ, અનુક્રમે આવ્યારે શ્રી સિદ્ધાચળ ઠામ; મુનિવર કેડીરે પંચતણે પરિમાણ, અણસણ કિધારે નિજ આતમને ઉદ્દામ.
વીરજી ૩
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
ચિત્રી પુનમ દિવસે એહ, પામ્યા કેવળજ્ઞાન અહ, શિવ સુખ વરિયા અમર અદેહ પુરણાનંદીરે અગુરુલઘુ અવગાહ, અજ અવિનાશીર નિજ પદ ભેગી અબાહ, નિજ ગુણ ધરતરે પર પુદગલ નહિ ચાહ. વિરજી૪
તેણે પ્રગટયું પુંડરીકગિરિ નામ, સાંભળો સહમ દેવલોક રવામ; એહનો મહિમા અતિહિ ઉઠ્ઠામ, તેણે દિન કીજે રે તપ જપ પૂજા ને દાન; વ્રત વળી પિસહ જેહ કરે અતિ દાન, ફળ તસ પામેરે પંચ કોડી ગણું માન. વીર. ૫
ભગતે ભવ્ય જીવ જે હોય, પંચમે ભવ મુક્તિ લહે સોય; તેહમાં બાધક છે નહી કેય, વ્યવહાર કરી મધ્યમ ફળની એ વાત, ઉત્કૃષ્ટ ચગેરે અંતમુહૂર્ત વિખ્યાત, શિવસુખ સાધેરે નીજ આતમ અવદાત.
વીરજી૬ ચૈત્રી પુનમ મહિમા દેખ પૂજા પંચ પ્રકારી વિશેષ, તેમાં નહી ઉણમ કાંઈ રખ, એણે પેરે ભાખીરે જિનવર ઉત્તમ વાણ, સાંભળી બુઝયારે કંઇક ભવીક સુજાણ એણી પેરે ગાયો પઘવિય સુપ્રમાણે
વીરજી ૭
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
શ્રી આનંદઘનજીકૃત ચોવીશી.
૭૨ શ્રી ઋષભદેવ સ્વામીનું સ્તવન (૧). (રાગ-મારૂ કરમ પરીક્ષા કરણ કુમર ચલ્યો-એ દેશી) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરેરે, ઓર ન ચાહું કંત; રીકે સાહેબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત. ૦૧ પ્રીત સગાઈ જગમાં સહુ કરેરે, પ્રીત સગાઈ ન કાય; પ્રીત સગાઈરે નિરૂપાધિક કહીર, સપાધિક ધન ખાય. ૪૦ ૨ કઈ કંથ કારણ કાષ્ટભક્ષણ કરેરે, મિલશું કંથને ધાય; એ મેળે નવિ કહી સંભરે, મેળો ઠામ ન હોય. . ૩ કઈ પતિ જન અતિ ઘણું તપ કરે, પતિરંજન તન તાપ;
એ પતિરંજન મેં નવિચિત્ત ધર્યું રે, રંજન ધાતુમિલાપ. ૪૦૪ કિઈ કહે લીલારે અલખ લખ તીરે, લખ પૂરે મન આશ; દેષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દોષ વિલાસ. . ૫ ચિત્ત પ્રસને પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત નેહ, કપટ રહિત થઈ આતમ અરપણરે, આનંદઘન પદરેહ ૦૬
૭૩ શ્રી અજિતનાથનું સ્તવન. (૨) રાગ-આશાવરી. મારું મન મોહ્યુંરે શ્રીવિમલાચલેરે-એ દેશી. પંથડે નિહાળું રે બીજા જિનતારે અજિત અજિત ગુણધામ; જે તેં જીત્યારે તેણે હું જીતીયોરે, પુરૂષ કર્યું મુજ નામ. ૫૦૧ ચરમ "ણ કરી મારગ જેવરે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ, નયણ તે દિવ્યવિચાર.૫૨
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ પુરૂષ પરંપર અનુભવ જવતરે, અંધ અંધ પલાય; વસ્તુ વિચારે જે આગમે કરી રે, ચરણ ધરણ નહી ઠાય. ૫૦૩ તક વિચારે વાદ પરંપરારે, પાર ન પહોંચે કાય; અભિમતે વસ્તુ વસ્તુગતે કહેરે, તે વિરલા જ જોય. ૫૦ ૪ વસ્તુ વિચારે રે દિવ્ય નયણતણેરે, વિરહ પડયો નિરધાર; તરતમ જેગેરે તરતમ વાસના, વાસિત બોધ આધાર. પં. ૫ કાળ લબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવિલંબ એ જન જીવેરે જિનજી જાણજે, આનંદઘન મત અંબ. ૫૦૬
૭૪ શ્રી સંભવજિન સ્તવન. (૩) રાગ રામગ્રી-રાતડી રમીને હિથી આવીયારે–એ દેશી. સંભવદેવ તે ધુર સેવે રે, લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકારે, અભય અદ્વેષ અખેદ. સં. ૧ ભય ચંચલતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હે કરતાં થાકીયેરે, દોષ અબોધ લખાવ. સં. ૨ ચરમાવત હે ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દેષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી, પ્રાપ્તિ પ્રવચન વાક. સં. 3 પરિચય પાતિક ઘાતિક સાધુ શું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાત્મ શ્રવણ મનન કરી, પરિશીલન નય હેત.સં૦૪ કારણ જેગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સધિયેરે, એનિજ મત ઉન્માદ, સં. ૫ મુગ્ધ સુગમ કરી સેવન આદર, સેવન અગમ અનૂપ, દેજો કદાચિત સેવન યાચનારે, આનંદઘન રસ રૂપ. સં. ૬
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯ ૭૫ શ્રી અભિનંદન જિન સ્તવન. (૪)
રાગ ધન્યાશ્રી–સિંધુઓ.
આજ નિહોરે સે નાહલે—એ દેશી. અભિનંદન જિન દરિસણ તરસીએ, દરિસણ દુર્લભ દેવ, મત મત ભેદરે જે જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અ૦ ૧ સામાન્ય કરી દરિસણ દેહલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેરે અંધ કિમ કરે, રવિ શશિરૂ૫ વિલેખ. અ. ૨ હેતુ વિવાદે હે ચિત ધરી જઈએ, અતિ દુર્ગમ નયવાદ આગમવાદે હો ગુરૂગમ કો નહી, એ સબલો વિખવાદ. અ૦૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણ, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરૂં, સેંગુ કેઈન સાથ, અ. ૪ દરિસણ દરિસણ રટતો જે ફરૂં, તો રણ રોઝ સમાન; જેહને પીપાસા હે અમૃત પાનની,મિ ભાંજે વિષપાન.અ૫ તરસન આવે તો મરણ જીવન તણે, સી જે દરિસણ કાજ દરિસણ દુર્લભ સુલભ કૃપાથકી, આનંદઘન મહારાજ, અ. ૬
૭૬ સુમતિનાથ જિન સ્તવન. (૫)
રાગ-વસંત તથા કેદારે. સુમતિ ચરણ કજ આતમ અરપણે, દરપણ જિમ અવિકાર સુજ્ઞાની; મતિ તરપણ બહુ સમ્મત જાણિયે, પરિસર પણ સુવિચાર સુજ્ઞાની.
સુમતિ ૧ ત્રિવિધ સકલ તનુ ધર ગત આતમા, બહિરાતમ ધુરિ
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
ભેદ, સુત્ર બીજ અંતર આતમ વિસરે, પરમાતમ અતિછે. સુo
સુમતિ૨ આતમબુધે કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ; સુત્ર કાયાદિકને હે સાખીધર રહ્યો, અંતર આતમ રુપ. સુસુ ૩ - જ્ઞાનાનંદે હો પૂરણ પાવને, વજિત સકલ ઉપાધિ સુત્ર અતીન્દ્રિય ગુણ ગણ મણિ આગરૂ, એમ પરમાતમ સાધ.
સુત્ર સુમતિ૪ બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ; સુવ પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અર્પણ દાવ.
સુ. સુમતિ૫ આતમ અર્પણ વરતુ વિચારતાં, ભરમ ટળે મતિષ; સુત્ર પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પિષ.
સુ સુમતિ૬ ૩૭ પદ્મપ્રભ સ્વામીનું સ્તવન. (૬)
રાગ મારૂ તથા સિંધુએ. ચાંદલીયા સંદેશે કહેજે માહરા કંતરે–દેશી પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરૂપે, કિમ ભાંજે ભગવંત; કમ વિપાકે કારણ જોઈને, કોઈ કહે મતિમંત. ૫૦ ૧ પયઈ ઠિઈ અણુભાગ પ્રદેશથી, મૂલ ઉત્તર બહુ ભેદ; ઘાતી અઘાતી હો બંધદય ઉદીરણારે, સત્તાકર્મવિદ. પ૦ ૨ કનકાપલવત પડિ પુરૂષ તણી, જેડી અનાદિ સ્વભાવ,
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
અન્ય સંજોગી જિહાં લગે આતમારે, સંસારી કહેવાય. ૫. 3 કારણ જેગે બધે બંધને રે, કારણ મુગતિ મુકાય; આશ્રવ સંવર નામ અનુક્રમેરે, હેય ઉપાદેય સુણાય. ૫૦ ૪ ચૂંજન કરણે હો અંતર તુઝ પડયેરે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ ઉકત કરી પંડિત જન કહ્યોરે, અંતર ભંગ સુસંગ. ૫૦૫ તુજ મુજ અંતર અંતર ભાંજશેરે, વાજશે મંગલ તૂર; જીવ સરોવર અતિશય વધશેરે, આનંદઘન રસપૂર, ૫૦ ૬
૭૮ સુપાર્શ્વનાથ સ્વામીનું સ્તવન. (૭)
રાગ સારંગ તથા મહાર. લલનાની દેશી. શ્રી સુપાસ જિન વંદિયે, સુખ સંપત્તિને હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાંહે સેતુ લલના શ્રીસુ. ૧ સાત મહી ભય ટાળતા, સપ્તમ જિનવર દેવ લ૦ સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ. લ૦ શ્રીસુ. ૨ શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન; લ૦ જિન અરિહા તીર્થ કરૂ, જતિ સરૂપ સમાન. લ૦ શ્રીસુ... 3 અલખ નિર જન વછલુ, સકલ જતુ વિશરામ; ૧૦ અભય દીન દાતા સદા, પૂરણ આતમરામ. લ૦ શ્રીસુ. ૪ વીતરાગ મદ કપના, રતિ અરતિ ભય શોગ; લ૦ નિદ્રા તંદ્રા દુર્દશા, રહિત અબાધિત . લ૦ શ્રીસુ. ૫ પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન, લ૦ પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાન. લ૦ શ્રીસુ ૬
For Private and Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
વિધિ વિરંચિ વિશ્વભરૂ, ઋષિકેશ જગનાથ; લ૦ અઘહર અધમેચન ધણી, મુક્તિ પરમપદ સાથે. લ૦ શ્રીસુર ૭ એમ અનેક અભિધા ધરે; અનુભવ ગમ્ય વિચાર, લ૦ જેહ જાણે તેહને કરે, આનંદઘન અવતાર. લ૦ શ્રીસુ. ૮ ૭૮ શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું સ્તવન ()
- રાગ કેદારે તથા ગોડી. કુમરી રોવે આકંદ કરે, મને કઈ મૂકાવેદેશી.
દેખણને દે રે સખિ, મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખ ચંદ, સહ ઉપશમ રસનો કંદ, સ, સેવે સુરનર ઇંદ સ. ગત કલિમલ દુઃખ હૃદ. સખિ૦
મુને ૧ - સુહમ નિદે ન દેખી, સખી, બાદર અતિહિ વિશેષ સત્ર પુઢવી આઉ ન લેખિય, સવ તેલ વાઉ ન લેશ.
સત્ર ૨ વનસ્પતિ અતિ ઘણા દિહા, સર દીઠે નહીય દિદાર, સ, બિતિ ચઉરિદી જલ લિહા,સત્ર ગતિ સનિ પણ ધારાસ-૩
સુર તિરિ નિરય નિવાસમાં, સર મનુજ અનાજ સાથ; સઅપજજતા પ્રતિભાસમાં, સાચતુરનચઢીઓ હાથ.સ. ૪
એમ અનેક થલ જાણીએ, સર દરિસણ વિણજિન દેવ, સર આગમથી મતિ આણુએ, સ0 કીજ નિર્મળ સેવ.સ૦૫
નિર્મળ સાધુ ભકિત લહી,સયે અવંશક હેય સત્ર કિરિયા અવંચક તિમ સહી, સ0 ફલ અવંચક જોય. સ. ૬
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
પ્રેરક અવસર જિનવરૂ, સત્ર મોહનીય ક્ષય જાય; સટ કામિત પૂરણ સુરતરૂ, સહ આનંદઘન પ્રભુ પાય. સ. ૭
૮૦ શ્રી સુવિધિનાથ સ્વામીનું સ્તવન. (૯) રાગ કેદારે. એમ ધaો ધણને પરચાવે–એ દેશી. સુવિધિ જિણેસર પાય નમીને, શુભ કરણ એમ કરે;
અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠીને પૂછજેરે. સુ. ૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએરે; દહ તિગ પણ અહિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએરે.સુત્ર ૨ કુસુમ અક્ષત વર વાસ સુગધે, ધૂપ દીપ મન સાખીરે; અંગ પૂજા પણ ભેદ સુણી એમ ગુરૂ મુખ આગમ ભાખીને સુઇ ૩ એહનું ફળ દોય ભેદ સુણી, અનંતર ને પરંપરરે; આણા પાલણચિત્તપ્રસન્ની મુતિ સુગતિ સુરમંદિર સુ૦૪ ફૂલ અક્ષત વર ધૂપ પઈ, ગંધ નૈવેદ્ય ફલ જળ ભરી રે; અંગા પૂજા મળી અડવિધ ભાવિક શુભગતિવરીરેસુપ સત્તર ભેદ એકવીશ પ્રકારે, અઠેત્તર શત ભેદરે; ભાવ પૂજા બહુ વિધિ નિરધારી, દોહગ દુર્ગતિ છેદેરે૬ તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સયોગી રે; ચઉહા પૂજા ઈમ ઉત્તરજઝયણે, ભાખી કેવળ ભોગી રે. સુત્ર ૭ એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણું રે; ભવિક જીવ કરશે તે લહેશે, આનંદઘન પદ ધરણરે. સુત્ર ૮
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
૮૧ શ્રી શીતલનાથ સ્વામીનું સ્તવન, (૧૦)
મંગલિક માલા ગુણહ વિશાલા–એ દેશી. શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મેહેરે; કરૂણા કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સેહેરે. શી. ૧ સર્વ જતુ હિત કરણ કરૂણા, કર્મવિદારણ તીક્ષણ હાનાદાન રહિત પરિણામી, ઉદાસીનતા વિક્ષણરે. શી૨ પરદુઃખ છેદન ઈચછા કરૂણા, તીક્ષણ પર દુઃખ રીરે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સરે. શી. ૩ અભય દાન તે લક્ષય કરૂણા, તીક્ષણતા ગુણ ભારે; પ્રેરણ વિણ કૃત ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નારે. શી ૪ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિગ્રંથતા સંગેરે; ચિગી ભેગી વકતા મૌની, અનુપયોગી ઉપયોગેરે. શીવ પ ઈત્યાદિક બહુભગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતીરે; અચરિજકારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતીરે. શીટ ૬
૮૨ શ્રી શ્રેયાંસનાથ સ્વામીનું સ્તવન (૧૧)
રાગ ગોડી, અહે મતવાલે સાજના–એ દેશી. શ્રીશ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી; અધ્યાત્મ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામીરે.શ્રી સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામીરે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિ:કામરે. શ્રી શ૦ ૨ નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાત્મ લહીએ;
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
જે કિરિયા કરી ચઉગતિ સાધે, તેને અધ્યાત્મ કહીએ. શ્રી ૦૩ નામ અધ્યાત્મ ઠવણ અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ છડેરે; ભાવ અધ્યાત્મ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડેરે. શ્રી ૪ શબ્દ અધ્યાત્મ અરથ સુણીને, નિર્વિકલ્પ આદરજે શબ્દ અધ્યાત્મ ભજના જાણી, હાન ગ્રહણમતિ ધરજોરે. શ્રી ૫ અધ્યાત્મ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસીરે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસીરે. શ્રી. ૬ ૮૩ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન. (૧૨)
રાગ ગેડી તથા પરજી.
તંગિયાગિરિ શિખરે સોહે–એ દેશી. વાસુપૂજય જિન ત્રિભુવન સ્વામી, ઘન નામી પરના મીરે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામરે. વા. ૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારે રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારરે.વાસુ૦ ૨ કર્તા પરિણામી પરિણામે, કર્મ જે જીવે કરીયેરે; એક અનેક રૂપ નય વાદે, નિયતે નર અનુસરીયેરે. વાસુ. ૩ દુખ સુખરૂપ કરમ ફલ જાણે, નિશ્ચય એક આનંદોરે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદોરે. વાસુ૪ પરિણામી ચેતન પરિણામે, જ્ઞાન કરમ ફલ ભાવી જ્ઞાન કરમ ફલ ચેતન કહીએ, લેજો તેહ મનાવી. વાસુ- ૫ આતમ જ્ઞાની શ્રમણ કહ, બીજા તે દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતિ સંગીરે. વાસુ. ૬
For Private and Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
૮૪ શ્રી વિમલનાથ સ્વામીનું સ્તવન. (૧૩)
રાગ મલ્હાર. ઈડર આંબા આંબલીરે—એ દેશી. દુઃખ દેહગ દરે જ્યારે, સુખ સંપરશું ભેટ ધીંગ ધણી માથે કિયારે, કુણ ગંજે નર બેટ, વિમલ જિન ! દીઠાં લોયણું આજ, મ્હારાં સિધ્ધાં વાંછિત કાજ, વિમલ જિન દીઠાં. ૧ ચરણ કમળ કમલા વસેરે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી, પંકજ પામર પેખ. વિદી- ૨ મુજ મન તુજ પદ પંકજેરે, લીને ગુણ મકરંદ, રક ગણે મંદરધરા રે, ઇંદ્ર ચંદ નાદિ. વિ. દીઠ ૩ સાહિબ સમરથ તું ધણી, પાપે પરમ ઉદાર; મન વિશરામી વાલહોરે, આતમ આધાર. વિ. દી. ૪ દરિસણ દીઠે જિન તણું, સંશય ન રહે વેધ દિનકર કરભર પુસરતારે, અંધકાર પ્રતિષેધ. વિ. દી. ૫ અભિય ભરી મૂરતિ રચીર, ઉ ો ન ઘટે કાય; શાંતસુધારસ ઝીલતીરે, નિરખત તૃપ્તિ ન હોય. વિ. દીઠ ૬ એક અરજ સેવક તણું, અવધારે જિન દેવ, કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિ. દી૦૭
૮૫ શ્રી અનંતનાથ સ્વામીનું સ્તવન. (૧૪)
ધાર તરવારની સોહલીદોહલી, ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતાં દેખ બાજીગરા, સેવના ધાર પર ન દેવા. ધાર—એ આંકણું.
For Private and Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે, ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે. ધાત્ર
ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મેહ નડિયા કલિકાળ રાજે. ધાર
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રા. ધાર
દેવ ગુરૂ ધર્મની શુદ્ધિ કહે કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણે શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છાર પર લીપણું તે જાણો. ધાર
પાપ નહી કોઈ ઉત્સુત્ર ભાષણજિયે, ધર્મ નહી કોઈ જગ સૂત્ર સરિ; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરખો. ધાર૦
એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમેં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે. ધાર૦ ૮૬ શ્રી ધર્મનાથ સ્વામીનું સ્તવન. (૧૫)
રાગ ગોડી સારંગ, દેશી રશીયાની. ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત
For Private and Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ જિનેસર, બીજે મન મંદિર આણું નહી, એ અમ કુલટ રીત. જિ. ધર્મ,
ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે છે મને, જિ. ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે છે કર્મ. જિ. ધર્મ,
પ્રવચન અંજન જે સદગુરૂ કરે, દેખે પરમ નિધાન, જિ. હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન.
જિ. ધર્મ. ૩ દોડતા દોડતા દેડત દેડીયે, જેતી મનની દોડ, જિ. પ્રેમ પ્રતીત વિચારો ટુંડી, ગુરૂગમ લેરે જેડ.
જિ. ધર્મ, ૪ એક પખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુએ સંધિ, જિ. હું રાગી હું મોહે ફદિયે, તું નિરાગી નિરબંધ.
જિ. ધર્મ૫ પરમનિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંધી હો જાય, જિ. જાતિ વિના જુઓ. જગદીશની, અંધ અંધ પલાય.
જિ. ધર્મ ૬ નિર્મળ ગુણમણિ રાહણ ભૂધરા, મુનિજન માનસ હંસ, જિ. ધન તે નગરી ધન વેળા ઘડી, માત પિતા કુળ વંશ.
જિન ધર્મ છે મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ,
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિ॰ ધનનામી આન ંદધન સાંભળેા, એ સેવક અરદાસ,
જિ॰ ધર્મ૦ ૮
૮૭ શ્રી શાંતિનાથ સ્વામીનુ સ્તવન. (૧૬) રાગ મલ્હાર. ચતુર ચામાસું પડિકકમી——એ દેશી. શાંતિ જિન એક મુજ વિનતિ, સુણા ત્રિભુવનરાય રે; શાંતિ સ્વરૂપ ક્રિમ જાણીએ, કહા મન પરખાયરે. શાંતિ ૧ એ આંકણી. ધન્ય તું આતમા જેહને, એહુવા પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળા,કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ ૨ ભાવ અવિશુદ્ધિ સુવિશુદ્ધ જૈ, કઘા જિનવર દેવ રે; તે તેમ અવિતય સહે, પ્રથમ એ શાંતિપદ્મ સેત્રરે. શાંતિ૦૩ આગમધર ગુરૂ સમકિતી, ક્રિયા સવર સાર રે; સપ્રદાયી અવચક સઢા, શુચિ
શાંતિ॰ ૪
અનુભવાધાર શુદ્ધ આલ બન આદરે, તજી અવર જંજાળરે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભર્જ સાત્વિી શાલરે.શાંતિપ્ ક્ષ વિસંવાદ જેહમાં નહી, શબ્દ તે અર્થ સંબંધી રે; સકલ નય વાદ વ્યાપી રહ્યા,તે શિવ સાધન સધીરે. શાંતિ- ૬ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ ; ગ્રહણવિધિ મહાજને પરિઘો,ઇસ્યા આગમે બેધરે,શાંતિ૦૭ દુષ્ટ જન સગતિ પરિહરી, ભજે સુગુરૂ સતાન ; એગ સામર્થ્ય ચિત્ત ભાવ જૈ,ધરે મુગતિ નિદાન રે. શાંતિ૦ ૮
For Private and Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦ માન અપમાન ચિત્તસમ ગણે, સમ ગણે કનક પાષાણુ વંદક નિંદક સમ ગણે, ઇશ્ય હોયે તું જાણજે. શાંતિ. ૯
સર્વ જગજતુને સમ ગણે, સમ ગણે તૃણમણિ ભાવ રે; મુક્તિ સંસાર બહુ સમ ગણે, મુણે ભવ જળનિધિ નાવરે. શાં ૧૦
આપણે આતમભાવ જે, એક ચેતનાધાર રે; અવર સવિ સાથે સગથી,એહનિજ પરિકર સાર રે.શાંતિ૧૧
પ્રભુ મુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; તારે દરિશણે નિસ્તર્યો, મુજ સિધ્યાં સવી કામ રે. શાંતિ.૧૨
અહ અહ મુજને કહું, નમો મુજ ન મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજસે.શાંતિ૧૩
શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂ૫ રે, આગમમાંહે વિસ્તર ઘણે, કહો શાંતિ જિન ભૂપરે શાંતિ-૧૪
શાંતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે આનંદઘન પદ પામશે, તે લહેશે બહુ માન રે. શાંતિ. ૧૫
૮૮ શ્રી કુંથુનાથ સ્વામીનું સ્તવન. (૧૭) રીગ ગુર્જરી. અંબર દેહે મેરારી, હમારે–એ દેશી.
કુંથુજિન, મનડું કિમહી ન બાજે, હો કું. જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું લાજે. હો કું. ૧
રજની વાસર વસતી ઉજડ, ગયણ પાયાલે જાયઃ સાપ ખાય ને મુખડું ચોથું, એહ ઉખાણે ન્યાય. હો કું. ૨
મુગતિતણું અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે;
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૧ વયરીડું કાંઇ એહવું ચિંતે, નાખે અવળે પાસે. હો કું૦ ૩
આગમ આગમધરને હાથે, નવે કિવિધ આંક, કિહાં કણે જે હઠ કરી હટકે, તે ચાલતણી પરે વાંક. હા કું. ૪
જે ઠગ કહું તે ઠગતું ન દેખું, શાહુકાર પણ નાંહી; સર્વ માંહે ને સહુથી અલગું, એ અચરિજ મન માંહી. હો કું૦ ૫
જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાળો; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારો સાળો. હો કું- ૬
મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે બીજી વાતે સમરથ છે નર, એહને કેઈ ન લે. હો કું. ૭
મન સાધ્યું તેણે સઘળું સાચું, એહ વાત નહિ ખોટી; ઈમ કહે સાધ્યું તે નવિ માનું, એકહી વાત છે મટી. હો કે ૦૮ - મનડું દુરાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણું આનંદઘન પ્રભુ મારૂં આવ્યું, તો સાચું કરી જાણું હોકુ ૯
૮૯ શ્રી અરનાથ સ્વામીનું સ્તવન. (૧૮) રાગ પરજ. ત્રષભને વશ રયણાયરૂ–એ દેશી.
ધરમ પરમ અરનાથનો, કેમ જાણુ ભગવંત રે; સ્વપર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે, ધ એ આંકણ.૧
શુદ્ધાતમ અનુભવ સદા, સમય એહ વિલાસ રે; પરબડી છાંડી જેહ પડે, તે પર સમય નિવાસરે. ધ. ૨
તારા નક્ષત્ર ગ્રહ ચંદની, જતિ દિનેશ મઝાર રે; દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધારરે. ધ. ૩
For Private and Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
ભારી પીલો ચીકણો, કનક અનેક તરંગરે; પર્યાય દષ્ટિ ન દિજીએ, એકજ કનક અભંગરે. ધ.
દર્શન જ્ઞાન ચરણ થકી, અલખ સરૂપ અનેક રે; નિર્વિકપ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે. ધ૫
પરમારથ પંથે જે કહે, તે રંજે એક સંતરે વ્યવહાર લખ જે રહે, તેહને ભેદ અનંત રે. ધ.
વ્યવહારે લખ દોહિલો, કાંઈ ન આવે હાથ રે; શુદ્ધ ના થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથરે. ધ. ૭
એક પખી લખી પ્રીતિની, તુમ સાથે જગનાથ; કૃપા કરીને રાખજો, ચરણ તળે ગ્રહી હાથ રે. ધ૦ ૮
ચકી ધરમ તીરથ, તીરથ ફલ તતસાર રે; તીરથી સેવે તે લહે, આનંદઘન નિરધાર રે.
ધ૯ ૯૦ મલ્લીનાથ સ્વામીનું સ્તવન. (૧૯)
રાગ કાફી. સેવક કિમ અવગણિયે હો મલિજિન ! એહ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીયે, તેહને ભૂલ નિવારી.
હો મલ્લિ૦ ૧ જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારૂં, તે લીધું તમે તાણી જુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણું ન આણી. હો મલિ૦ ૨
નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવરથા આવી; નિદ્રા સુપન દશા રીસાણ, જાણ ન નાથ મનાવી હો મલ્લિ૦૩
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
સમકિત સાથે સગાઈ કીધી, પરિવારણું ગાઢી, મિથ્યા મતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. હો મહિ૦ ૪
હાસ્ય અરતિ રતિ શેક દુછી, ભય પામર કરસાલી; નેકષાય શ્રેણી ગજ ચડતાં, શ્વાનnણ ગતિ ઝાલી. હો મ૦ ૫
રાગ અવિરતિની પરિણતિ,એ ચરણમેહના યોદ્ધા વિતરાગ પરિણતિ પરિણમતાં, ઉઠી નાઠા બોદ્ધા. હે મ૦ ૬
વેદાયકામાં પરિણામ, કામ્યકરમ સહુ ત્યાગી નિકામી કરૂણારસ સાગર, અનંત ચતુષ્ક પદ પામી. હે મલ્લિ૦ ૭.
દાન વિધ્ર વારી સહુ જનને, અભય દાન પદ દાતા; લાભ વિઘન જગ વિઘન નિવારક,પરમ લાભ રસ માતા. હો મ ૮
વીર્ય વિઘન પંડિત વર્ષે હણી, પૂરણ પદવી મેગી; ભોગપભોગદોવિધન નિવારી, પૂરણ ભોગસુભાગી. હો મ૦ ૯
એ અઢાર દુષણ વર્જિત તનુ, મુનિજન વૃદે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા. હો મ૧૦
ઈણ વિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે; દિનબંધુની મહેર નજરથી. આનંદઘન પદ પાવે. હો મ૦૧૧
૯૧ શ્રી મુનિસુવ્રત સ્વામીનું સ્તવન (૨૦) રાગ કાફી, આઘા આમ પધારે પુજ્યએ દેશી.
મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનતિ નિસુણે, આતમ તત્વ કયું જાણ્યું જગત ગુરૂ, એહ વિચાર મુજ કહિયે આતમ
For Private and Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
તત્ત્વ જાણ્યા વિણ નિર્મળ, ચિત્ત સમાધિ નવિ હિંયા,મુ૦૧
કોઇ અબંધ આતમતત માને, કરિયા કરતા દિસે; ક્રિયા તણું ફળ કહે। કુણ ભાગલે, મ પૂછ્યુ ચિત્તરિસે.મુ૦ ૨
જડ ચેતન એ આતમ એકત્ર, સ્થાવર જંગમ સરખા; દુઃખ સુખ શંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરીખે, ૩૦ ૩
એમ કહુઁ નિત્યજ આતમતત, આતમ દરસણુ લીના; કૃત વિનાશ અમૃતાગમ દૂષણ, નવ દેખે ાંતહીણા. મુ૦ ૪
સૌગત તિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે!; મધ મેાક્ષ સુખ દુઃખ ન ઘટે,એહ વિચાર મન આણી. મુ૦ ૫ ભૂત ચતુષ્ક વર્જિત આતમતત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જો નજર ન દેખે, તેા શુ` છીએ શર્ટ, મુ૦
૬
એમ અનેક વાદી મત વિભ્રમ, સંકટ પડિયા ન લહે; ચિત્ત સમાધતે માટે પૂછું, તુમ વિષ્ણુ તત કેાઈ ન કહે, મુ૦ ૭ વળતુ જગગુરૂ ઇણિ પરે ભાખે, પક્ષપાત સબ છંડી; રાગદ્વેષ માહ પખ ર્જિત, આતમશું રઢ મડી. મુ૦ ૮ આતમ ધ્યાન કરે જો કાઉ, સા ફિર ઇણુમે નાવે; વાગાળ બીજી સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત આવે, મુ૦૯
જિણે વિવેક ધરીએ પખ હિએ, તે તત જ્ઞાની કહિયે; શ્રી મુનિસુવ્રત કૃપા કરા તે, આનધન પદ હિયે. મુ॰ ૧૦
For Private and Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
૯૨ શ્રી નમિનાથ સ્વામીનું સ્તવન. (૨૧) રાગ આશાવરી. ધન ધન સંપ્રતિ સાચે રાજા–એ દેશી.
પદ્દરિસણ જિન અંગે ભણજે, ન્યાયષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષટ દરિસણ આરાધે રે. ૫૦ ૧
જિન સુરપાઇપ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુગ અંગ અખેરે. ષ. ૨
ભેદ અભેદ સૌગત મિમાંસક, જિનવર દેય કર ભારી રે; કાલોક અવલંબન ભજીયે, ગુરૂગમથી અવધારી રે. ૧૦ ૩
કાયતિક કુખ જિનવરની, અંશ વિચારી કરે તત્વ વિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કેમ પીજે રે. ૧૦૪
જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે કરી સંગેરે. ષ. ૫
જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શને જિનવર ભજનારે; સાગરમાં સધળી તટિની સહી, તટિનીમાં સાગર ભજનારેષ૦૬
જિન સ્વરૂપ થઇ જિન આરાધે, તે સહી જિનવર હારે મૂંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે. ૫૦ ૭
ચણી ભાષ્ય સૂત્ર નિયુક્તિ, વૃત્તિ પરંપર અનુભવ રે, સમય પુરૂષનાં અંગ કહ્યાં છે, જે છે તે દુર્ભરે. ૫૦ ૮
મુદ્રા બીજ ધારણ અક્ષર, ન્યાસ અરથ વિનિયોગેરે; ધ્યાવે તે નવિ વંચિજે, ક્રિયા અવંચક ભોગેરે. ૫૦ ૯
For Private and Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
શ્રુત અનુસાર વિચારી બેલું, સુગુરૂ તથાવિધ ન મિલેરે; કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિષવાદ ચિત્ત
સધળે રે. ષ. ૧૦ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએરે. ૧૦ ૧૧ ૯૩ શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. (૨૨)
રાગ મારૂણી ધણરા ઠેલા–એ દેશી. અષ્ટ ભવંતર વાલહીરે, તું મુજ આતમરામ મારા વાલા; મુગતિ સ્ત્રીશું આપણેરે, સગપણ કોઈન કામ. મ. ૧
ઘર આ હો વાલમ ઘર આ મહારી આશાનાવિશરામ; મ0 રથ ફેરે હો સાજન રથ ફેરે, સાજન મહારા
મનોરથ સાથ. મ૦ ૨ નારી પ શો નેહલેરે, સાચ કહે જગનાથ; મ૦ ઈશ્વર અર્ધાગે ધરી, તું મુજ ઝાલે ન હાથ. મ૦ ૩
પશુ જનની કરૂણા કરી, આણું હૃદય વિચાર; માત્ર માણસની કરૂણા નહિરે, એ કુણ ઘર આચાર. મ. ૪
પ્રેમ કલ્પતરૂ છેદિયેરે, ધરિયો જોગ ધતૂર; મઠ ચતુરાઈરો કુણ કહારે, ગુરૂ મલિયે જગ સુર. મ૦ ૫
મારૂં તો એમાં કયુંહી નહિરે, આપ વિચારે રાજ; મ. રાજસભામાં બેસતારે, કિસડી બધસી લાજ. મ ૬
પ્રેમ કરે જગ જન સહુ, નિર્વાહે તે આર; મટ
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२७
પ્રીત કરીને છોડી દે છે, તેહશું ન ચાલે છે. મ ૭
જો મનમાં એહવું હતું રે, નિસપત કરત ન જાણ; ૧૦ નિસપત કરીને છાંડતાં રે, માણસ હુવે નુકશાન. મ. ૮
દેતાં દાન સંવત્સરીરે, સહુ લહે વંછિત પિષ; મ સેવક વંછિત નવિ કહે છે, તે સેવકને દોષ. મિત્ર ૯
સખી કહે એ શામેલો રે, હું કહું લક્ષણ સેત; મઠ ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારે હેત. મ. ૧૦
રાણીશું રાણી સહુ રે, વૈરાગી યે રાગ, મઠ રાગ વિના કિમ દાખો રે, મુગતિસુંદરી માગ. મ. ૧૧
એક ગુહ્ય ઘટતું નથી રે, સઘલેઈ જાણે લોક મ અનેકાંતિક ભેગોરે, બ્રહ્મચારી ગત રોગ. મ. ૧૨
જિણ જેણિ તુમને જોઉં રે, તિણ જેણિ જેવો રાજ; મ એક વાર મુજને જુઓ, તો સીઝે મુજ કાજ. મ૧૩
મહદશા ધરી ભાવનારે, ચિત્ત લહે તત્વ વિચાર; મ0 વિતરાગતા આદરી રે, પ્રાણનાથે નિરધાર. મ. ૧૪
સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ; મe આશય સાથે ચાલીએ રે, અહી જ રૂડું કામ. મ. ૧૫
ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતા; મ. ધારણ પિષણ તારણે રે, નવસ મુગતાહાર. મ૦ ૧૬ કારણ રૂપી પ્રભુ ભજો રે, ગમ્યું ન કાજ અકાજ; મ. કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ રાજ. મ. ૧૭
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
૯૪ શ્રી પાર્શ્વનાથ સ્વામીનું સ્તવન. (ર)
રાગ સારંગ રસીઆની દેશી. ધ્રુવપદ રામી હૈ સ્વામી મહારા, નિકામી ગુણરાય, સુજ્ઞાની, નિજ ગુણ કામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી
હો થાય. સુજ્ઞાની પૂ૦ ૧ સર્વ વ્યાપી કહે સર્વ જાણગપણે પર પરિણમન સરૂપ, સુ૦ વરરૂપે કરી તસ્વપણું નહી, સ્વસત્તા ચિરૂપ. સુધુ૨
ય અને કે હો જ્ઞાન અનેકતા, જળભાજન રવિ જેમ, સુ દ્રવ્ય એકત્વ પણે ગુણ એકતા, નિજપદ રમતા હો
ખેમ. સુ. ધ. ૩ પર ક્ષેત્રે ગત શેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન, સુત્ર અસ્તિપણું નિજ ક્ષેત્રે તુમે કહ્યું, નિર્મળતા ગુણ
1. માન. સુ૦ ધ ૪ શેય વિનારે હો જ્ઞાન વિનશ્વરૂ,કાળ પ્રમાણે રે થાય; સુખ સ્વકાળે કરી સત્તા સદા, તે પર રીતે ન જાય. સુત્ર ધ૦ ૫
પરભાવે કરી પરના પામતા, સ્વસત્તા થિર ઠાણુ સુક આત્મ ચતુષ્કમયી પરમાં નહી, તો કિમ સહુનો રે
જાણું સુત્ર પ૦ ૬ અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકળ દેખત; સુર સાધારણ ગુણની સાધમ્યતા, દર્પણ જળને દષ્ટાંત. સુ. ધ. ૭
શ્રી પારસજિન પારસ રસ સમે, પણ ઈહાં પારસ નહિ;
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
સુર પૂરણ રસીઓ હે નિજ ગુણપરસને, આનંદઘન મુજ માંહિ. સુ. ધ. ૮ ૯૫ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન (૨૪)
(રાગધનાશ્રી ) વીરજીને ચરણે લાગું, વિરપણું તે માણું રે; મિથ્યાતિમિર ભય ભાગું, જિન નગારૂં વાગ્યું રે.વી.
છઉમથે વીર્ય લેશ્યા સંગે, અભિસંધિજ મતિ અંગેરે; સુક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમેગેરે. વી. ૨
અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંપેરે; પુદ્ગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખેરે. વી. ૩
ઉત્કૃષ્ટ વીરજને વેસે, વેગ ક્રિયા નવી પેસે રે; યુગ તણું ધ્રુવતાને લેશે, આતમ સગતિ ન બેસેરે. વી. ૪
કામ વીર્યવશે જેમ ભેગી, તેમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહણે અાગી રે. વી. ૫
વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિનાણે શકિત પ્રમાણે, નિજ ધ્રુવપદ હિચાણે રે.વી. ૬
આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગેરે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગેરે. વી. ૭
શ્રી આનંદધનજી ચાવીથી સંપૂર્ણ
For Private and Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
૯૬ શ્રી પાવાપુરી મંડન વીરજિનનું સ્તવન.
(રાગ કેરે.) ભલાજી મેરો નેમ ચાહો ગિરનાર-એ ચાલ.
ભલાજી મેરા વીર ગયા નિરવાણ; એકિલા હોય કે, મેરા વીર ગયા નિરવાણએ આંકણું ગૌતમ ગણધર સોચ કરતા હે, ભલાજી મેરા કેણ હશે આધાર. એકિ. ૧
ઇંદ્રભૂતિ નામે કરી મુજને ભલા, કોણ લાવશે ધરી પ્યાર. એકિ. - વિનય કરી તમ વિન ડીસા આગે ભલાજી, પ્રશ્ન કરું જાઈને ઉદારા. એકિટ
3 - વીર વીર કરતે ઇમ ગોતમ ભલાજી, વીતરાગ થઈ ગયો લાર, એકિ.
પાવાપુરીમાં વીર પ્રભુનું ભલાજી, સરોવર બીચ દેવલ સાર, એકિ.
જેમ માનસર રાજહંસલો ભલાજી, તેમ દેવલ શોભે શ્રીકાર. એકિ.
૯૭ ખંભાત મંડન જિન ભુવન સ્તવન વહાલા વીર જિનેશ્વર જન્મ જરા નિવાર–એ રાગ.
રૂડાં ખંભાતનાં દેવલ જુહારીરે, કર્મ કવર દૂર કરવા ચૈત્ય જુહારીએ રે.
એ આંકણી કુમારપાળ આવી ઈહાં ચઢીઓ, હેમ સૂરીશ્વર ચરણે પડી,
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ શત્રુ થકી ઉગરીઓ, ગુરૂ એવા ધારીએ રે. રૂડાં. ૧ હીર સૂરીશ્વર યહાં પર આવ્યા,અઢળક દ્રવ્ય ખરચી પધરાવ્યા; મૂર્તિ શક્કરપુર ગુરૂ મંદિરમાં ભાલીએ રે. રૂડાં૨ થંભણ પાસ પ્રભુની મૂર્તિ, યહાં મણિમય શોભે દુઃખ સુરતી; જયતિહુઅણ સ્તોત્રથી સ્તુતિ ઉચ્ચરીએ રે. રૂડાં. ૩ અભયદેવ સુરીશ્વર રાયા, સ્તોત્ર રચી નીજ કુછ મિટાયા; નવ અંગની ટીકા રચી એ ઉપગારીએ રે. રૂડાં. ૪ ચિંગી નાગાર્જુને પ્રભુ પાસે, કરી હતી સોના સિદ્ધિ ઉલ્લાસે; એવા સિદ્ધિ દાયક પ્રભુ ગુણ સંભારીએરે. રૂડાં. ૫ માણેક ચોકનું દેવલ સુંદર, ભૂમિ પર શોભે તસ અંદર; અજિત દેવ પુંડરીક પુછ દિલ ડારીએ રે. રૂડાં ૬ ઓગણીસ દેવલ સહિત બીરાજે મહટું દહેરૂં ગગનમાં ગાજે; સાત શિખરનું દેખી દુઃખ નિવારીએ રે. રૂડાં. ૭ શહેર બિચ શોભે તે દહેરૂં, જંબુદ્વીપમાં જેમ મેરૂ મૂલનાયક ચિંતામણું પાસ પખાલીએ રે, રૂડાં. ૮ આરિસા ભુવન સમાન મનોહર, કાચ જડિત દેવલમાં સુખકર; અજિત વીર પ્રભુ પધરાવ્યા ઉપગારીએ રે. રૂડાં. ૯ આત્મ કમલ લાયબ્રેરી જયાં, ચિત્ય ચિંતામણી પાસનું ત્યાં; થંભણનાથ પૂછ ભેંયરૂ સુધારીએ રે. રૂડાં૧૦ ઇત્યાદિક સાઠ મોટા દેરાં, પંદર દેરાં જિન કરા; હિંસ પરે જુહારી આતમ તારીએ રે. રૂડાં. ૧૧
For Private and Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ર
સંવત ઓગણેશે એકાશી, ફાગણ સુદી એકમ તિથિ ખાસી; સ્તવન રચ્યું ભક્તિથી રહી જૈનશાલીએ રે. રૂડાં. ૧૨
૯૮ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથનું સ્તવન. હારી રસ શેલડી ઋષભ જિનેશ્વર કિયે પારણેએ દેશી.
હારી ક૫ વેલડી મૂતિ શ્રી અંતરીક્ષ પાર્શ્વની. એક સમય લંકાપતિ રાવણ, હુકમ આપ ફરમાવે; માલી સુસાલી વિધાધર બે, કાર્યું કારણ તસ જાવેરે. હાલ જાય વિમાન ઝડપથી તેહનું, જેમ ગગને ગુબાર; મધ્યાહન ભોજન વેલાઓ, વિમાન હેઠે ઉતાર્યા છે. મહા૦ ૨ તવ સેવક મન સંશય ઉપજે, પ્રતિમા ઘેર વિસારી; પ્રભુ પૂજનવિના જનન કરે, મુજ સ્વામી ભાગ્યશાળી હાઉ વેલુમય મૂતિ નીપજાવી, કરી પૂજન તૈયારી; સ્વામીએ પૂજન કરી ભોજન, લીયા શરીર સુખકારી રે. મહારાજ જાતાં મૂતિને પધરાવી, સરોવરમાં ઉછરંગે; અધિષ્ઠાયક દેવે અખંડિત, રાખી તીહાં ઉમેગેરે. હા. ૫ એક દિન બગલપુરનો રાજા, શ્રીપાલ કુછી આવે, હાથ મુખ પ્રમુખ અગોને, પખાલી નજ ઘર જોરે. હા મુખડું નીરાગી દેખી રાણી, ફરી ત્યાં જઈ નવરાવે; કંચન સમ કાયા રાજાની જાઈ જોઈ અચરજ પાવે. હા ૭ બલી બકુલ નાખી પટરાણી, બોલી મધુરી વાણી; દેવી દેવ જે કઈ હોય તે, ઘો દરશન હિત આરે. વ્હા. ૮
For Private and Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
એમ કરી ઘેર જઈને સુતી, સ્વપ્ન દેવી દીઠી; પાર્થપ્રભુની પ્રતિમા બહાં છે, એમ વાણું સુણ મીઠીરે.હા. ૯ રોગી રાજા નિરોગી થે, તે જિનછ તણે પસાય; તે કારણે પ્રતિમા કાઢીને, ગાડે દીયો પધરાય. મહા ૧૦ કાચે તાંતણે ગાડલું બાંધે, રાજાયે થવું ધુરમાં પણ પાછું વાળી જોયા વિના, જવું જરૂરનીજ પુરમાંરે.હા.૧૧ જો પાછું વાલીને જોશે, તો પ્રતિમા તિહાં રહેશે, ભૂલ્યો બાજીગર શાસે તેમ, ચિંતા દુઃખ સહેશેરે. હા૧૨ એવું સ્વપ્ન દેખીને રાણી, નિદ્રામાંથી જાગી; પ્રેમ ધરીને દેવ ગુરૂનું સ્મરણ કરવા લાગીરે, હારી) ૧૩ તેમજ કરી પૃથ્વીપતિ ચા, બેજથી હાથ ન હા; શંકા ઉપની પ્રતિમા કેરી, મુખ વાલી તિહાં ભાલ્લેરે. હા.૧૪ પ્રતિમા અધર રહી ત્યાં આગળ, ગાડું નીકળી ચાલ્યું; વિના વિચાર કીધું તે, રાજાના દીલમાં સાવ્યું છે. મહા. ૧પ પણ પ્રતિમા ઉપર પ્રીતિથી, શ્રીપુર નગર વસાવી; રહેવા લાગે ત્યાં રાજા, નગર લેકને વાસરે. હા. ૧૬ ચિત્ય પ્રતિષ્ઠા મહોચ્છવ કીધે, જગમાં જશ બહુ લીધે; પ્રતિદિન ત્રિકાળ પૂજા કરીને, નીજ ભવસફલ કરે. હા.૧૭ તે કાલે પનીહારી બેહડું, લઈ નીચે જઈ શક્તી, હવણે તે અંગે હણું નીકળે,દીપ શાખા જુઓઝતીરે હાલ૮ દુઃખમ કાલમેં એમ પ્રભુની, મૂતિ અધર બીરાજે;
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કારણ અંતરીક્ષ પાસજી, નામ જગતમાં ગાજેરે. હા.૧૯ તે પ્રભુની યાત્રા કરવાને, અમલનેરથી આવે, રૂપચંદ મોહનચંદ પોતે, સંઘ લઈ શુદ્ધ ભારે. મ્હાત્ર ૨૦ સંવત ઓગણીસે છપ્પનના, મહા સુદ દસમી સારી; લક્ષ્મી વિજય ગુરૂરાજ પસાયે હંસનમે વારંવારીરે. હા.૨૧
વિભાગ ત્રીજે.
સ્તવનનાં ઢાળીયાં. ૧ શ્રી જ્ઞાન પંચમીની ઢાળે.
- ઢાળ પહેલી.
જાલમ જેગડાએ દેશી. શ્રી વાસુપૂજય જિનેસર વયણથી રે, રૂપકુંભ કંચનકુંભ મુનિ દેયરોહિણી મંદિર સુંદર આવીયારે. નમી ભવ પૂછે દંપતી સેાય.ચઉ નાણુ વયણે દંપતી મોહીયાં રે-એઆંકણું. ૧
રાજા રાણી નિજ સુત આઠના રે, તપ ફલ નિજ ભવ ધારી સંબંધ, વિનય કરી પૂછે મહારાજનેરે; ચાર સુતાના ભવ પ્રબંધ.
ચ૦ ૨ રૂપવંતી શિયલવંતી ને ગુણવતીરે, સરસ્વતી જ્ઞાનકલા ભંડાર, જન્મથી રોગ શોક દીઠો નથી, કુણ પુને લીધે
એહ અવતાર. ચ૦ ૩
For Private and Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
દાલ બીજી. વાલાજી વાગે છે વાંસળીરે-એ દેશી. ગુરૂ કહે તારા ગિરિવરૂપે, પુત્ર વિદ્યાધરી ચાર; નિજ આયુ જ્ઞાનીને પૂછયું રે, કરવા સફલ અવતાર, અવધારા એમ વિનતિરે-એ આંકણી.
ગુરૂ કહે જ્ઞાન ઉપયોગથી રે, એક દિવસનું આયુ એવાં વચન શ્રવણે સુર્યારે મનમાં વિમાસણ થાઓ. અ૦૨
થામાં કારજ ધર્મનારે, કેમ કરીએ મુનિરાજ ગુરૂ કહે જે અસંખ્ય છે?, જ્ઞાનપંચમી તુમ કાજ. અo 3
ક્ષણ અરધે સવિધિ ટલે, શુભ પરિણામે સાય; કલ્યાણક નવ જિન તણું રે, પંચમી દીવસે આરાધ. અ૦ ૪
ઢાળ ત્રીજી
જઈને કહેજે—એ દેશી. ચૈત્ર વદી પંચમી દિને,સુણે પ્રાણિઓરે, ચવીયા ચંદ્રપ્રભુ સ્વામી; લહે સુખઠામ, સુણો પ્રાણિજી રે એ આંકણું.
અજિત સંભવ અનંત, સુર પંચમી સુદી શિવ ધામ; શુભ પરિણામ.
સુ. ૧ વૈશાખ સુદી પંચમી દિને, સુત્ર સંજમ લિયે કુંથુનાથે બહુ નર સાથે, સુ જેણ શુદિ પંચમી વાસરે, સુત્ર મુગતિ પામ્યા ધર્મનાથ, શિવપુરી સાથે.
સુ. ૨ શ્રાવણ સુદી પંચમી દિને, સુ જમ્યા નેમ સુરંગ,
For Private and Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
સુ. ૪
અતિ ઉછરંગ,સુત્ર માગશર વદ પંચમી દીને, સુવિધિ જન્મ શુભ સંગ; પુન્ય અભંગ.
સુ. ૩ કાર્તિક વદ પંચમી તીથિ સુ. સંભવ કેવલ જ્ઞાન કરે બહુ માન, સુત્ર દશ ક્ષેત્રે નેવું જિનના સુત્ર પંચમી દિનનાં કલ્યાણ સુખનાં નિધાન.
ઢાળ ચેથી. હરે મારે જેબનિયા–એ દેશી. હાંરે મારે જ્ઞાની ગુરૂનાં, વયણ સુણી હિતકાર; ચાર વિદ્યાધરી પંચમી, વિધિશુ આદરેલ.એ આંકણું ? હારે મારે શાસન દેવતા, પંચમ જ્ઞાન મનોહાર; ટલી આશાતના, દેવવંદન સદારે લોલ. હરે મારે તપ પૂરણથી, ઉજમણાને ભાવજો; એહવે વિધુત ગે, સુરપદવી વર્યા રે લોલ. હાંરે મારે ધમ મને રથ, આલસ તજતાં હોય; ધન્ય તે આતમ અવલંબી, કારજ કર્યા રે લોલ. ૪ હારે મારે દેવ થકી તુમ, કુખે લીયો અવતાર જો; સાંભલી રોહિણી જ્ઞાન, આરાધન ફલ ઘણાં રે લોલ, એ હાંરે મારે ચારે ચતુરા વિનય વિવેક વિચારજે; ગુણકતાં આલેખાયે તુમ પુત્રી તણાં રે લેલ.
ઢાળ પાંચમી.
આસણનારે જોગી-એ દેશી. જ્ઞાની વયણથી ચારે બેહની, જાતિસ્મરણ પામ્યારે જ્ઞાની
For Private and Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણવંતા, ત્રીજા ભવમાં ધારણા કીધી, સિયાં મનનાં જ્ઞાની ગુણવંતા.
એ આંકણું. ૧ શ્રીજિનમંદિર પંચ મનોહર, પંચવરણ જિન પડિમારે, જ્ઞા. જિનવર આગમને અનુસાર, કરીએ ઉજમણું મહી
મારે. જ્ઞાની૨ પંચમી આરાધન તિથિ પંચમી, કેવલનાણ તે થાએરે; જ્ઞા શ્રી વિજયલક્ષ્મી રિ અનુભવ નાણે સંધ સયેલ સુખદાયારે.
જ્ઞાની૩ પંચમી ત: સ્તવન ઢાલો સંપૂર્ણ
૨ દસ પચ્ચખાણનું સ્તવન દુહા–સિદ્ધાર્થ નંદન નમું, મહાવીર ભગવંત ત્રિગડે બેઠા જિનવરૂ, પરખદા બાર મિલત. ગણધર ગૌતમ તિણે સમે, પૂછે શ્રી જિનરાય; દસ પચ્ચકખાણ કિસ કહ્યાં, કહાં કવણુ ફલ થાય. ૨
ઢાળ પહેલી
સીમંધરકર–એ દેશી. શ્રી જિનવર ઈમ ઉપદિશે, સાંભલ ગૌતમ સ્વામ; દશ પચ્ચખાણ કિધા થક, લહીએ અવિચલ ઠામ. શ્રી. ૧
નવકારશી બીજી પરિસી, સાઢારિશી, "પુરિમદ્રા "એકાસણુ નિવિ કહી, એકલઠાણું, ‘દિવદ્ર. શ્રી૨
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
દત્તિ “આંબેલ, 1°ઉપવાસ સહિ, એહજ દશ પચ્ચખાણ, એહનાં ફલ સુણો ગૌતમ, જુજુ કરૂં વખાણ શ્રીટ 3 રત્નપ્રભા શર્કરાપ્રભા, તાલુકાપ્રભા ત્રીજીય જાણ પંકપ્રભા ધુમપ્રભા, તમપ્રભા તમતમા ઠામ. શ્રી ૪ નરક સાતે રહી સહી, કરમ કઠન કરે જેર; છવ કરમ વશ કરે જૂદા, ઉપજે તિણહીજ ઠેર, શ્રી ૫ છેદન ભેદન તાડના, ભૂખ તૃષા વલી વાસ; રોમ રોમ પીડા કરે, પરમાધામીને ત્રાસ. શ્રી. ૬ રાત દિવસ ક્ષેત્ર વેદના, તિલ ભર નહી તિહાં સુખ કીધાં કરમ તિહાં ભગવે, પામે જીવ બહુ દુખ. શ્રી ૭ એક દિનની નવકારસી, જે કરે ભાવ વિશુદ્ધ સે વરસ નરકનો આઉખે, દર કરે જ્ઞાની બુદ્ધ. શ્રી. ૮ નિત્ય કરે નવકારશી, તે નર નકે નહીં જાય; ન રહે પાપ વળી પાછલા, નિર્મળ હાજી કાય. શ્રી ,
ઢાળ બીછ.
વિમલાસર તિલે–એ દેશી. સુણ ગૌતમ પિરિસી કિયા, મહામોટો ફલ હોય; ભાવશું જે પિરિસી કરે, દુર્ગતિ છેદે સેય. સુ. ૧ નરક માહે જીવ નારકી, વરસ એક હજાર; કરમ ખપાવે નરકમાં, કરતાં બહુત પુકાર. સુ૦ ૨ દુર્ગતિ માંહે નારકી, દશ હજાર પરિમાણુ
For Private and Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
નરકનો આઉ ખિણ એકમેં, સાઢ પિરસી કરે હાણ. સુ. ૩. પરિમ કરતાં જીવડાં, નરકે તે નહી જાય; લાખ વરસ કરમના કટે, પુરિમ કરત ખવાય. સુ. ૪ લાખ વરસ દશ નારકી, પામે દુ:ખ અનંત; એટલા કરમ એકાસણું, દુરિ કરે મન ખંત. સુત્ર ૫ એક કોડિ વરસાં લગે, કરમ ખપાવે જીવ નિવિ કરતાં ભાવશું, દુર્ગતિ હણે સદીવ. સુત્ર ૬ દસ કેડી જીવ નરકમેં, છતર કરે કમ દૂર, તિતરો એકલઠાણહિ, કરે સહી ચકચૂર સુ. ૭ દત્તિ કરતા પ્રાણીયા, સો કેડે પરિમાણ ઇતરાં વરસ દુર્ગતિ તણ, છેદે ચતુર સુજાણ સુત્ર ૮ આંબિલને ફલ બહુ કહે, કેડી દસ હજાર; કરમ ખપાવે ઈણી પરે, ભાવે આંબિલ અધિકાર સુત્ર ૯ કડી હજાર દસ વરસ સહી, દુઃખ સહે નરક મઝાર; ઉપવાસ કરે એક ભાવશું, પામે મુક્તિ દુવાર. સુ૦ ૧૧
ઢાલ ત્રીજી. કેઈક વર માગે સીતા ભણી–એ દેશી. લાખ કોડી વરસાં લગે, નરકે કરતા બહુ રીવરે; છકનું તપ કરતાં થકાં, નરક નિવારે છવરે. ૧
સુણ ગૌતમ ગણધર સહી, નરક વિષે દશ કેડી લાખહી; જીવ લહે તિહાં અતિ દુખરે, તે દુખ અઠ્ઠમ તપ હુંતી, દૂર કરે પામે સુખરે. સુત્ર
For Private and Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
છેદન ભેદન નારકી, કડાકડી વરસ સોઈ, સુત્ર દુર્ગતિ કર્મને પરિહરે, દશમે એટલે ફલ હાઈરે. સુ. ૩
નિત્ય ફાસુ જલ પીવતાં, કાડાકડી વરસનાં પાપરે; સુત્ર દૂર કરે ક્ષણ એકમાં, જીવ નિશ્ચયે નિરધારરે. સુ. ૪
એ તો વલી અવિશેષ ફલકહ્યો, પંચમી કરતાં ઉપવાસ રે.સુ તે તે પામે જ્ઞાન પાંચ ભલાં, કરતા ત્રિભુવન ઉજાસરે; સુપ
ચૌદશ તપ વિધિ શું કરે, ચૌદ પૂરવનો હોય ધારરે, સુત્ર બાહ્ય તપ એકાદશી, કરતાં લહીએ શિવલાસરે. સુ. ૬
અષ્ટમી તપ આરાધતાં, જીવન ફરે ઇણ સંસારરે, સુત્ર ઈમ અનેક ફલ તપ તણાં, કહેતાં વલી નવે પારરેસુક - મન વચન કાયાયે કરી, તપ કરે જે નર નારી, સુર અનંત ભવના પાપથી, છૂટે જીવડે નિરધારરે. સુ. ૮
તપ હુંતિ પાપી તર્યા, નિસ્તર્યો અને માલી, સુત્ર તપ હુંતિ દિન એકમાં, શિવ પામ્યા ગજસુકુમારે. સુત્ર ૯
તપના ફલ સૂત્રે કહ્યાં, પચ્ચખાણ તણા દશ ભેદરે; સુત્ર અવર ભેદ પણ છે ઘણાં, કરતાં છેદે તીન દરે. સુ. ૧૦
કલશ-પચ્ચખાણ દશ વિધ ફલ પ્રરૂપ્યાં, મહાવીર જિન દેવ એ જે કરે ભવિયણ તપ અખંડિત, તાસ સુરપતિ સેવ એ સંવતવિધુ ગુણ અશ્વ શશિ વળી,પોશ શુદ દશમી દિને, પત્ર રંગ વાચક શિષ્ય તસ ગણિ, રામચંદ્ર તપ વિધિ ભણે.
ઇતિ શ્રી દશ પચ્ચખાણ સ્તવન.
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
૩ બીજનું સ્તવન. દુહા-સરસ વચન રસ વરસતી, સરસ્વતી કલા ભંડાર; બીજ તણે મહિમા કહું, જિમ કહ્યો શાસ્ત્ર મોઝાર ૧
જંબુદ્દીપના ભરતમાં, રાજગૃહી નગરી ઉદ્યાન, વીર જિર્ણ સમેસર્યા, વાંદવા આવ્યા રાજન. - શ્રેણિક નામે ભૂપતિ, બેઠા બેસણુ ઠાય, પૂછે શ્રી જિનરાયને, ઘો ઉપદેશ મહારાય.
ત્રિગડે બેઠા ત્રિભુવનપતિ, દેશના દિયે જિનરાય; કમલ સુકોમલ પાંખડી, ઈમ જિનવર હૃદય સહાય. ૪
શશિ પ્રગટે જિમ તે દિને, ધન તે દિન સુવિહાણ એક મને આરાધતાં, પામે પદ નિર્વાણ.
ઢાલ પહેલી. કલ્યાણક જિનનાં કહું સુણ પ્રાણી રે; અભિનંદન અરિહંત, એ ભગવંત ભવિ પ્રાણીજીરે; મહા સુદ બીજને દિને, સુ પામ્યા શિવ સુખ સાર, હરખ અપાર, ભ૦ ૧
વાસુપૂજય જિન બારમા સુર એહજ તિથે નાણ સફલ વિહાણ,ભવિત અષ્ટ કરમ ચૂરણ કરી, સુણો અવગાહન એક વાર; મુગતિ મઝાર. ભ૦
અરનાથ જિનજી નમું, સુણાવ અષ્ટાદશમો અરિહંત, એ ભગવંત, ભવિ૦ ઉજવલ તિથિ ફાગુણની ભલી સુક્ષેત્ર વરીયા શિવ વધુ સાર, સુંદર નાર.. ભ૦
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ર દશમા શીતલ જિનેશ્વરૂ, સુણે પરમ પદની વેલ, ગુણની ગેલ, ભવિ. વૈશાખ વદી બીજને દિને સુવ મૂકો સર્વ એ સાથ; સુરનરનાથ. ભવિ.
શ્રાવણ સુદની બીજ ભલી, સુણે સુમતિનાથ જિનદેવ; સારે સેવ, ભવિ. ઈણિ તિથિએ જિન ભલા, સુત્ર કલ્યાણક પંચ સાર, ભવને પાર. ભવિ.
ઢાલ બીજી, જગપતિ જિન ચોવીસમોરે લાલ, એ ભાખ્યો અધિકારરે, ભવિક જન, શ્રેણિક આદે સહુ મલ્યા રે લાલ શક્તિ તણે અનુસાર ભવિક જન, ભાવ ધરીને સાંભળે રે લોલ, આરાધ ધરી ખેતરે. ભવિક દોય વરસ દય માસનીરે લાલ, આરાધે ધરી હેત; ભo ઉજમણું વિધિશું કરો લાલ, બીજ તે મુગતિ મહતરે. ભ૦ ૨ મારગ મિથ્યારે તરે લાલ, આરાધ ગુણના કરે; ભ૦ વીરની વાણી સાંભલીરેલાલ,ઉછરંગ થયો બહુલકરે. ભ૦૩ ઇશું બીજે કઈ તર્યારે લાલ, વળી તરશે કેઈ શેષરે; ભ૦ શશિ નિધિ અનુમાનથી લાલ, ઈલા નાગધર અકરે. ભ૦ ૪ અસાડ શુદી દશમી દિનેરેલાલ એ ગાય સ્તવન રસાલ, ભ૦ નવલ વિજય સુપસાયથીરે લાલ, ચતુરને મંગલ માલ ભ૦ ૫
કલશ-ઇય વીર જિનવર, સયલ સુખકર, ગાયો અતિ ઉલટ ભરે, અસાડ ઉજવલ દશમી દિવસે, સંવત અઢાર અકો
For Private and Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
રે; બીજ મહિમા એમ વરણ, રહી સિદ્ધપુર ચોમાસુએ; જે ભાવિક ભાવે ભણે ગુણે, તસ ઘર લીલ વિલાસ એ. ૧
૪ પંચમી સ્તવન.
ઢાળ પહેલી
ઈડર આંબા આંબલીરે—એ દેશી. શ્રી ગુરૂ ચરણ નમી કરી, પ્રણમી સરસ્વતી માય; પંચમી તપ વિધિશું કરોરે, નિમલ જ્ઞાન ઉપાય; ભવિક જન કિજે એ તપ સાર. જનમ સફલ નિરધાર, ભવિક લહીએ સુખ શ્રીકાર. ભ૦ કી. એ આંકણું. ૧ સમવસરણ દેવે રચ્યું રે, બેઠા નેમિ નિણંદ બારે પરપદા આગેલેરે, ભાખે શ્રી જિનચંદ. ભ૦ ૨ જ્ઞાન વડો સંસારમાંરે, શિવપુરને દાતાર, જ્ઞાન રૂપી દો કહ્યોરે, પ્રગટયે તેજ અપાર. ભ૦ ૩ જ્ઞાન લોચન જબ નિરખીયેરે, તવ દેખે લેક અલેક; પશુઆ પરે તે માનવીર, જ્ઞાન વિના સવિ ફેક. ભ૦ ૪ જ્ઞાની શ્વાસોશ્વાસમાંરે, કરમ કરે જે નાસ નારકીના તે જીવનેર, કેડી વરસનું વિલાસ. ભ૦ ૫ આરાધક અધિક કલેરે, ભગવતી સૂત્ર મઝાર; દિયાવંતને આગલેરે, જ્ઞાન સકલ સિરદાર. ભ૦ ૬ કષ્ટ ક્રિયા તો સહુ કરેરે, તેહથી નહિ કઈ સિદ્ધ; જ્ઞાન ક્રિયા જબદે મિલેરે, તબ પામ બહુલી રિએ ભવિક ૭
For Private and Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
કણે આરાધી એહવીરે, કેઈ ને ફલી તતકાલ; તેહ ઉપર તમે સાંભરે, એહની કથા રસાલ, ભાવિક ૮ જબૂદ્વીપ સોહામણેરે, ભરત ક્ષેત્ર અભિરામ; પદ્મપુર નગરે શોભતો રે, અજિતસેન રાય નામ. ભ૦ ૮, શીલ સૌભાગી આગલેરે, યશોમતી રાણી નાર; વરદત્ત બેટે તેહને રે, મૂરખમાં સિરદાર. ભ૦ ૧૦ માતા પિતા મન રંગશુંરે, મૂકે અધ્યાપક પાસ, પણ તેહને નવી આવડે, વિદ્યા વિનય વિલાસ. ભ૦ ૧૧ જિમ જિમ યૌવન જાગતો રે, તિમ તિમ તનુ બહુ રોગ, કાઢ થયો વળી તેહનેરે, વસમાં કરમના ભોગ. ભ૦ ૧૨ આદરીએ આદર કરી, સૌભાગ્ય પંચમી સાર; સુખ સઘલાં સહેજે મિલેરે, પામે જ્ઞાન અપાર. ભ૦ ૧૩
દહા–તિકપુર શેઠ વસે તિહાં, સિંહદાસ ગુણવંત જેન ધરમ કરતા લહે, કંચન કેડિ અનંત. કપુરતિલકા સુંદરી, ચાલે કુલ આચાર; તેહની કુખે અવતરી, ગુણમંજરી વર નાર. મુંગી થઈ તે બાલિકા, વચન વદે નહી એક જિમ જિમ અતિ ઔષધ કરે, તિમ તિમ તનું બહુ રોગ. ૩ સોલ વરસ તેહને થયાં, પરણે નહિ કુમાર; એહને કઈ વછે નહી, સ્વજનાદિક પરિવાર.
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાલ બીજી.
. (બરે કુંવરજીને સેહરો-એ દેશી.) એહવે આવી સમોસર્યા, શ્રી વિજયસેન સુરિંદરે સુંદર, જ્ઞાની ગુરૂને વાંદવા, પુત્ર સહિત ભૂપ વૃદરે. સુંદર૦ ૧ સદગુરૂ દીએ દેશનારે, સાંભલે ચતુર સુજાણ; સુંદર, જ્ઞાન ભણે ભવિભાવશું, જિમ લહેકેડી કલ્યાણ રે. સુંઠ સ૨ સિંહદાસ સંત આપણો, આવી ન કર જોડીરે; સુ વિધિશું વાંદી દેશના, સાંભલવાના કેડરે. સું સત્ર ૩ જ્ઞાન અશાતના જે કરે, તે લહે દુઃખ અનેકરે, સું વાચા પણ નવિ ઉપજે, બાલ પરે વિવેકરે. સુ. સ. ૪ ઈહ ભવ પરભવ દુઃખ લહે, દુષ્ટ કુષ્ટાદિક રાગરે શું છે પરભવ પુત્ર ન સંપજે, કલત્રાદિક વિગરે. સું સત્ર ૫ સિંહદાસ પૂછે હવે, નિજ બેટીની વાત, સું. શે કરમે રાગ ઉપને, તે કહે સકલ અવદાતરે, સું. સ. ૬ ગુરૂ કહે શેઠજી સાંભલો, પૂરવ ભવ વિરતંત; સું ધાતકી ખંડ મધ્ય ભારતમાં, ખેટક નગર નિરખતરે. સુંસ. ૭ જિનદેવ વણિક વસે તિહાં, સુંદરી નામે નારરે, સું , પાંચ બેટા ગુણ આગલા, ચાર સુતા મહારરે. સુંઠ સ૮ એક દિન ભણવા મુછીયા, હોંશ ધરી મન માંહી; સુ. ચપલાઈ કરે ગુણ, ન ભણે હરખે ઉચ્છાહિરે, સુંસ. ૮ શીખામણ પંડયા દીએ, આવી રૂવે માતા પાસરે હું
For Private and Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
કોપ કરી વિલતું કહે, બેઠા રહે ઘરવાસરે. સુંસ૧૦ ચૂલામાંહિ નાંખિયાં, પુસ્તક પાટી સેયરે સુ રીસે ધમધમતી કહે, આખર મરશે સહુ કાયરે. મું. સર ૧૧ કંથ કહે નારી પ્રત્યે, કેણ દીએ કન્યાદાન, સુત્ર મૂરખ ગુણ ગ્રહે નહિ, ન લહે આદરમાનરે. સત્ર ૧૨ બિહુ જણ માંહિ બેલતાં, ક્રોધ વસ્યા વિકરાલરે; સું જિનદેવે માથું મૂલું, મરણ પામી તતકાલરે, સુંસ. ૧૩ તેહ મરી ગુણમંજરી, અવતરી તાહરે ગેહરે. જાતિ સ્મરણ ઉપનું, પ્રગટી પુન્યની વેલ. સુંઠ સ. ૧૪ સાચું સાચું સહુ કહે, જ્ઞાન ભણે ગુણ ખાણ, સુંવ તપને જે ઉદ્યમ કરે, તો કહો કેવલ નાણરે. સુંઠ સ ૧૫
દુહા-પાંસઠ મહિના કીજીએ, માસ માસ ઉપવાસ; પિથી થાપ આગેલે, સ્વસ્તિક પૂરે ખાસ. પાંચ પાંચ ફલ મૂકીએ, પાંચ જાતિનાં ધાન; પાંચ વાટી દીવા કરો, પાંચ ઢેઉ પકવાન. કુસુમ ભલાં આણુ કરી, ધૂપ પૂજા કરી સાર; નમો નાણસ ગુણણું ગણે, ઉત્તર દિશિ દાય હજાર. 3 ભક્તિ કરે સાહષ્મી તણી, શક્તિ તણે અનુસાર; જિનવર જુગતે પૂજતાં, પામે મોક્ષ દુવારે, બાર ઉપવાસ ન કરી શકે, વરસ માંહિ દિન એક જાવજીવ આરાહિયે, આણ પરમ વિવેક.
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭,
હાલ ત્રીજી.
ચુડલે યૌવન ઝલ રહ્યા–એ દેશી. રાયજન, મુનિવર દીએ ધર્મદેશના, સુણુએ દેઈ કાન. રાવ આલસ મૂકી આદર, અજુઆલો નિજ જ્ઞાન. રાવ મુત્ર ૧ રાય છે હરખે કરી, સાંભલો ગુરૂ ગુણવંતા; રાયજન વરદત્ત કર્મ કર્યા કર્યા, કાઢે અંગ ગલત. રાગ ૨ ભવિક જીવ હિત કારણે, ગુરૂ કહે મધુરી વાણ, રા. પૂરવ ભવની વારતા સાંભલો ચતુર સુજાણી. રા૦ ૩ જબૂદ્વીપ ભરતક્ષેત્રમાં, શ્રીપુરનગર વિલાસ; ર૦ વસુ શેઠના સુત બે ભલા, વસુસાર વસુદેવ નિહાલ. રા. ૪ વન રમતાં ગુરૂ વાંદિયા, શ્રી મુનિ સુંદરસૂરિ રાવ સાંભળતાં સંજમ લીયે, તપ કરે આનંદપુર. રા. ૫ સકલ કલા ગુણ આગલો, લધુભાઈ અતિસાર, રા. વસુદેવને કીધો પાટવી, પંચ સયાં સિરદાર. રાવ ૬ પગ પગ પૂછે તેહને, સૂત્ર અરથ નિરધાર, રા. પલક એક ઉઘે નહી, તવ ચિતે અણગાર. રા. ૭ પાપ લાગ્યું મુજ કહાં થકી, એવડે શે કંઠ શોષ, રાવ મૂઠ મૂરખ સંસારમાં, કાયા કરે નિજ પોષ. રા. ૮ બાર દિવસ મૌન રહ્યો, પ્રગટ થયે તવ પા૫, રાવ જેવાં કરમ જેક કરે, તે લહે સઘલાં આ૫. રા. ૯ તુજ કુલે આવી અવતર્યો, દીપાવ્યો તુજ વંશ, રાવ
For Private and Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
વૃદ્ધ ભાઈ મરી ઉપજે, માન સરોવર હંસ. રા૦ ૧૦ સયલ કથા સુણતાં લહ્યો, જતિ સમરણ બાલ, રાત્ર ધન ધન જ્ઞાની ગુરૂ મિલ્યા, રોગ થયા આલમાલ. રાત્રે ૧૧ વિધિ સાથે પંચમી કરે, રાજાદિક પરિવાર. રાવ રેગ ગયા સવિ તેહના, જિમ જાયે તડકે ઠાર. રાવ ૧૨ સ્વયંવર મંડપ માંડી, પરણી એક હજાર, રા. હરખ્યો વરદત ઈમ કહે, જૈન ધરમ જગ સાર. રાવ ૧૨ રાજ થાપી નિજ પુત્રને, સાધે શિવપુર સાથ, રાવ
અજિતસેન ચારિત્ર લય, સાચા શ્રીગુરૂ હાથ. રાત્રે ૧૪ સુખ વિલસે સંસારના, વરતાવે નિજ આણ, રાવ પુત્ર જનમ એહવે થે, ઉો અભિનવ ભાણ. રા. ૧૫ દુહા-ગુણમંજરી સુંદર ભઈ, પરણું સા જિનચંદ; ચારિત્ર સાધી નિર્મલ્લુ પામે વૈજયંત સુરિંદ. વરદત્ત મનમાં ચિંતવે, આપું સુતને રાજ; હવે હું સંજમ આદરૂં, સાધુ આતમ કાજ. અશુભ ધ્યાન દૂરે કરે, ધરવા જિનવર ધ્યાન; કાલ ધરમ પામી ઉપ, પુષ્કલાવતી વિજય પ્રધાન. ૩
હાલ ચેથી. સહીયા હે પિઉ ચાલી–એ દેશી. સૌભાગ્ય પંચમી આદર,જિમ પામો હો સુખ સઘલાં વડવીર તે; ચોથતિ શુદી પંચમી, ત્રત ધરવું એ સૂવું ધીર તો. સી. ૧
For Private and Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ કલ દેવ વાંચીએ, કીજે દી હૈ ગુરૂને બહુ માન તો પડિકમણુદાય વારનાં,જિમ વાઘે હે ઉત્તમ ગુણ જ્ઞાન તો.સૌ૦૨ નયરી પુંડરીગિણી હતી,વિરાજે છે અમરસેન ભૂપાલ; તસ ઘરણું શીલે સતી ગુણવતી, કુખે હો અવતરીયે
બોલતો. સૌ૦ ૩ સજન સંતોષી સામટાં નામ થોપે સુરસેન અભિરામ તો ચંદ્રકલા જેમ વધતી, તેમ સાધે છે, વાધે નિજ નામતો.સી. ૪ યૌવન વય જાણું પિતા, સે કન્યા પરણાવી સાર તો રાજ દેઈનિજ પુત્રને, અમરસેન પહોતા હે પરલોક મોજારતો. સૌ૦૫ શ્રી સિમંધર આવ્યા સાંભલી, વાંદવાને હો આવે તિહાં ભૂપતે જ્ઞાન આરાધન દેશના, દેખાડે છે વરદત્ત સ્વરૂપ તો.સૌ. ૬ સૂરસેન હવે વિનવે, પ્રભુ પ્રકાશો હો તે કુણ વરદત્ત તે સકલ વાત માંડી કહી, તપ માંડયા હે કીજે રંગરત્ત તો.સી. ૭ જિનવર વાંદી આવીઆ, સંવેગે હે મૂકે ઘર ભાર તે; સિંહણે પરે આદરી, જિસે લહીએ હો ભવજલનો પાર
તો. સૌ૦ ૮ પંચ મહાવ્રત આદર્યો, સહસ વરસે હો પામે કેવલજ્ઞાન તે; અવિચલ સુખ એણે લહ્યાં, ઈમ નિસુણ હો આરાધ જ્ઞાન
તો. સૌ૦ ૯ જબૂદ્વીપ માહે વલી, વિજય રમણી હા નગરી ચોસાલ તે; અમરસેનઅમરાવતી,પુણ્યપ્રગટયોહો આ એબાલ.સી૦૧૦
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
ગુણમંજરી જીવ ઉપજે, રાજાને હે હુએ ઉછરંગ તે રાજ કરે નિજ તાતનું, પ્રેમે પરણે હા કન્યા સુખ સંગત.સી૧૧ એક દિન મનમાંચિંતવે,હું તો સાધુ હનિજ આતમ કાજતે; ચારસહસ્તબેટાથયા, પાટઆપેહેનિસુત શિરતાજ તો.સી.૧૨ સિંહતણી પરે નીકલે, લાખ પૂરવ હો સંયમ શીરતાજ તો; તપ તપે અતિઆકરા, કેવલ પામી હે લહેશિવરાજતો.સી. ૧૩
ઢાળ પાંચમી.
(રાગ-ધનાશ્રી, ખજાનાની) તપ ઉજમણું એણે પરે સુણીએ, વિત્ત સારૂ ધન ખાજી; પાંચમ દિન પામી કીજીએ, જ્ઞાનાદિકને આચરાજી; પાંચ પ્રતિ સિદ્ધાંતની સારી, પાઠાં પાંચ રૂમાલજી; ખડીયે લેખણ પાટી પોથી, ઠવણી કવલી ઘો લાલજી. ૧ નાત્ર મહોત્સવ વિધિશું કીજે, રાતી જગે ગીત ગાઓ; ઐયાદિકની પૂજા કરતાં, જિનવરના ગુણ ગાઓ છે; ગુણમંજરી વરદત્તતણ પેરે, કીજે ત્રિકરણ શુદ્ધ એ વિધ કરતાં થોડે કાલે, લહીએ સઘળી રિદ્ધજી. ૨ વાસકુંપી ધૂપધાણું વલી કીજીયે, ઝરમર પાંચ મંગાજી; ગુરૂને વાંદી પુસ્તકને પૂછ, સામી સામણે નોતરાજી; ગુરૂને તેડી બે કર જોડી, આદરણું વહરાજી; પારણું કીજે લાહ લીજે, પાંચમ તપ ઉજવાવોજી. ૩ નેમિ જિસેસર અતિ અલસર, કેશર વર સમ કાયા
For Private and Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
એ ઉપદેશ સુણીને સમજયા, જ્ઞાન લોચન દેખાયા; વરદત્ત ગણધર આગે કહીએ, લહીઓ ભવિજન પ્રાણીજી; સૌભાગ્ય પંચમી તપ આરાધો,નિસુણી જિનવર વાણજી. ૪ દેહ નિરોગી સોભાગી થાઓ, પામે રંગ રસાલજી; મૂરખપણું દૂર છાંડે, માંડો જ્ઞાન વિશાલજી; સૌભાગ્ય પંચમી જે નર કરશે, તે વરશે મંગલ માલજી; ગજ રથ છોડો સુંદર મંદિર, મણિમય ઝાકઝમાલજી. ૫ સંવત સત્તર અફાવન માંહિ, સિદ્ધપુર રહી ચોમાસું કાર્તિક સુદી પાંચમ દિને ગાયે, સફલ ફલી મુજ આશજી; તપગચ્છ નાયક દિનકર સરીખા, શ્રીવિજયપ્રભ સુરિંદાજી; શ્રીવિજયરત્ન સૂરીશ્વર રાજે, પ્રણમે પરમાનંદાજી. ૬ કલશ-ઇમનેમિ અનવર સયલ સુખકર, ઉપદિશે વિહિતકરે; તપગચ્છ નાયક શિવસુખદાયક, લાયક માંહી પુરંદરે; શ્રી લાભકુશલ વિબુધ સુખકર, વીર કુશલ પંડિત વરે; સૌભાગ્ય કુશલ સુગુરૂ સેવક, કેશવ કુરાલ જયકરો. ૭
શ્રી સૌભાગ્ય પંચમી સ્તવન સંપૂર્ણ
૫ અષ્ટમીનું સ્તવન. દેહા–પંચ તીર્થ પ્રણમ્ સદા, સમરી શારદ માય; અષ્ટમી સ્તવન હરખે રચું, સુગુરૂ ચરણ પસાય. ૧
ઢાળ પહેલી. હાંરે લાલા જે બૂદ્વીપના ભરતમાં, મગધ દેશ મહંતરે, લાલા. રાજગૃહી નયરી મનોહર, શ્રેણિક બહુ બળવંત રે લાલા,
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
અષ્ટમી તીથિ મનોહરૂ હર લાલા. ૧ ચેલણ રાણું સુંદરી, શિયલવતી શિરદારરે લાલા; શ્રેણિક સુત બુધ છાજતા, નામે અભયકુમારરે લાલા. અ. ૨ હાંરે લાલા વર્ગણ આઠ મીટે એહથી, અષ્ટ સાધે સુખ નિધારે લાલા, અષ્ટ મદ ભંજન વજ છે, પ્રગટે સમકિત નિધાન લાલા, અ૦ ૩ હરે લાલા અષ્ટ ભય નાસે એહથી, અષ્ટ બુદ્ધિ તણે ભંડારરે લાલા; અષ્ટ પ્રવચન માતા સંપજે, ચારિત્ર તણે આગારરે. લાલા અ૪ હરિ લાલા, અષ્ટમી આરાધન થકી, અષ્ટ કરમ કરે ચકચૂરરે લાલા; નવનિધિ પ્રગટે તસ ઘરે, સંપૂર્ણ સુખ ભરપૂર. લાલા અ૦૫ હારે લાલા, અડ દષ્ટિ ઉપજે એહથી, શિવ સાધે ગુણ અનૂપરે લાલા, સિદ્ધના આઠ ગુણ સંપજે, શિવ કમલા રૂપસ્વરૂપરે લાલાઆ૦ ૬
ઢાલ બીજી. જીહ રાજગૃહી રળિયામણી, છહો વિચરે વીર જીણુંદ જ સમવસરણ ઈંદ્ર રચ્યું, "હે સુરાસુરનો વૃદ. ૧
જગત સહુ વદ વિર જિર્ણદ–એ આંકણું. જીહો દેવરચિત સિંહાસને, જીહો બેડા વીર જિર્ણોદ, જીહો અષ્ટ પ્રાતિહારજ શોભતા, જહા ભામંડલ ઝલકંત જ ૨
હે અનંત ગુણે જિનરાજજી, છહ પર ઉપગારી પ્રધાન; કહો કરૂણા સિંધુ નેહરૂ, હો ત્રિલોકે જગભાણ. જ૦૩
For Private and Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
છ ચોત્રીસ અતિશય વિરાજતા, છહેવાણુ ગુણ પાંત્રીસ કહો બારે પર્ષદા ભાવશું, હો ભગતે નમાવે શીશ, જ૦ ૪ જીહો મધુર વનિ દિયે દેશના, બ્રહો જિમેરે અષાઢેરે મેહ, જીહો અષ્ટમી મહિમા વર્ણવે, જીહો જગત બંધુ કહે તેહજ ૦૫
ઢાળ ત્રીજી (રૂડી ને રળિયામણી રે વહાલા તારી દેશના રે, તે તે મારા
મંદિરીયે સંભળાય—એ દેશો ) રૂડી ને રઢિયાલીરે પ્રભુ તારી દેશના રે, તે તે જોજન લગે સંભળાય; ત્રિગડે વિરાજે રે જિન દિયે દેશનારે. શ્રેણિક વંદે પ્રભુના પાય, અષ્ટમી મહિમા કહો કૃપા કરી રે, પૂછે ગાયમ અણગાર; અષ્ટમી આરાધન ફળ સિધિરે. ૧. વીર કહે તિથિ મહિમા એહનો રે, કષભનું જન્મ કલ્યાણ; ઋષભ ચારિત્ર હોય નિર્મલું રે, અજિતનું જન્મકલ્યાણ, અ૦૨ સંભવ ચ્યવન ત્રીજા જિનેશ્વરે, અભિનંદન નિર્વાણ સુમતિ જન્મ સુપાર્શ્વ વન છે રે, સુવિધિનેમિ જન્મ કલ્યાણ. અo 3 મુનિસુવ્રત જન્મ અતિગુણ નિધિરે; નેમિ શિવપદ લીધું સાર; પાર્શ્વનાથ નિર્વાણ મનોહરૂરે, એ તિથિ પરમ આધાર. અ૦ ૪ ગૌતમ ગણધર મહિમા સાંભલીરે, અષ્ટમી તિથિ પ્રમાણ મંગલ આડત ગુણ માલિકા, તસ ઘેર શિવ કમલા પ્રધાન. અ૦ ૫
For Private and Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
ઢાલ ચેથી. આવશ્યક નિર્યુકિતએ, ભાખે મહાનિશીથ સૂરે, રાષભ વંશ ધુર વીરજી આરાધે, શિવસુખ પામે પવિત્ર રે; શ્રી જિનરાજ જગત ઉપકારી—એ આંકણ. 1 એ તિથિ મહિમા વીરજી પ્રકાશે, ભવિક જીવને ભાસે, શાસન તારું અવિચલ રાજે, દિન દિન દોલત વાધેરે. શ્રી ૨ ત્રિસલા નંદન દોષ નિકંદન, કર્મ શત્રુને જીત્યારે; તીર્થકર મહંત મનોહર, દોષ અઢારને વરજયારે. શ્રી ૩ મન મધુકર જિનપદ પંકજ લીને, હરખી નિરખી પ્રભુ થાઉં; શિવકમલા સુખ દી પ્રભુજી, કરૂણાનંદ પદ પાવું. શ્રી ૪ વૃક્ષ અશોકસુર કુસુમની વૃષ્ટિ, ચામર છત્ર વિરાજે; આસન ભામંડલ જિન દિપે, દુંદુભી અંબર ગાજેરે. શ્રી. ૫ ખંભાત બંદર અતિ મનોહર, જિનપ્રાસાદ ઘણું સોહિએરે; બિંબ સંખ્યાને પાર ન લેવું, દર્શન કરી મન મહિએ. શ્રી ૬ સંવત અઢાર ઓગણચાલિસ વર્ષે, આશ્વિન માસ ઉદારારે, શુક્લપક્ષ પંચમી ગુરૂવારે, રતવન રચ્યું છે ત્યારે. શ્રી ૭ પંડિત દેવ સોભાગ્ય બુદ્ધિ લાવણ્ય, રત્ન સૌભાગી તેણે નામ બુદ્ધિ લાવણ્ય લીએ સુખ સંપર્ણ, શ્રી સંઘને કોડ કલ્યાણરે. શ્રી૮
૬ મૌન એકાદશીનું સ્તવન.
| હાથી પહેલી
(વેરાગી થયે-એ દેશી.) પ્રણમી પૂછે વીરનેરે, શ્રી ગોયમ ગણરાય; મૃગશિર સુદિ એકાદશી, તપથી શું ફલ થાય;
For Private and Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
જિનવર ઉપદિશે, તિહાં સાંભલે સહુ સમુદાયરે, જિ વીર કહે ગાયમ સારે, હિર આગલ કલેા તેમ; તેમ તુમ આગળ હુ” કહુ રે, સાંભલા મન ધરી પ્રેમરે. જિ૦ ૨ દ્વારિકા નયરી સમેાસર્યાંરે, એક દ્દિન નેમિ જિણ ; કૃષ્ણ આવ્યા તિહાં વાંદવારે, પૂછે પ્રશ્ન નારદરે. જિ 3.. વષૅ દિવસનાં દિન મિલીરે, તિન સેા સાઠ કહું ત; તેહમાં દિન કુણુ એહવારે, તપથી બહુ લ હુંતરે, જિ૦ ૪ મૃગશર શુદ્ધિ એકાદશીરે, વર્ણવી શ્રી જગનાથ; દાઢસા કલ્યાણક થયાંરે, જિનનાં એકણુ સાથરે. જિ૦ શ્રી અરજન દીક્ષા ગ્રહીરે, ન મને કેવલ નાણુ; જન્મ દીક્ષા `કેવલ લહ્યારે, શ્રીમäિ જગભાણરે. જિ॰ વત માન ચેાવિશીનાર, ભરતે પંચ કલ્યાણ; એ પાંચ ભરતે થઇરે, પંચાધિક વીશ જાણુરે, જિ
૧
For Private and Personal Use Only
૧
૬
પાંચે ઐરવતે મિલીરે, કલ્યાણક પાંચ પાંચ;
દશ ક્ષેત્ર સહુ એ મિલીરે, પચાસ કલ્યાણક સંચરે. જિ૦ ૮ અતીત અનાગત કાળનાંરે, વર્તમાનના વલી જેહ,
દાઢસા કલ્યાણક કહ્યાં રે, ઉત્તમ ઇણ દિણ એહરે. જિ
铃
જે એકાદશી તપ કરેરે, વિધિ પૂર્વક ગુણ ગેહ; દોઢસા ઉપવાસ તણેાર, ફલ લહે ભત્રિયણ તેહ, જિ૦ ૧૦
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
ઢાળ બીજી. (ઘેડી તે આવી તારા દેશમાં મારૂજી-એ દેશી.). હવે એકાદશી તપ તણો માધવજી, વિધિ કહું નિર્મલ બુદ્ધિહો ગુણરાગી નરેશ્વર, સાંભલ જાદવજી દેવ જુહારો દેહરે. માત્ર ગુરૂ વંદે ભાવ વિશુદ્ધિ હો. ગુરુ અહોરો પિસહ કરી,માગુરૂ મુખે કરો પચ્ચખાણ હો, ગુરુ દેવ વંદે ત્રણ ટકના, માત્ર સાંભલો સરૂ વાણું હો. ગુ૦૨ દોઢસો કલ્યાણક તણે, માત્ર ગુણ ગુણે એક મને હો,ગુ. ભણુણ ગુણણ કિરીયા વિના,માનવિલે અન્ય વચન હો.”૦૩ મીન ગ્રહો નિશિદિવસને, મા રાખો શુભ પરિણામ હે ગુરુ મૌન એકાદશી તે ભણું, માત્ર નિરૂપમ એવું નામ હો. ગુ૦૪ પ્રથમ દિને એકાસણું મા પારણે એહિજ રીત હો. ગુ. બાર વર્ષ તપ ઈમ કરે, મા શુદ્ધ ધર્મશું પ્રીત હો. ગુરુ ૫ અંગ અગ્યારે તે ભણે, માત્ર પડિમા તપ અગ્યાર હો.ગુ. પ્રતિમાસે ઉપવાસનો, માત્ર તપ કરે નિરૂપમ વાર હો. ગુ. ૬ સુવ્રત શેઠ તણું પરે, મારુ મન રાખે સ્થિરતા જગ હો ગુરુ તે એકાદશી દશમે ભવે, મા લહે શિવવધ સંજોગ હ.ગુ. ૭
ઢાલ ત્રીજી.
લલનાની દેશી. હવે ઉજમણું તપ તણું, એકાદશી દિન સાર લલના, દિન ઈગ્યારે દેહરે, સ્નાત્ર પૂજા અધિકાર લલના. ભગવંત ભાખે હરિ ભણી.
For Private and Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
ટોણું ઢાવિ દેહ, ધાન્ય ઈગાર પ્રકાર લલના, શ્રીફલ ફેફલ સુખડી, નવ નવી ભાત ઈગ્યાર. લ૦ ભ૦ ૨ કેસર સુખડ ધોતીયાં, કાંચન કલશ ગાર લલના;
પધાણાં ને વાટકી, અંગલુહણાં ઘસાર. લ૦ ભ૦ ૩ અંગ ઇગ્યારે લિખાવીયે, પૂંઠાં ને રૂમાલ લલના ઝાબી દેરા દાબડી, લેખણ કાંબી નિહાલ. લ૦ ભ. ૪ ઝીલમલ ચબૂઆ ભલા, ઠવણી સ્થાપના કાજ લલના; પાટી જપમાલા ભલી, વાસના વટુઆ સાજ. લ૦ ભ૦ ૫ મીજણાને વળી પૂજણ, કવલી કેથળી તામ લલના; રેશમની પાટી રૂડી, મુહપત્તિ જયણા કામ. લ૦ ભ૦ ૬ જ્ઞાનના ઉપગરણ ભલા, ઈગ્યાર ઈગ્યાર માન લલના, સાધમિક ઈગ્યારને, પછી જે પકવાન. લ૦ ભ૦ ૭ તે સાંભલી હરિ હરખીયા, આદરે વ્રત પચ્ચખાણ લલના; તિથિ એકાદશી તપ કરે, બાર વર્ષ ગુણ ખાણ. લ૦ ભ૦ ૮ તીર્થકર પદ તિણ થકી, ગોત્ર નિકાચિત કીધ લલના અમમ નામે જિન બારમા, હસે તપ ફલ સીધ. લ૦ ભ૦ ૯ ઇણ વિધિ શ્રીવીરે કહ્યો, એ અધિકાર અશેષ લલના; તેહ ભણી તપ તુમે આદરો, લેશો સુખ સુવિશેષ લ૦ ભ૦ ૧૦ કળશ––શ્રીવીર જિનવર સયલ સુખકર વર્ણવી એકાદશી તે સુણીય વાણી ભાવિક પ્રાણું તપ કરણ મન ઉલ્લસી જશવંત સાગર સુગુણ આગર, શિષ્ય જિનેન્દ્ર સાગરે, એકાદશી યહ સ્તવન કીધે, સુણીય ભવિયણે આદરે. ૧;
For Private and Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ ૭ શ્રી જ આવશ્યકનું સ્તવન. દુહા –ચોવીસે જિનવર નમું, ચતુર ચેતના કાજ; આવશ્યક જિણે ઉપદિશ્યા, તે ગુણમ્યું જિનરાજ. ૧ આવશ્યક આરાધીયે, દિવસ પ્રત્યે દય વાર; દુરિત દોષ દૂરે ટલે, એ આતમ ઉપકાર. ૨ સામાયિક ચઉવિસો, વંદન પડિકમણ; કાઉસગ્ગ પચ્ચખાણ કરે, આતમ નિર્મળ એણ. ૩ ઝેર જાય જિમ જાગુલી, મંત્ર તણું મહિમાય; તેમ આવશ્યક આદરે, પાતક દૂર પલાય. ૪ ભાર તજી જિમ ભારવહી, હેલે હળવો થાય, અતિચાર આલોયતાં, જન્મ દોષ તિમ જાય. ૫
ઢાળ પહેલી (કપુર હૈયે અતિ ઉજરે–એ દેશી.) પહેલું સામાયિક કરોરે, આણું સમતા ભાવ, રાગ દ્વેષ દૂર કરોરે, આતમ એહ સ્વભાવરે; પ્રાણ સમતા છે ગુણ ગેહ, એ તો અભિનવ અમૃત મેહરે પ્રાણી૧ આપે આપ વિચારીએરે, રમીએ આપ સ્વરૂપે; મમતા જે પરભાવની, વિષમાં તે વિષ કૃપરે. પ્રાણ ર ભવ ભવ મેળવી મૂછીયારે, ધન કુટુંબ સંજોગ; વાર અનંતી અનુભવ્યાંરે, સવિ સંજોગ વિગેરે. પ્રાણુ 3
For Private and Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯
શત્રુ મિત્ર જગ કે નહી રે, સુખ દુઃખ માયા જાલ; જે જાગે ચિત્ત ચેતનારે, તો સવી દુઃખ વિસરાલરે. પ્રાણી ૪ સાવધ જોગ સવી પરિહરોરે, એ સામાયિક રૂપ હુઆ એ પરિણામથીરે, સિદ્ધ અનંત અરૂપરે. પ્રાણીપ
ઢાલ બીજી.
( સાહેલડીની–એ દેશી ) આદીશ્વર આરાણી સાહેલડી, અજિત ભજે ભગવંત તો, સંભવનાથ સેહામણું સાઠ અભિનંદન અરિહંત તા. ૧ સુમતિ પદ્મપ્રભુ પૂજીએ સારા સમરું સ્વામી સુપાર્થ તો; ચંદ્રપ્રભ ચિત્ત ધારીએ સાસુવિધિ સુવિધિ ફ્રિ વાસ તા. ૨ શીતલ ભૂતલ દિનમણી સા૦ શ્રી પૂરણ શ્રેયાંસ તો; વાસુપૂજ્ય સુર પૂછઆ સા. વિમલવિમલ જસ હોત તો કરૂં અનંત ઉપાસના સા ધમ ધર્મ ધુર ધાર ; શાંતિ કુંથુ અર મલ્લિ નમું સા. મુનિસુવ્રત વડ વીર તા. ૪ ચરણ નમું નમિનાથના સારા નેમીશ્વર કરું ધ્યાન તો પાર્શ્વનાથ પ્રભુ પૂજીએ સાહેલડીરે, વંદુ શ્રી વદ્ધમાન તો. ૫ એ ચોવીસે જીનવરા સા. ત્રિભુવન કરણ ઉદ્યોત તો મુક્તિ પંથ જેણે દાખવે સાવ નિર્મલ કેવલ જતિ તો.૬ સમકિત શુદ્ધ એથી હેય સાર લીજે ભવને પાર , બીજું આવશ્યક ઈશ્ય સાઇ ચઉવિસા સાર તો. ૭
For Private and Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
હાલ ત્રીજી. ગિરિમાં ગેરો ગીરુઓ એ—એ દેશી. બે કર જોડી ગુરૂ ચરણે દેઉવાંદરે, આવશ્યક પચવીશ ધારિરે, ધારો ધારોરે દોષ બત્રીશ નિવારીએરે. ૧ ચાર વાર ગુરૂચરણે, મસ્તક નામીએ રે; બાર કરી આવતું ખારેક ખામેરે ખામોરે વલી તેત્રીસ આશાતનારે. ૨
ગીતાર્થ ગુણી ગિરૂએ ગુરૂને વંદતરે, નીચ ગોત્ર ક્ષય જાય; થાયે થાયે રે લંચ ગોત્રની અરજનાર. ૩
આણ લગે કોઈ ન જગમાં તેહનીરે, પરભવ લહે. સૌભાગ્ય; ભાગ્યરે ભાગ્યરે દીપે જગમાં તેહનું રે. ૪ કૃષ્ણરાય મુનિવરને દીધાં વાંદરે, ક્ષાયિક સમકિત સાર પામ્યારે; પામ્યારે પામ્યારે તીર્થંકર પદ પામશેરે. ૫
શીતલ આચાર્ય જિમ ભાણેજનેરે, દ્રવ્ય વાંદણા દેધર ભારે ભારે દેતાં વલી કેવલ લઘુંરે.
એ આવશ્યક ત્રીજું એણી પેરે જાણજોરે, ગુરૂવંદણ અધિકાર; કરજોરે કરજેરે વિનયભક્તિ ગુણવંતની. ,
ઢાળ ચેથી. (ચેતન ચેતેરે ચેતના–એ દેશી.) જ્ઞાનાદિક જિનવર કહ્યાંરે જે પગે આચાર તો દાય વાર દિન પ્રતિરે, પડિઝમીએ અતિચાર. જય જિનવરછ.૧ આલઈને પડિઝમીર, મિચ્છામિ દુક્કડ દેય; મન વચ કાયા શુદ્ધ કરી, ચરિત્ર ચોકખું કરે. જયો
For Private and Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
.
અતિચાર શલ્ય ગપરે, ન કરે દોષ પ્રકાશ; માછી મલ્લ તણી પરે, તે પામે પરિહાસ. જે. ૩ શલ્ય પ્રકાશે ગુરૂ મુખે, હોય તસ ભાવ વિશુદ્ધ તે હસી હારે નહીરે, કરે કશું યુદ્ધ. જય૦ ૪
અતિચાર ઇમ પડિઝમીરે, ધર્મ કરો નિઃશલ્ય; જિતપતાકા તિમ વરરે, જિમ જગ પલ્લી મલ. જયો૫ વંદિતુ વિધિશું કહેર, તિમ પડિકમણ સૂત્ર; ચોથું આવશ્યક ઇછ્યું, પડિક્રમણ સૂત્ર પવિત્ર.જા ૬
ઢાળ પાંચમી. (હવે નિસુણે ઈહિ આવીયાએ દેશી) વૈદ્ય વિચક્ષણ જેમ હરે એ, પહેલાં સેલ વિકાર તો; દેાષ શેષ પછી રૂઝવા એ, કરે ઔષધ ઉપચાર તો, ૧
અતિચાર ત્રણ રૂઝવા એ, કાઉસગ્ગ તિમ હોય તે નવપલ્લવ સંયમ હુવે એ, દૂષણ નવી રહે કેય તો. ૨ કાયાની સ્થિરતા કરી એ, ચપલ ચિત્ત કરો ઠામ તે; વચન જોગ સવિ પરિહરીએ, રમીએ આતમરામ તા. ૩ શ્વાસ ઉશ્વાસાદિક કહ્યા છે, જે સોલે આગાર તો; તેહ વિના સવિ પરિહરો એ, દેહ તણું વ્યાપાર તો. ૪ આવશ્યક એ પાંચમું એ, પંચમ ગતિ દાતાર તે; મન આરાધ એ, લહીં ને પાર તો છે
For Private and Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
ઢાળ છે. (વાલમ વહેલારે આવજોએ દેશી) સુગુણ પચ્ચખાણ આરાધજે, એહ છે મુક્તિનું હેત; આહારની લાલચ પરિહરે, ચતુર ચિત્ત તું ચેતરે. સુ૦૧ રાલ્ય કાઢયું ત્રણ રૂઝબું, ગઈ વેદના દૂરરે; પછી ભલા પચ્ચ ભેજન થકી, વધે દેહ જેમ તૂરરે સુ૦ ૨ તિમ પડિક્રમણ કાઉસ્સગથી, ગયે દોષ સવી દુષ્ટરે; પછી પચ્ચખાણ ગુણ ધારણે, હાય ધર્મ તનુ પુષ્ટ, સુ૦ ૩ એહથી કમ કાદવ ટલે, એહ છે સંવર રૂપરે; અવિરતિ કૂપથી ઉઠરે, તપ અકલંક સ્વરૂપરે. ૪ પૂર્વ જન્મ તપ આચર્યો, વિશલ્યા થઈ નાર; જેહના નવણના નીરથી, શમે સકલ વિકારરે. સુ. ૫ રાવણે શક્તિ શત્ર્ય હ, પડયો લક્ષ્મણ સેજ રે; હાથ અડતાં સચેતન થે, વિશલ્યા તપ તેજરે. સુ. ૬ છઠ્ઠું આવશ્યક કહ્યું, એહવું તે પચ્ચખાણ; છએ આવશ્યક જેણે કહ્યાં, નમું તે જગ ભાણરે. સુત્ર ૭ કલશતપગચ્છનાયક મુક્તિદાયક, શ્રી વિજયદેવ સુરીશ્વરે વસ પદ દીપક મહ ઝપક, શ્રીવિજયપ્રભ સૂરિ ગણધરે; શ્રી કીર્તિવિજય ઉવજઝાય સેવક, વિનયવિજય વાચક કહે; છ આવશ્યક જે આરાધે, તે શિવ સંપદ લહે. ૧
ષડાવશ્યક સ્તવન સંપૂર્ણ.
For Private and Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
૮ ૧૫વી માહાત્મ્ય સ્તવન, ઢાળ પહેલી.
શ્રીગુરૂપદ પંકજ નમી રે, ભાંખું પવ વિચાર; આગમ ચરિત્રને પ્રકરણે હૈ, ભાખ્યા . જેમ પ્રકા। રે; ભવિયણ સાંભલા, નિદ્રા વિકથા ટાળીરે; મૂકી આમળે!. ૧ ચરમ જિદ ચાવીશમા રે, રાજગૃહી ઉદ્યાન; ગૌતમ ઉદ્દેશી કહેર, જિનપતિ શ્રીમાનરે, ભવિ॰ ૨ પક્ષમાં ષટ તિથિ પાળીએરે, આરભાદિક ત્યાગ; માસમાં ષટપવી તિથિ, પાસડુ કેરા લાગરે. ભવિ૦ ૩ દુવિધ ધર્મ આરાધવારે, બીજ તે અતિ મનેાહાર; પંચમી નાણુ આરાધવારે, અષ્ટમી કમ ક્ષયકારરે, ત્રિ૰ ૪ ઈગ્યારસ ચૌદશી તિથિ, અંગ પૂર્વને કાજ; આરાધી શુભ ધનેરે, પામે અવિચલ રાજરે, વિપ ધનેશ્વર પ્રમુખે થયા રે, પત્ર આરાધ્યાં રે એહ; પામ્યા અવ્યાબાધનેરે, નિજ ગુણ રિદ્ધિવરેરે. વિ૦૬ ગૌતમ પૂછે વીરનેરે, કહેા તેના અધિકાર;
',
સાંભળી પર્વ આરાધવારે, આદર હાય અપારરે. વિ૦ ૭ ઢાળ મીજી. એકવીસાની એ દેશી.
ધનપુરમાં રે, શેઠ ધનેશ્વર શુભમતિ, શુદ્ધ શ્રાવક રે, પુત્ર તિથે પેાસહ વ્રતી; ધનશ્રી તસરે, પત્ની નામ સેાહામણે;
For Private and Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનસાર સૂત રે, તેહને જન્મને કામણો. ત્રાટક-કામણે નિજ હિત કારણ માટે, શેઠ આઠમ દિને, લઈ પોસહ શૂન્ય ઘરમાં, રહ્યા કાઉસગ્ગ રિસ્થર મને, ઇણ અવસરે સહમ મેંદો, બેઠે નિજ સુર પર્ષદા; કરે પ્રશંસા શેઠની ઈમ, સાંભલે સહુ સુર તદા. ૨ જે ચળાવે રે સુરપતિ જઈને આપ હિ, પણ શેઠજીરે પિસહમાંહિ ચલે નહિ, ઈમ નિસુણી રે, મિથ્યાત્વી એક ચિંતવે, હું ચળાવું રે જઈને હરકોઈ કૌતુકે,
૩ ત્રાટક-શેઠના મિત્રનું રૂપ કરીને, કાટી સુવર્ણને ઢગ કરી કહે લ્યો એ શેઠ તો પણ, નવિ ચળ્યા જેમ સુરગિરિ, પછી પત્નીનું રૂપ કરીને, આલિંગનાદિક બહુ કરે; અનુકૂલ ઉપસર્ગો તોહી શેઠજી, ધ્યાન અધિકેરૂં ધરે. ૪ કરે બિહામણુંરે, તાપ પ્રમુખ દેખાડતો, નારીને સુત રે આવી ઈણિ પરે ભાખતો પારો પોસહરે, અવસર તુમ બહુ થયે; તબ શેઠજીરે, ચિંતવે કોલ કેતે થે. ટોટક-સઝાયને અનુસાર કરીને, જાણ્યું છે હજી રાત એ પિસહ હમણાં પારીયે કિમ, નવી થેયે પ્રભાત એ; તબ પિશાચનું રૂપ કરીને, ચામડી ઉતાડતો; ધાત ઉછાલન શિલા ફાલન, સાયરમાંહિ નાંખતા. મિ પ્રતિકૂલ રે, ઉપસર્ગો પણ નવિ ચન્યા; પ્રાણાંતરે અષ્ટમી નથી નવી ચયા, તબ તે સુર રે, માગ માગ મુખ ઈમ
For Private and Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહે; પણ ધ્યાનમાંરે તે વાત પણ નવી લહે. ત્રાટક-તવ તેણે રત્ન અનેક કટિ, વૃષ્ટિ કીધી જાણુઓ; બહુ જણા પર્વ આરાધવાને, સાદરા ગુણખાણ એ રાજા પણ તે દેખી મહિમા, શેઠને માને ઘણું કહે ધન્ય ધન્ય શેઠજી તુમ, સફલ જીવિત હું ગયું. ૮
ઢાળ ત્રીજી.
સાહેલડી-એ દેશી. તેહ, નગરમાંહે વસે સાહેલડીરે, ત્રણ પુરૂષ ગુણવંત તો; ઘાંચી હાલી એક બેબી સાહેલડીરે, પટપવી પાલંત તા. ૧ સાધમિક જાણ કરી, સાવ શેઠ કરે બહુ માન તો પારણે અશન વસન તથા, સારુ દ્રવ્યતણું બહુ દાન તા. ૨ સાધર્મિક સગપણ વડું, સાએ સમ અવર ન કોઈ તે; શેઠ સંગે તે ત્રણ જણા, સાવ સમક્તિ દષ્ટિ હોય તો. ૩ એક દિન ચૌદસને દિને સાવ રાય બેબીને ગેહ તે; ચિવર રાય રાણી તણું, સામેકલિયાં વર નેહ તો. ૪ આજ જ જોઈ આપજે, સાવ મહેચ્છવ કૌમુદી કાલ તે રજક કહે સુણે માહરે, સારા કુટુંબ સહિત ત્રત પાલ તા. ૫ વુિં નહિ ચૌદસ દિન, સા તવ નૃપ બોલે જાણતો; નૃપ આણાયે નિયમ છે, સા. જેહથી જાયે પ્રાણ તા. ૬ સજજન શેઠ પણ ઈમ કહે,સા. એહમાં હઠ નવિ તાણ તે; રાજકપ અપભ્રાજના, સાવ ધર્મ તણું પણ હાણ. ૭
For Private and Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
વળી રાજ્યાભિાગેણં, સારુ છે આગાર પચ્ચખાણ તે; તવ ધોબી ચિત્ત ચિંતવે, સાવ દઢતા વિણ ધર્મ હાણ તા.૮ ધોવું નવિ માન્યું તિણે, સા રાયે સુણે તે વાત તે; કુટુંબ સહિત નિગ્રહ કરૂં, સાવ કાલે જો હું નૃપ સાચ તો.૯ દૈવ ચગે તે રાતમાં, સાશૈલ વ્યથા નૃપ થાય તે હાહાકાર નગર થયો, સા. ઈમ દિન ત્રણ વહી જાય તો.૧૦ પડવે દિન ધોઈ કરી, સાવ આપ્યા વસ્ત્ર તે રાય તે; નિર્વાહ સુખે થયે, સાધર્મતણે સુપરસાય તે, ૧૧
ઢાળ ચેથી.
ભરત નુપ ભાવશું-એ દેશી. નરપતિ ચૌદસને દિને એ,ઘાણું વાહન આદેશ કરે તેવી પ્રતે એ, રજક પરે તે અશેષ, વ્રત નિયમ પાલિયે એ-આંકણી. ૧ ભૂપતિ કોપે કલકલ્યો એ, ઇણ અવસર પરચો આવ્યું દેશ માં જવા એ, મહાદુર્દાન્ત તે ચક્ર. વ્રત નિ. ૨ નૃપ પણ સન્મુખ નીકલ્યા એ, યુદ્ધ કરણને કાજ; વિકલ ચિત્તથી થશે એઈમ રહી તેલીની લાજ. વ્રત. ૩ હાલીને આઠમ દિને એ દીધું મુહૂર્ત તત્કાલ; તણે પણ ઈમ કહ્યું એ, ખેડીશ હલ હું કાલ. વ્રત- ૪ કાપે ભરાણે ભૂપતિ એ, ઈ અવસર તિહાં મેહ, વરસણ લાગ્યો ઘણું એ, ખેડી ન થાશે હેવ. વ્રત૫ ત્રણે અખંડ વ્રત પાલતાં એ, પુણ્ય તિલથી તેહ, મરણ પામી વર્ગે ગયા એ, છ દેવ કે જેહ. વ્રત- ૬
For Private and Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચઉદ સાગરને આઉખે એ, ઉપના તે તતખેવ; હવે શેઠ ઉપના એ, બારમે દેવલે કે દેવ. વ્રતમિત્રી થઈ તે ચારને એ, શ્રેષ્ઠી સુરને તામ; કહે ત્રણ દેવતા એ, પ્રતિબોધ અને સ્વામ. વટ ૮ તે પણ અંગીકરે તદા અ, અનુક્રમે વિઆ તેલ; ઉપન્યા ભિન્ન દેશમાં એ, નરપતિ કુલમાં તેહ. વ્રત- ૮ જે ધીર વીર હર નામથી એ, દેશ ધણું વડરાય; થયા વ્રત દઢ થકી એ, બહુ નૃપ પ્રણમે પાય, વ્રત ૧૦
ઢાળ પાંચમી.
સુરતિ માસનીએ દેશી. ધીરપુરે એક શેઠને, પર્વ દિને વ્યવહાર; કરતાં લાભ ઘણે હોવે, લોકને અચરિજકાર; અન્ય દિને હાનિ પણ, હોયે પુન્ય પ્રમાણ એક દિન પૂછે જ્ઞાનીને, પૂર્વ ભવ મંડાણ. જ્ઞાની કહે સુણ પરભવ, નિર્ધન પણ વ્રત રાગ આરાધીને પર્વ તિથે, આરંભને ત્યાગ; અન્ય દિને તુમે કીધો, સહેજે પણ વ્રત ભંગ; તિણે એ કર્મ બંધાણા, સાંભળો એ કંત. ૨ સાંભલી તે સહ કુટુંબ શું, પાલે વ્રત નિર્માય; બીજ પ્રમુખ આરાધે, સવિશેષે સુખદાય; ગ્રાહક પણ બહુ આવે અર્થે, થો લાભ અપાર;
For Private and Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વાસી બહુ લોકથી, થયો કાટી સીરદાર. ૩ નિજકુલ શેષક વાણીઆ, જાણે આ જગત પ્રસિદ્ધ તિણે જઈ રાયને વાણુએ, ઈશું પરે ચુગલી કીધ; ઇણે કેટી નિધાન લાધે, તે સ્વામીન હોય; નરપતિ પૂછે શેઠને, વાત કહો સહુ કય. ૪ શેઠ કહે સુણે નરપતિ, મહારે છે પચ્ચખાણ સ્થળ મૃષાવાદ ને વલી, સ્થલ અદત્તાદાન; ગુરૂ પાસે વ્રત આદર્યું, તે પાલું નિર્માય; પિશુન વણિક કહે સ્વામી એ, ધમ ધુતારે થાય. ૫ તસ વચને કરી તેહના, દ્રવ્ય તણે અપાર; કરીને ભૂપતિ રાચે, પુત્ર સહિત નિજ દ્વાર; રાજદ્વારે રહ્યો ચિંતવે, આજ લહ્યો મેં કષ્ટ; પણ આજ પંચમી તિથિ તિણે, લાભ હોય કેઈ લણ.૬ પ્રાત સમે નૃપ દેખે. ખાલી નિજ ભંડાર; શેઠ ઘરે મણિ રત્ન સુવર્ણ, ભર્યા શ્રી શ્રીકાર; આવી વધામણિ રાયને, તે બિહુની સમકાળ શેઠ તેડી કહે નરપતિ, વાત સુણો ઇણ તા. ૭
ઢાળ છઠી. હરણી જવ ચરે લલનાએ દેશી. ભૂપતિ ચમક ચિત્તમાં લલના, લાલહે, દેખી એ અવદાત વ્રત ઈમ પાલીયે લલના;
For Private and Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
ખેદ લહી ખામે ઘણું લલના, લાલહો; તે પ્રશ્ન પૂછે સુખ શાત વ્રત ઈમ પાલીયે લલના. ૧ કહો શેઠ એ કેમ નીપજ્યું લલના; લાલહો, તુજ ઘર ધન કિમ હોય. વ્ર શેઠ કહે જાણું નહિ લલના, લાલહો કિણ પરે એ મુજ થાય. વ. ૨ પણ મુજ પર્વને દિહાડલે લલના, લાલહો લાભ અણુચિ થાય, ત્ર) પર્વદિને વ્રત પાલીયું લલના લાલહો તે પુન્યને મહિમાય. ત્ર 3 પર્વ મહિમા ઈમ સાંભલી લલના, લાહો ભૂપતિને તત્કાલ; ત્ર- જાતિ સ્મરણ ઉપન્ય લલના, લાલહો નિજ ભવ દીઠે રસાલ. 2૦ ૪ ઘેબીને ભવ સાંભ લલના, લાલહો પાલ્યું જે વ્રત સાર; વ્ર જાવજીવ નૃપ આદરે લલના, લાલ હો ષટપવી ત્રતધાર. ત્ર ૫ આવી વધામણું તેણે સમે લલના, લાલહો સ્વામી ભરાણું ભંડાર વ્ર, વિચિમત રાય થયો તદા લલના, લાલતો હિયડે હર્ષ અપાર. વ. ૬
ઢાળ સાતમી. સાહેબજી શ્રી વિમલાચલ ભેટિયે હો લાલ-એ દેશી. સાહેબશેઠ અમર પ્રગટ થયો હો લાલ, ભાખે રાયને એમ સારા તું નવિ મુજને ઓળખે હો લાલ, હું આવ્યો તુજ પ્રેમ, સાહેબજી પર્વ તિથિ ઈમ પાળીએ હો લાલ. ૧ સાહેબજી શ્રી સુર હું જાણજે હો લાલ, તુજ પ્રતિબોધન આજ. સા. શેઠ સાનિધ્ય કરવા વાલી હો લાલ, કીધું મેં સવિ કાજ. સા.
For Private and Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
૫૦ ૨ સાહેબજી ધમ ઉદ્યમ કરે જે સદા હો લાલ, જાવું છુ સુણી વાત; સા॰ તૈલિક હાલિક રાયને હો લાલ, પ્રતિબેધન અવદાત, સા૦ ૫૦ ૩ તિહાં જઇ પૂર્વ ભવ તણા હો લાલ, રૂપ દેખાવે તાસ; સા॰ દેખીને તે પામીયા હો લાલ, જાતિ સ્મરણ ખાસ, સા॰ પ૦૪ તે બેઉ શ્રાવક થયા હો લાલ, પાલે નિત ષટ પ; સા॰ ત્રણે તે નર રાયને હો લાલ; સહાય કરે તે સુપ, સા૦ ૦૫ નિજ નિજ દેશે નિવારતા હો લાલ, મારી વ્યસન સવિ જેહ; સા॰ ચૈત્ય કરાવે તેહવાં હો લાલ, પ્રતિમા ભરાવે તેહ, સા॰ ૫૦ ૬ સંઘ ચલાવે સામટા હો લાલ, સ્વામીલ ભલી ભાત; સા॰ પ દિને નિજ નગરમાં હો લાલ; પડહુ અમારી વિખ્યાત. સા॰ ૫૦ ૭ પર્વ તિથિ સહુ પાલતા હો લાલ, રાજા પ્રજા હુ ધમ; સા॰ ઇતિ ઉપદ્રવ સહુ ટળે હો લાલ, હિ નિજ ચક્ર પુરચક્ર ભમ, સા૦ ૫૦૮ ધર્મથી સુર સાનિધ્ય કરે હો લાલ, ધમ પાલી પાલે રાજ; સા॰ કેાઈ સદ્ગુરૂ સોગથી હો લાલ, થયા ત્રણે ઋષિરાજ. સા૦ ૫૦ ૯ ઢાળ આઠમી.
ટુક અને ટાડા વિચરે રે-એ દેશી
ત્રણે નરપતિ આદર્યાં રે, ચાખ્ખા ચારિત્ર ભાર; સંયમ રંગ લાગ્યા ; તપ તપતાં અતિ આકરાર, પાલે નિરતિચાર. સંયમ૦
For Private and Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ી
ધ્યાનબલે ખેર કર્યા રે, ઘનઘાતી જે ચાર, સંયમ, કેવલ જ્ઞાન લહિ કરીરે, વિચરે મહિયલ સાર. સંયમ ૨ શ્રેષ્ઠી સુર મહિમા કરેરે, ઠામ ઠામ મહાર; સંયમ દેશના દેતા કેવલી રે, ભાખે નિજ અધિકાર. સંયમ. ૩. પર્વ તિથિ આરાધીયેરે, ભવિયણ ભાવ ઉલ્લાસ; સંયમ ઈમ મહિમા વિસ્તારીને, પામ્યા શિવપુર વાસ. સંયમ૦૪ બારમા દેવલોકથી આવીરે, શ્રેષ્ઠી સુર થયા રાયસંયમ મહિમા પર્વનો સાંભળી રે, જાતિ સ્મરણ થાય. સંયમ૫ સંજમ ગ્રહી કેવલ લહીરે, પામ્યા અવિચલ ઠાણ; અવ્યાબાધ સુખી થયા રે, કેવલ ચિઃ આરામ. સંયમ ૬
ઢાળ નવમી. ગીરૂઆરે ગુણ તુમ તણા-એ દેશી. ઉજમણાં એ તપ તણાં કરો, તિથિ પરિમાણ ઉપગરણુરે; રત્નત્રય સાધન તણું ભવિ, ભયસાયર વિસ્તરણરે. ઉ૦ ૧ જે પણ સહુ દિન સાધવા, તો પણ તેની અણુશક્તિ પર્વ તિથિ આરાધીને, તમે ઉજવો બહુ ભકિતરે. ઉ૦ ૨ શ્રાદ્ધવિધિ વર ગ્રંથમાં, ભલો ભાખ્યો એ અવદાતો રે; ભગવતીને મહાનિશીથમાં કહ્યો, તિથિ અધિકારવિખ્યાતરે ઉ૦૩ તપગચ્છ ગગનાંગણ રવિ, શ્રી વિજયસિંહ ગણધાર; અંતેવાસી તેહના, શ્રી સત્યવિજય સુખકારે. ઉ૦ ૪ કર્ષરવિજય વર તેહના, વર સમાવિજય પન્યાસરે
For Private and Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ર જિનવિજય જગમાં જ, શિષ્ય ઉત્તમવિજયતે ખાસ.ઉ૦ ૫ તપદચરણ ભ્રમર સમા, રહી સાણંદ ચોમાસું રે;
અઢાર ત્રીસ સંવત્સરે, સુદ તેરસ ફાગુણ માસેરે. ઉ૦ ૬ પદ્મવિજય ભક્તિ કરી, શ્રી વિજયધર્મ સૂરિ રાજે; વદ્ધમાન જિન ગાઈઆ, શ્રી અમીઝરા પ્રભુ પાસેરે. ઉ૦ ૭. કળશ-પર્વ તિથિ આરાધ, સુવ્રત સાધે, લા ભવ સફલ કરો; સંગ સંગી,તત્ત્વરંગી, ઉત્તમ વિજ્ય ગુણાકરે; તસ શિષ્ય નામે સુગુણ કામે, પદ્મવિજયે આદર્યો, શુભ એહ આદર ભવિ સહાધર, નામ ષટપવ ધર્યો.
૯ શ્રી ઋષભદેવ સ્વામીનું સ્તવન, દુહા-પુરિસાદાણી પાસજી, બહુ ગુણમણિ વાસ; અદ્ધિ વૃદ્ધિ મંગલ કરણ, પ્રણમું મન ઉલ્લાસ. સરસતી સામિની વિનવું, કવિ જન કેરી માય; સરસ વાણું મુજને દીયે, મેટો કરી પસાય. લબ્ધિ વિનય ગુરૂ સમરીએ, અહર્નિશ હર્ષ ધરેવ; જ્ઞાન દષ્ટિ જેથી લહી, પદ પંકજ પ્રણવ. પ્રથમ જિસેસર જે હુએ, મુનિવર પ્રથમ વખાણ કેવલપર પહેલે જે કહે, પ્રથમ ભિક્ષાચર જાણ પહેલા દાતા એ કહ્યો, આ ચોવીસી મઝાર; તેહ તણું ગુણ વરણવું, આણે હર્ષ અપાર.
For Private and Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
ઢાળ પહેલી.
ધન્ય ધન્ય સોંપ્રતિ સાચા રાજા એ દેશો. રાગ-આશાવરી.
પહેલે ભવ ધન સાથે વાહે, સમકિત પામ્યા સારરે; આરાધી બીજે ભવ પામ્યા, જુગલતણા અવતાર રે, ૧ સેવા સકિત સાચું જાણી, એ સિવે ધની ખાણીરે; નવિપામે જે અભન્ય અનાણી,એહવી જિનનીવાણી સે૦૨ જીગલ ચિત્ર પહેલે દેવલાકે, ભવ તિઅે સુર થાય રે; ચેાથે ભવે વિદ્યાધર કુલે થયા, મહાબલ નામે રાય રે. સે૦ ૩ ગુરુ પાસે દીક્ષા પાલીને, અણુસણુ કીધુ અંતરે; પાંચમે ભવે બીજે દેવલાકે, લલિતાંગ સુર દ્વીપ'તરે. સે૦ ૪ દેવ ચવી છડે ભવે રાજા, વાધ એણે નામેરું; તીઢાંથી સાતમે ભવે અવતરીઆ, જીંગલા ધર્મ શું કામેરે.સે॰ પ આયુ કરી આઠમે ભવે, સુધમ દેવલાક દેવરે; દેવ તણી ઋદ્ધિ બહુલી પામ્યા, દેવતણા વળી ભેગરે. સે૦ ૬ મુનિભવ જીવાનૐ નવમે ભવે, વૈદ ચવી થયે। દેવરે; સાધુની વૈયાવચ્ચ કરી, દિક્ષા લઇ પાળે સ્વયમેવરે. સે૦૭ વેદ જીવ દસમે ભવે સ્વગે, ખારમે સુર હાય રે; તિહા કણે આયુ ભાગવી પુરૂ, બાવીસ સાગર જોયરૂં. સે૦૮ અગીઆરમે' ભવે દેવ ચવીને, ચક્ર હુઆ વજ્રનાભરે; દીક્ષા લઈ વીસ સ્થાનક સાધી, લીધે જિનદ લાભરે. સંવે૯
For Private and Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
ચૌદ લાખ પૂર્વની દીક્ષા. પાલી નિર્મળ ભરે; સર્વાર્થસિદ્ધ અવતરીયા, બારમે ભવ આરે, સે. ૧૦ તેત્રીસ સાગર આયુ પ્રમાણે, સુખ ભોગવે તિહાં દેવરે; તેરમા ભવ કેરે હવે હું, ચરિત્ર કહું સંખેવરે. સે. ૧૧
ઢાળ બીજી. વાડી ફૂલી અતિ ભલી મન ભમરાએ દેશી. જંબુદ્વિપ સોહામણું મન મોહનારે; લાખ જોજન પરિમાણ, લાલ મન મોહનાર; દક્ષિણ ભારત ભલું તિહાં. મન મોહનારે;
અનુપમ ધર્મનું ઠામ, લાલ મન મોહનારે. ૧ નયરી વિનિતા જાણીએ, મન, વર્ગપુરી અવતાર, લાલ નાભીરાય કલગર તિહાં, મન મરૂદેવી તસ નારી. લાલ૦ ૨ પ્રીતિ ભક્તિ પાસે સદા, મન. પીયુશું પ્રેમ અપાર; લાલ સુખ વિવસે સંસારનાં મન સુરપેરે સ્ત્રી ભરથાર. લાલ૦૩ એક દિન સૂતી માલીયે, મન મરૂદેવી સુપવિત્ર લાલ ચોથ અંધારી અષાડની, મન, ઉત્તરાષાઢા નક્ષત્ર.લાલ૦૪ તેત્રીસ સાગરઆઉખે, મન, ભોગવી અનુપમ સુખલાલ સર્વાર્થસિદ્ધથી ચવી, મન, સૂર અવતરીઓ કુખ. લાલ૫ ચઉદ સુપન દીઠાં તીસે, મન રાણી મધ્યમ રાત; લાલ જઈકહે નિજ મંતને, મનસુનવણી સવિ વાત, લાલ૦૬ કંથ કહે નિજ નારીને, મન સુપન અથે વિચાર; લાલ
For Private and Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫
કુલદીપક ત્રિભુવનપતિ, મન, પુત્ર હશે સુખકાર, લાલ૦૭ સુપન અર્થ પીઉથી સુણી, મન, મનહરખ્યા મરૂદેવી લાલ સુખે કરી પ્રતિપાલના, મન, ગર્ભ તણું નિત મેવ. લાલ૦ ૮ નવ મસવાડા ઉપરે, મન દિન હુવા સાડાસાત; લાલ૦ ચિત્ર વદ આઠમ દીને, મન, ઉત્તરાષાઢા વિખ્યાત. લાલ૦૯ મજિઝમ યણીને સમે, મન, જન્મે પુત્ર રતન, લાલ જન્મ મહેચ્છવ તવ કરે, મન દિશી,મરી છપ્પન, લાલ૦૧૦
ઢાળ ત્રીજી.
દેશી-હમચડીની. આસન કયુ ઇંદ્રતણું રે, અવધિજ્ઞાને જાણી; જિનને જન્મ મહેચ્છવ તવકરવા આવે ઈન્દ્ર ઈંદ્રાણી. હ૦૧ સુર પરિવારે પરિવર્યા રે, મેરૂ શિખર લઈ જાય; પ્રભુને નમણું કરીને પૂછ, પ્રણમી બહુ ગુણ ગાય. હમ ૨ આણી માતા પાસે મેહેલી, સુર સુરલોકે પહુંતા; દિન દિન વાધે ચંદ્ર તણું પરે, દેખી હરખે માતારે. હમઠ 3 વૃષભ તણું લંછન પ્રભુ ચરણે, માતપિતાએ દેખી; સુપન માહે વલી વૃષભ જે પહેલો,દીઠો ઉજવલ વિલીરે. હમ૦૪ તેહથી માત પિતાએ દીધું, હષભ કુમાર ગુણ ગેહ; પાંચસે ધનુષ પ્રમાણે ઊંચી, સાવન વરણું દેહરે. હમ૫ વિસ પૂર્વ લખ કુમારપણે રહીયા પ્રભુ ઘરવાસે, સુમંગલા સુનંદા કુંવારી, પરણ્યા દોય ઉલ્લાસેરે. હમ દ
For Private and Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ts?
ત્યાશી લાખ પૂર્વ ઘરવાસે, વસીય ઋષભ જ†; ભરતાદિક સુત શત હુઆરું, પુત્રી દેાય સુખ કદરે. હુમ૦ ૬ તવ લેાકાંતિક સુર આવીનેરે, કહે પ્રભુ તીથ થાપેા;
દાન સવચ્છરી દેઇ દિક્ષા,સમય જાણી પ્રભુ આપેરે, હુમ॰ ૮ દીક્ષા મહાચ્છવ કરવા આવે, સપરિવાર સુરિ દા; શિબિકા નામે સુદર્શનારે, આગલ વે નરીદરે. હુમ૦ ૯ ઢાળ ચેાથી. રાગ–માર્. એ દેશી.
ચૈત્ર વદી આઠમ દિનેરે, ઉત્તરાષાઢા હૈ ચ ંદ્ર; શિબિકાયે બેસી ગયારે, સિધારથ વનચ દારે. ઋષભ સયમ લીયે-એ આંકણી.૧ અશાક તરૂ તલે આવીનેરે, ચ મૂઠી લાચ શ્રીધ; ચાર સહસ વડ રાજવીરે, સાથે ચારિત્ર લીધરે. ઋ૦ ૨ ત્યાંથી વિચર્યાં જિનપતિરે, સાધુ તણે પરિવાર; ઘર ધર ફરતાં ગૌચરીરે, મહીઅલ કરે વિહારરે. ૪૦ ૩ ફરતાં તપ કરતાં થકાં ૐ, વરસ દિવસ હુઆ જામ; ગજપુર નયર પધારીયારે, દીઠા શ્રેયાંસે તામરે. ઋ૦ ૪ વરસી પારણું જિન જઇરે, શેલડી રસ તિહાં શ્રીધ; શ્રેયાંસે દાન દઈને રે, પરભવ શંખલ લીધરે. ઋ૦ ૫ સહસ વરસ લગે તપ તપીરે; કમ કર્યાં ચકચૂર; પુરિમતાલ પુર આવીયારે,વિચરતાં બહુ ગુણ પૂર રે. ઋ૦ ૬ ફાગણ વદી અગીયારસેરે, ઉત્તરાષાઢા રે ચેાગ; દમ તપ વડ કેટલે, પામ્યા કેવલ નાણુરે છ
For Private and Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
ઢાળ પાંચમી. (કપૂર હવે અતિ ઉજલે–એ દેશી.) સમવસરણ દેવે મલીરે, રચિયું અતિહિ ઉદાર; સિંહાસન બેસી કરી, દીએ દેશના જિન સાર. ચતુર નર કીજે ધમસદાઈજિમ તુમ શિવસુખ થાય. ચતુર નર કીજે૦૧ બારે પરખદા આગેલેરે, કહે ધર્મ પ્રકાર; અમૃત સમ દેશના સુણી, પ્રતિબધા નરનાર. ચતુર નર૦ ૨ ભરત તણા સુત પાંચસેરે, પુત્રી સાતમેં જાણ; દિક્ષા લીયે જિનળ કનેરે, વૈરાગે મન આણ ચતુર નર૦ ૩ પુંડરીક પ્રમુખ થયા, ચોરાસી ગણધાર; સહસ ચોરાસી તિમ મલીરે, સાધુ તણે પરિવાર, ચતુર નર૦ ૪ બ્રાહ્મી પ્રમુખ વલી સાહુણ, ત્રણ લાખ સુવિચાર; પાંચ સહસત્રણ લાખ ભલારે, શ્રાવક સમકિત ધાર.ચતુર નર૦ ૫ ચેપન સહસ પંચ લાખ કહીર, શ્રાવિકા શુદ્ધ આચાર; ઈમ ચઉવિ સંધ થાપીને, ઋષભ કરે વિહાર. ચતુર નર૦ ૬. ચારિત્ર એક લખ પૂર્વનુંરે, પાલ્યું ગષભ નિણંદ ધર્મ તણે ઉપદેશથી, તાર્યા ભવિજન વૃદ, ચતુર નર૦ ૭ મોક્ષ સમય જાણ કરી, અષ્ટાપદ ગિરિ આવ, સાધુ સહસ દલસું તિહાંરે, અણસણ કીધું ભાવ. ચતુર નર૦ ૮ મહા વદી તેરસ દિને, અભિજીત નક્ષત્ર ચંદ્ર યોગ, મુક્તિ પહત્યા કષભજીરે, અનંત સુખ સંજોગ. ચતુર નર૦ ૮
૧૨
For Private and Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
is
ઢાળ છી.
( રાગ ધનાશ્રી–કડખાની દેશી.)
તુ જયા તુ જયા, ઋષભ જિન તુ ં જયા, અક્ષયે
હું તુમ દરસન કરવા, મહેર કરા ધણી, વિનવું તુમ ભણી, અવર ન કાઈ ધણી જગ ઉદ્ભરવા. તુજ
૧
૨
જગમાંઢે મેહ ને માર જિમ પ્રીતડી, પ્રીતડી જેહવી ચંદ્ર ચકારા; પ્રીતડી રામ લક્ષ્મણ તડ્ડી જેવી, રાતદિન નામ ધ્યાયું હરસ તારા. તુજ૦ શીતલ સુરતર્ તણી તિહાં છાંયડી, શીતલે ચંદ્ર ચંદન ધસારા; શીતલું કૈલ કપૂર જિમ શીતવું, શીતલેા તિમ મુજ મન મુખ તમારી, તુજ॰
૩
મીઠડા શેલડી રસ જિમ જાણીએ, ખટરસદ્રાખ મીઠીવખાણી; મીઠડી આંબલા શાખ જિમ તુમ તણી, મીઠડી મુજ મન તિમ તુમ વાણી, તુજ
૪
તુમ તણા ગુણ તણા પાર હું નવિ લ ુ, એક જીભે કેમ મેં કડીજે; તાર મુજ તાત સંસાર સાગર થકી, રગણું શિવરમણી વરીજે. તુજ
૧
કલશ-ઇમ ઋષભ સ્વામી, મુક્તિગામી ચરણુ નામી ચિરએ; મરૂદેવી ન ંદન સુખ નન,પ્રથમ જિન જગદીશ એ; મન રંગ આણી, સુખ વાણી, ગાઈએ જગ હિતકરૂ; વિરાય લબ્ધિ નિજ સુસેવક, પ્રેમ વિજય આનă વરો. ૧ શ્રી રૂષભ સ્વામીના તેર ભવતું સ્તવન સમાપ્ત.
For Private and Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ વમાન તપનું સ્તવન. ઢાળ પહેલી.
નવપદ ધરો ધ્યાન, ભવિક તમે, નવપદ ધરો ધ્યાન--એ દેશી. તપપ ધરજો ધ્યાન, ભવિક તમે, નામે શ્રી વર્ધમાન; દિન દિન ચઢતે વાન, ભવિક તમે, સેવા થઇ સાવધાન. ભ૦ ૧ પ્રથમ આલી એમ પાલીને, બીજીએ આંબીલ ઢાય; ભ૦ ત્રીજી ત્રણ ચેાથી ચાર છેરે, ઉપવાસ આંતરે હાય, ભ૦ ૨ એમ આંખિલ સા વૃત્તનીરે, સામી એલી થાય; ભ॰ શક્તિ અભાવે આંતરેરે, વિશ્રામે પઢાંચાય. ભ૦ ૩ ચૌદ વરસ ત્રણ માસનીરે, ઉપર સંખ્યા વીસ; ભ કાલ માન એ જાણવું, કહે વીર જગદીશ. ૧૦ ૪ અતગડ અંગે વરણવ્યું?, આચાર દિનકર લેખ. ભ ગયાંતરથી જાણવુંરે, એ તપનું ઉલ્લેખ. ૧૦ ૫ પાંચ હાર પચાસ છે?, આંખિલ સ ંખ્યા સ; ભ સંખ્યા સા ઉપવાસનીરે, તપ માન ગાલે ગ. ભ૰ ૬ મહાસેન કૃષ્ણા સાધવી?, વમાન તપ પ્રીધ; ભ અંતગડ ક્રેવલ પામીનેરે, અજરામર પદ્મ લીધ. ૧૦ ૭ શ્રીચ કેવલીએ તપ સેવીએરે, પામ્યા પદ નિર્વાણુ; જ૦ ધમ રત્ન પદ પામવારે, એ ઉત્તમ અનુમાન.
૧૦ ટ
For Private and Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
ઢાળ બીછ. જેમ જેમ એગિરિલેટીએર, તેમ તેમ પાપ પલાય સલુણા-એ દેશી. જિમ જિમ એ તપ કીજીએ, તિમતિમ ભવપરિપાક સલુણ, નિકટ વિજીવ જાણીએરે,એમ ગીતાર્થ સાખસલુણ જિમ ૧ આંબિલ તપ વિધિ સાંભરે, વમાન ગુણખાણ સલુણ; પાપ મલક્ષય કારણેરે, કતક ફલ ઉપમાન સલુણા. જિમ ૨ શુભ મુહુરૂ શુભ ગમારે, ગુરૂ આદિ ગ સલુણ; આંબિલ તપ પદ ઉચરીરે, આરાધ અનુયોગ સલુણા. જિમ ૩ ગુરૂ મુખ આબિલ ઉચારીરે, પૂછ પ્રતિમા સાર સલુણા; નવપદની પૂજા ભણરે, માગો પદ અણહાર સલુણ. જિમ ૪ ખટ રસ ભોજન ત્યાગવારે, ભૂમિ સંથારો થાય સલુણા; બ્રહ્મચર્યાદિ પાલવા, આરંભ જયણા થાય સલુણ.જિમ ૫ તપ પદની આરાધનારે, કાઉસગાલોગસ્સ બાર સલુણ; ખમાસમણ બાર આપવારે,ગણુણુયહજાર સલુણા.જિમ ૬ અથવા સિદ્ધપદ આશ્રયીરે, કાઉસગ્ગ લેગસ આઠ સલુણ; ખમાસમણ આઠ જાણવોરે, નમસિદ્ધાણં પાઠ સલુણા. જિમ ૭ બીજે દિન ઉપવાસમારે, પૌષધાદિ વ્રત યુક્ત સલુણ; પડિઝમણાદિક્રિયા કરી,ભાવના પરિમલયુકત સલુણાગજિભ૦૮ એમ આરાધતાં ભાવથીરે, વિધિ પૂર્વક ધરો પ્રેમ સલુણ; લાવો ધ્યા ભવિ જનારે ધર્મ રત્ન પળ એમ સલુણા.જિમ
For Private and Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
ઢાળ ત્રીજી. નરભવ નચર સેહામણુ વણજારાએ દેશી. જિનધર્મ નંદનવન ભલે રાજહંસાર, શીતલ છાયા સેને રાજ; પ્રાણી તું થી સાવધાન અહીં રાજ હંસારે. ૧ અમૃતફલઆસ્વાદીને રાજ હંસાર, કોઢ અનાદિની ભૂખ, અહો ભવ પરિભ્રમણમાં ભમતુરાજ અવસર પામી ન ચક. અહ૦ ૨ શત શાખાથી શોભતા, રાજ, પાંચ હજાર પચાસ અહો આંબિલ ફૂલે અલકર્યો, રા૦ અક્ષયપદ ફલ તાસ, અ3 વિમલેસર સુર સાંનિધે, રાજ (નિર્ભય થયો આજ અહ૦ કૃત્યકૃત્ય થઈ માગતું, રાજ, એકલ સ્વરૂપી રાજ અહ૦૪ વિગ્રહગતિ વિસરાવીને, રાજ૦ લોકાગે કર વાસ, અહી ધન્ય તું કૃત્યપુણ્ય તું, રાજ સિદ્ધ સ્વરૂપ પ્રકાશ. અહે. ૫ તપ ચિંતામણી કાઉસગ્ગ, રાજા વીર તપોધન ધ્યાન; અહેવ મહાસેન કૃષ્ણા સાધવી, રાજ શ્રીચંદ ભવજલ નાવ. અહ૦૬ સૂરિશ્રી જગચંદ્રજી, રાજ ૦ હીરવિજય ગુરૂ હીરક અહે મલવાદી પ્રભુ ફૂગડુ, રાજ, આચાર્ય સુહસ્તી વીર. અહ૦૭ પારંગત તપાજલધિના, રાજ જે જે થયા અણગાર; અહો જીત્યા છે સ્વાદને, રાજ૦ ધન્ય ધન્ય તસ અવતાર.અહો ૮ એક આંબિલે તુટશે, રાજ. એક હજાર દસ ક્રોડ, અહો. દસ હજાર ઠોડ વરસનું, રાજ૦ ઉપવાસે નરક આયુષ.અહો ૯ તપ સુદર્શન ચક્રથી, રાજ૦ કરો કર્મને નાશ, અહો. ધર્મ રત્ન પદ પામવા, રાજઇ આદરે અભ્યાસ. અહ૦૧૦
For Private and Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
કલશ, તપ આરાધન ધર્મસાધન, વર્ધમાન તપ પરગડે; મનકામના સહુ પૂરવામાં, સર્વથા એ સુરઘડા; અન્નદાનથી શુભ ધ્યાનથી, સુભવિ જીવ એ તપસ્યા કરે; શ્રી વિજયધર્મ સૂરિય સેવક, રત્નવિજય કહે શિવ વરે. ૧
વહેંમાન તપ સ્તવન સંપૂર્ણ.
૧૧ અઈનું સ્તવન. દુહા—સ્યાદવાદ શુદ્ધોદધિ, વૃદ્ધિ હેતુ જિનચંદ પરમ પંચ પરમેષ્ટીમાં, તાસ ચરણે સુખકંદ. ત્રિગુણ ગોચર નામ જે બુદ્ધિ ઈશાનમાં તે; થયા લોકોત્તર સત્વથી, તે સર્વે જિનગેહ. પંચ વરણ અરિહા વિભૂ, પંચકલ્યાણક ધ્યેય ખટ અદુઈ સ્તવન રચું, પ્રણમી અનંત ગુણગેહ.
ઢાળ પહેલી. પૂર એ અતિ ઉજરે–એ દેશી. ચૈત્ર માસ સુદી પક્ષમાં રે, પ્રથમ અઈ સંગ; જીહાં સિદ્ધચક્રની સેવા રે, અધ્યાતમ ઉપયોગ રે; ભવિકા પર્વ અઈ આરાધ, મન વિંછિત સુખ સાધરે. ભ૦૧ પંચ પરમેષ્ઠી ત્રિકાલના રે, ઉત્તર ચઉ ગુણકત, શાશ્વતા પદ સિદ્ધચક્રનાં રે, વંદતાં પુન્ય મહંત રે. ભ૦ ૨ લોચન કર્ણ યુગલ મુખેરે, નાસિકા અગ્ર નિલાડ;
For Private and Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલુ શિર નાભિ દે રે, મુંહ મધ્યે ધ્યાન પાઠ રે, ભ૦ ૩ આલંબન સ્થાનક કલ્યાં રે, જ્ઞાનીએ દેહ મઝાર; તેહમાં વિગત વિષયપણે રે, ચિતમાં એક આધારરે. ભ૦ ૪. અષ્ટ કમલ દલ કર્ણિકા રે, નવપદ થાપ ભાવ; બહિર યંત્ર રચી કરી રે, ધારે અનંત અનુભાવ રે. ભ૦ ૫ આસો સુદિ સાતમ થકીરે, બીજી અ૬ઈ મંડાણ બસેં સેંતાલીસ ગુણે કરી રે, અસિઆઉસાદિક ધ્યાન. ભ૦ ૬ ઉત્તરાધ્યયન ટીકા કહે છે, એ દોય શાશ્વતી યાત્ર; કરતાદેવ મંદીરે રે, નર જિમ ઠામ સુપાત્ર રે. ભ૦ ૭
ઢાળ બીજી. ભવિકા સિદ્ધચક્ર પદ વંદો–એ દેશી. અસાઢ ચોમાસાની અઠ્ઠાઈ, જિહાં અભિગ્રહ અધિકાઈ કૃષ્ણ કુમારપાલ પરે પાલો, જીવદયા ચિત્ત લાઈ રે; પ્રાણિ અઠ્ઠાઈ મહોચ્છવ કરી, સચિત્ત આરંભ પરિહરીયેરે. પ્રા૧ દિશિગમન તજે વર્ષા સમયે, ભક્ષ્યાભર્યા વિવેક; અછતી વસ્તુ પણ વિરતિયે, બહુ ફલ વંકચલ વિવેકરે. પ્રા. ૨ જે જે દેહે ગ્રહીને મૂક્યાં, દેહથી જે હિંસા થાય , પાપ આકર્ષણ અવિરતિ યોગે, તે જીવ કર્મ બંધાય છે. પ્રા. ૩ સાયક દેહતા જીવ જે ગતિમાં, વસિયા તસ હેય કર્મ, રાજા રંકને કિરિયા સરિખી, ભગવતી અંગનો મર્મ છે. પ્રા. ૪ ચોમાસી આવશ્યક કાઉસગ્નના, પંચ શત માન ઉસાસ; છઠ્ઠ તપની આલોયણ કરતાં, વિરતિ સધર્મ ઉલ્લાસરે. પ્રા. ૫
For Private and Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
ઢાળ ત્રીજી.
જિન રયણુજી દશ દિશ નિમલતા ધર-એ દેશી. કાર્તિક સુદીમાં જી, ધરમ વાસર અડ ધારીએ; તિમ વળી કાગુણે જી, પર્વ અઠ્ઠાઈ સભારીએ; ત્રણ અઠ્ઠાઇ જી, ચૌમાસી ત્રણ કારણી; ભવી જીત્રનાં જી, પાતિક સર્વ નિવારણી. ૧ ત્રૂટક—નિવારણી પાતિક તણી એ જાણી, અવધિજ્ઞાને સુરવરા, નિકાય ચારના ઇંદ્ર હર્ષિત, વદે નિજ નિજ અનુચરા; અઠ્ઠાઈ મહે।સત્ર કરણ સમયે, શાશ્વતા એ દેખીએ; સવિ સજ્જ થા દેવ દેવી, ઘટ નાદ વિશેષિએ. ૨ ચાલ–વલી સુરપતિ જી, ઉદ્યાષણા સુરલાકમાં; નિપજાવે જી, પરિકર સહિત અસેાકમાં; દ્વીપ આઠમે જી, નંદીશ્વર સર્વિ આવિયા, શાશ્વતી પ્રતિમાજી, પ્રણમી વધારે ભાવિયા. ત્રુટક—ભાવિયા પ્રણમી વધારે પ્રભુને, હરખ બહુલે નાચતા; અત્રીસ વિધના કરીય નાટિક, કાડી સુરતિ માચતા; હાથ જોડી માન મેાડી, અંગ ભાત્ર દેખાવતી; અપછરા રંભા અતિ અચભા, અરિહા ગુણ આલાવતી. ૪ ચાલ–ત્રણ અઠ્ઠાઇમાંજી, ખટ કલ્યાણક જિનતણા; તથા આલયજી, બાવન જિનનાં બિબ ધણાં; તસ સ્તવનાજી; સદ્ભૂત અથ વખાણુતાં; ઠામે પહોંચે જી, પછે જિન નામ જિન નામ સંભારતા, ૫
3
For Private and Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫
ત્રુટક-સંભારતાં પ્રભુનું નામ નિશ દિન, પરવ અઈ મન ધરે; સમક્તિ નિર્મલ કરણ કારણ શુભ અભ્યાસ એ અનુસરે નર નારી સમક્તિવંત ભાવે,એહ પર્વ આરાધશે, વિઘન નિવારે તેહનાં સહિ, સૌભાગ્ય લક્ષ્મી વાધશે. ૬
ઢાળ થી.
આદિ જિણુંદ મયા કરીએ દેશી. પરવ પજુસણમાં સદા, અમારી પડહો વજડાવો રે, સંઘ ભગતિ દ્રવ્ય ભાવથી, સાહમિવછલ શુભ દાવરે; મહોદય પર્વ મહિમા નિધિ. સાહમીવલ એકણ પાસે, એકત્ર કર્મ સમુદાયરે; બુદ્ધિ તુલાયે તોલીયે, તુલ્ય લાભ ફલ થાય છે. માત્ર ૨ ઉદાઈ ચરમ રાજત્રષિ, તિમ કરે ખામણું સત્ય રે; મિચ્છામિ દુક્કડં દઈને, ફરી સેવે પાપ વત્તરે. મઠ 3 તેહ કહ્યા માયા મૃષાવાદી, આવશ્યક નિર્યુક્તિ માંહે રે; ચૈત્ય પરવાડી કીજીયે, પૂજા ત્રિકાલ ઉછાહ રે. મ૦ ૪ છેહલી ચાર અઠ્ઠાઈ, મહા મહેત્સવ કરે દેવા રે; જીવાભિગમે ઈમ ઉચ્ચરે, પ્રભુ શાસનના એમેવા રે મ. ૫
ઢાળ પાંચમી. અરણિક મુનિવર ચાલયા ગોચરી–એ દેશી. અઠ્ઠમ તપ વાર્ષિક પર્વમાં, શલ્ય રહિત અવિરૂદ્ધ રે; કારક સાધક પ્રભુના ધર્મને, ઈછારાધે હાય સુજ્ઞાની,
For Private and Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬ તપને સેવો રે કાંતા વિરતિના. છૂટે તે વરસે રે કર્મ અકામથી, નારકી તે તે સામે રે, પાપરહિત હાયનવકારસી થકી, સહસ તે પસી ઠામરે. ત૦ ૨ વધતા વધતરે તપ કરવા થકી, દસ ગુણો લાભ ઉદારરે, દશ લાખ કોડ વસનું અઠ્ઠમે, દુરિત મિટે નિરધાર રે તo૩ પંચાસ વરસ સુધી તયાં લખમણ, માયા તપ નવી શુદ્ધ રે; અસંખ્ય ભવભમ્યાંરે એકવચનથકી, પાનામવારે સિદ્ધરે.ત૦૪ આહાર નિરીહતા રે સમ્યગ તપ કર્યો, જુઓ અત્યંતર તત્ત્વરે, ભવોદધિ સેતુ રે અદૃમ તપ ભણી, નાગકેતુ ફલ પરે.ત. ૫
ઢાળ છી. - સ્વામી સીમંધર વિનતિ-એ દેશી. વાર્ષિક પડિઝમણ વિષે, એક હજાર શુભ આઠરે; સાસ ઉસાસ કાઉસગ્ય તણું, આદરી ત્યજે કર્મ કાઠ રે, પ્રભુ તુમ શાસન અતિ ભલું. દુગ લખ ચઉ સય અઠ કહ્યાં, પલ્ય પણુયાલિસ હજાર રે; નવ ભાંગે ૫લ્યનાં ચઉ ગ્રહ્યા, સાસમાં સુર આયુ સારરે....૨ ઓગણીસ લાખ ને સાઠી, સહસ બર્સે સતસદ્ધિ રે; પલ્યોપમ દેવનું આઉખું, નકાર કાઉસગ્ન જી રે. પ્ર. ૩ એકસઠ લાખ ને પણતીસા, સહસ બસેં દશ જાણ રે; એટલા પલ્યનું સુર આઉખું, લોગસ્સ કાઉસગ્ગ માન રે....૦૪ ધેનુ ઘણુ રૂપે રે જીવનાં, અચલ છે આઠ પ્રદેશ રે; તેહ પરે સર્વ નિમલ કરે, પર્વ અઠ્ઠાઈ ઉપદેશ રે. પ્ર. ૫
For Private and Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ સાતમી.
લીલાવંત કુંવર ભલે-એ દેશી. સહમ કહે જંબૂ પ્રતે,જ્ઞાનાદિ ધર્મઅનંતરે વિનીત–એ આંકણી.. અર્થ પ્રકાશે વીરજી, તિમ મેં રચિઓ સિદ્ધાંતરે વિનીત, પ્રભુ આગમ ભલે વિશ્વમાં. પઠ લાખ ત્રણસેં ને તેત્રીસ, એગણા સાઠ હજાર રે; વિ. પીસ્તાલીસ આગમ તણો, સંખ્યા જગદાધાર રે. વિપ્ર ૨ અથમીએ જિન કેવળ રવિ, સુત દીપે વ્યવહાર રે; વિ. ઉભય પ્રકાશક સૂત્રને, સંપ્રતિ બહુ ઉપગાર રે. વિ. પ્ર. ૩ અન્ય ક્ષેત્રમાં સિદ્ધગિરિ, મંત્રમાંહે નવકાર રે; વિ. શુકલ ધ્યાન છે ધ્યાનમાં, કલ્પસૂત્ર તિમ સારરે. વિ. પ્ર ૪ વીર વર્ણન છે જેહમાં, શ્રી પર્વ તસુ સેવ રે; વિ છÇ તપે કલ્પસૂત્ર સુણે મુદા, ઉચિત વિધિ તતખેવરે. વિ...૫
ઢાળ આઠમી.
તપશું રંગ લાગ્યોએ દેશી. નેવું સહસ સંપ્રતિ પે રે, ઉદ્ધાર્યા જૈન પ્રાસાદ રે, છત્રીસ સહસનવાં કર્યારે, નિજ આયુ દિનવારે, મનને મોદે રે; પૂજે પૂજો મહોદય પર્વ મહોત્સવ મોટે રે. અસંખ્ય ભરતના પાટવી રે, અઠ્ઠાઈ ધર્મનાં કામી રે; સિદ્ધગિરિએ શિવપુરી વર્યા રે, અજરામર શુભ ધામી. ભ૦૨ યુગપ્રધાન પુરવ ઘણુંરે, વયર સ્વામી ગણધાર રે;
For Private and Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
નિજ પિતુ મિત્ર પાસે જઈ રે, જાણ્યાં ફૂલ તઈયાર રે. ભ૦૩ વીસ લાખ ફૂલ લઈને રે, આવ્યા ગિરિ હિમવંત રે; શ્રીદેવી હાથે લીયા રે, મહા કમલ ગુણવંત રે. મ ૪ પછે જિનરાગીને સપિયા રે, સુભિક્ષ નયર મઝાર રે; સુગત મત ઉછ દિને રે, શાસન શોભા અપાર રે. ભ૦ ૫
ઢાળ નવમી.
ભરત નૃપ ભાવશું-એ દેશી. પ્રાતિહાર જ અડ પામીયે એ, સિદ્ધ પ્રભુના ગુણ આઠ; હરખ ધરી સેવીયે એ, જ્ઞાન દર્શન ચારિત્રનાં એ,આઠ આચારનાં પાઠ; હ૦ સેવા સેવા પર્વ મહંત. હ૦
૧ પણ માતા સિદ્ધિનું એ, બુદ્ધિ ગુણા અડ દષ્ટિ; હ૦ ગણિ સંપદ અડ સંપદા એ, આઠમી ગતિ દિયે પુષ્ટિ. હ૦ ૨ આઠ કર્મ અડદોષને એ, અડ મદ પ્રમાદ હ પરિહરી આઠ વિધ કારણભજીએ, આઠ પ્રભાવક વાદ. હ૦૩ ગુજર હલિ દેશમાં એ, અકબરશાહ સુલતાન હ૦ હીરજી ગુરૂનાં વણથી એ, અમારી પડહ વજડાવી. હ૦ ૪ વિજયસેનસૂરિ તપગચ્છ મણિ એ,તિલક આણંદ મુણિદ.હ રાજયમાન રિદ્ધિ લહે એ, સૌભાગ્ય લક્ષ્મી સુરદ. હ૦ ૫ સેવો સે પર્વ મહંત, હ૦ પૂજે જિનપદ અરવિંદ, હ૦ પુન્ય પર્વ સુખકંદ. હો પ્રગટે પરમાણંદ હ૦ કહે એમ લક્ષ્મી સૂરદ. હર ૬
For Private and Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
કલશ-એમ પાસ પ્રભુનો પસાય પામી, નામે અઠ્ઠાઈગુણ કહ્યા; ભવી જીવ સાધો નિત આરાધે, આત્મ ધિમે ઉમઘા. ૧ સંવત જિન અતિશય વસુ શશી, ચવ પુનમે થાઈયા; સોભાગ્યસુરિ શિષ્ય લક્ષ્મી સૂરિ, બહુ સંઘ મંગલ પાઈયા. ૨
શ્રી અકાઈ મહેસવ સ્તવન સંપૂર્ણ ૧૨ શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ ભવનું
પંચ ઢાળીયું. દોહા –શ્રી શુભવિજય સુગુરૂ નમી, નમી પદ્માવતી માય; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય. સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય; જે વલી સંસારે ભમે, તો પણ મુગતે જાય. વીર જિનેશ્વર સાહેબે, ભમિયો કાલ અનંત; પણ સમતિ પામ્યા પછી, અંતે થયા અરિહંત,
ઢાળ પહેલી. કપૂર હોયે અતિ ઉજલો રે એ દેશી. પહેલે ભવે એક ગામને રે, રાય નામે નયસાર, કાણ લેવા અટવી ગયેરે, ભજન વેલા થાય રે પ્રાણું, ધરિયે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગ રે; પ્રાણી ધરિયે સમક્તિ રંગ–એ આંકણી. મન ચિંતે મહિમા નીલે રે, આવે તપસી કાય; દાન દેઈ ભેજન કરૂં રે, તે વંછિત ફળ હોય રે. પ્રાણી૨
For Private and Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
મારગ દેખી મુનિવર રે, વદે દેઈ ઉપયોગ પૂછે કેમ ભટકે ઈહાં રે, મુનિ કહે સાથે વિજોગરે. પ્રાણી૩ હરખ ભરે તેડી ગો રે, પડિલાગ્યા મુનિરાજ ભજન કરી કહે ચાલીએ રે, સાથે ભેળા કરૂં આજ રે પ્રા. ૪ પગવટીયે ભેગા કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ સંસારે ભૂલા ભમે રે, ભાવ મારગ અપવર્ગ રે. પ્રાણી ૫ દેવ ગુરૂ એલખાવીયારે, દીધે વિધિ નવકાર; પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યો સમકિત સાર છે. પ્રાણી૬ શુભ થાને મરી સર હુઓ રે, પહેલા સર્ગ મઝાર; પલ્યોપમ આયુ ચવી રે, ભરત ઘરે અવતારરે. પ્રાણી છે નામે મરીચી થવને રે, સંયમ લીયે પ્રભુ પાસ; દુષ્કર ચરણ લહી થયે રે, ત્રિદંડીક શુભ વાસ રે. પ્રાણી - ૮
ઢાળ બીછ.
વિવાહલાની દેશી. ન વેષ રચે તેણી વેળા, વિચરે આઠીયર ભેળા; જળ થોડે સ્નાન વિશેષે, પગ પાવડી ભગવે છે. ૧ ધરે ત્રિદંડ લાકડી હેટી, શીર મુંડણ ને ધરે ચેટી; વળી છત્ર વિલેપન અંગે, સ્થલથી વ્રત ધરતો રંગે. ૨ સોનાની જનઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે સમોસરણે પૂછે નરેશ, કેઈ આગે હેશે જિનેશ. ૩ જિન જપે ભારતને તામ, તુજ પુત્ર મરીચી નામ;
For Private and Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
વીર નામે થશે જિન છેલ્લા, આ ભારતે વાસુદેવ પહેલા. ૪ ચક્રવતી વિદેહે થાશે, સુણી ભારત આવ્યા ઉલ્લાસે, મરીચીને પ્રદક્ષિણા દેતા, નમી વધીને એમ કહેતા. ૫ તમે પુન્યાઇવંત ગવાશો, હરિ ચદી ચરમ જિન થાશો; નવિ વંદુ ત્રિદંડીક વેષ, નમું ભક્તિયે વીર જિનેશ. ૬ એમ સ્તવના કરી ઘર જાવે, મરીચી મનહર્ષ ન ભાવે; મહારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ. ૭ અમે વાસુદેવ ધુર થઈશું, કુલ ઉત્તમ હારું કહીશું; નાચે કુળ મદણું ભરાણે, નીચ ગેત્ર તિહાં બંધાણે. ૮ એક દિન તનુ વેગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે, ત્યારે વછે ચેલે એક, તવ મળિયો કપિલ અવિવેક. ૯ દેશના સુણી દીક્ષા વાસે, કહે મરીચી લીયો પ્રભુ પાસે; રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે. ૧૦ તુમ દર્શને ધર્મને વહેમ, સુણ ચિતે મરીચી એમ, મુજ યોગ્ય મળે એ ચેલે, મૂળ કડવે કડોવેલો. ૧૧ મરિયી કહે ધર્મ ઉભયમાં, લીયે દીક્ષા જેવી વયમાં એણે વચને વસંસાર, એ ત્રીજે કહ્યો અવતાર. ૧૨ લાખ ચોરાશી પૂરવ આય, પાળી પંચમે સર્ગ સધાય; દસ સાગર જીવિત યહી, શુભ વીર સદા સુખ માંહી. ૧૩
For Private and Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાળ ત્રીજી.
ચોપાઈની દેશી. પાંચમે ભવ કેલ્લાગ સક્રિોવેશ, કાશિક નામે બ્રાહ્મણ વેષ; એંસી લાખ પૂરવ અનુસરી, ત્રિદંડીયાને વેષે મરી. ૧ કાલ બહુ ભમીયો સંસાર, ગુણાપુરી છઠ્ઠો અવતાર બહોતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડી વેષ ધરાય. ૨ સીધમે મધ્ય સ્થિતિ થયે, આઠમે ચેત્ય સન્નિવેશે ગમે; અગ્નિોત દ્વિજ ત્રિદંડી, પૂર્વ આયુ લખ સાઠે મૂઓ. ૩ મધ્ય સ્થિતિ સુર સ્વર્ગ ઈશાન, દશમે મંદિર પુરજિઠાણ, લાખ છપ્પન પૂરવાપુરી, અગ્નિભૂતિ ત્રિદંડીક મરી. ૪ ત્રીજે સરગે મધ્યાયુ ધરી, બારમે ભવ તાંબીપુરી, પૂરવ લાખ ચુમ્માળીસ આય, ભારદ્દીજ ત્રિદંડીક થાય. ૫ તેરમે ચેાથે સ્વર્ગે રમી, કાળ ઘણે સંસારે ભમી, ચઉદને ભવ રાજગૃહી જાય,ત્રીસ લાખ પૂરવને આય. ૬ થાવર વિપ્ર ત્રિદંડી થ, પાંચમે સ્વ મરીને ગ; સેળમેવકોડ વરસ સમાય, રાજકુમાર વિશ્વભૂતિ થાય. ૭ સંભૂતિમુનિ પાસે અણગાર, દુક્કર તપ કરી વરસ હજાર, માસ ખમણ પારણું ધરી દયા, મથુરામાં ગોચરીએગયા. ૮ ગાયે હણ્યા મુનિ પડિયા વશા, વિશાખનંદી પિતરીયા હત્યા ગૌશૃંગ મુનિ ગર્વે કરી, ગયણ ઉછાળી ધરતી ધરી. ૮ તપ બળથી હે બળ ધણી કરી નિયાણું મુનિઅણસણું સત્તરમે મહાશુકે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા. ૧૦
For Private and Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
ઢાળ ચોથી. નદી યમુના કે તીર, ઉડે દેય પંખીયા-એ દેશી. અઢારમે ભવે સાત સુપન સૂચિત સતી,
પોતનપુરીયે પ્રજાપતિ રાણી મૃગાવતી, તસ સુત નામે ત્રિપૃષ્ણ વાસુદેવ ની પન્યા,
પાપ ઘણું કરી સાતમી નરકે ઉપન્યા. ૧ વીશમે ભવ થઈ સિંહ ચાથી નરકે ગયા,
તીહાંથી આવી સંસારે ભવ બહુલા થયા; બાવીશમે નર ભવ લહી, પુણ્ય દશા વર્યા,
વીશમે રાજધાની મૂકાયે સંચર્યા. ૨ રાય ધનંજય ધારણ રાણીયે જનમિયા,
લાખ ચોરશી પૂરવ આયુ જીવિયા; પ્રિયમિત્ર નામે ચક્રવતી દીક્ષા લહી,
કેડી વરસ ચારિત્ર દશા પાલી સહી. ૩ મહાશુકે થઈ દેવ છણે ભારતે ચવી,
છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી; ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી,
નંદન નામે પુત્ર દીક્ષા આચરી. ૪ અગીઆર લાખ ને એંસી હજાર છસ્સે વળી,
ઉપર પીસ્તાલીસ અધિક પણ દિન ૩ળી, વીશ સ્થાનક માસખમણે જાવજીવ સાધતા,
તીર્થકર નામ કમ તિહાં નિકાચતા. ૫
13
For Private and Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪ લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા,
છવીસમે ભવ પ્રાણત કલ્પે દેવતા; સાગર વિશનું જીવિત સુખ ભર ભોગવે, શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણજો હવે. ૬
ઢાળ પાંચમી. ગજરામાજી ચાલ્યા ચાકરી રે–એ દેશી. નયર માહણ કુંડમાં વસે રે, મહા અદ્ધિ બહષભદત્ત નામ; દેવાનંદા દ્વિજ શ્રાવિકા, પેટ લીધે પ્રભુ વિશરામરે,
પેટ લીધો પ્રભુ વિશરામ. ૧ ખ્યાશી દિવસને અંતરે રે, સુર હરિણગમેલી આય સિદ્ધાર્થ રાજા ઘરે રે, ત્રિશલા ફખે છટકાય રે. વિ. ૨ નવ માસાંતરે જનમીયા રે, દેવ દેવીએ ઓચ્છવ કીધ; પરણી યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે. ના. ૩ સંસાર લીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ; બાર વરસે હુઆ કેવળી રે શિવ વહુનું તિલકશિર દીધરે.શિ૦૪ સંધ ચતુર્વિધ થાપીઓ રે, દેવાનંદા નષભદત્ત પ્યારે; સંયમ દેઈ શિવ મોકલ્યા રે, ભગવતી સૂત્રે અધિકાર છે. ભ૦ ૫ ચેત્રીશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અગાર; છત્રીસ સહસતે સાધવી રે, બીજો દેવદેવી પરિવાર. બી. ૬ ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; બહેતર વરસનું આઉરે, દીવાળીએ શિવપદ લીધ રે. દી૭ અગુરુલઘુ અવગાહને રે, કીયે સાદિ અનંત નિવાસ;
For Private and Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોહરાય મલિમૂળશુંરે, તન મન સુખનો હેય નાશરે. તન મન૦૮ તુમ સુખ એક પ્રદેશનું, નવિ આવે કાકાશ; તે અમને સુખીયાકરોરે, અમે ધરીએતુમારી આશરે અમે અક્ષય ખજાને નાથનો રે, મેં દીઠે ગુરૂ ઉપદેશ; લાલચ લાગી સાહિબારે, નવિ ભજીએ કુમતિનો લેશરે. નવિ૦૧૦ મહેટાનો જે આશરોરે, તેથી પામોએ લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હરે, શુભવીર સદા સુખવાસરે શુભવીર૦૧૧
કળશઓગણીશ એ કે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો, મેં શુ લાયક વિશ્વ નાયક, વર્ધમાન જિનેશ્વરે; સંવેગ રંગ તરંગ ઝીલે, જરા વિજય સમતા ધરે, શુભ વિજય પંડિત ચરણ સેવક, વીર વિજયે જયકરે. ૧
૧૩ શ્રી આંતરાનું સ્તવન. દુહા-શારદ શારદના સુપરે, પદ પંકજ પ્રણય;
વિશે જિન વર્ણવું, અંતર યુત સંમેય. ૧ વીર પાર્થને આંતરું, વરસ અઢીસું હોય; પંચ કલ્યાણક પાર્થના, સાંભળજો સહુ કોય. ૨
ઢાળ પહેલી. નિરૂપમ નયરી વણારસીજી, શ્રી અશ્વસેન નરિંદ તે; વામા રાણી ગુણ ભર્યાજી, મુખ જિમ પુનમ ચંદ તે; ભવિભાવ ધરીને પ્રણ પાસ નિણંદ તે એ આંકણી. ૧ પ્રાણત ક૯૫ થી ચવ્યાજી, મૈત્ર વદી ચેાથને દિને તે
For Private and Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેની કૂખે અવતર્યા છે, પ્રભુ જિમ કિંદર સિંહતો. ભવિ.૨ પિસ બહુલ દશમી દિનેજી, જમ્યા પાસ કુમાર તે જોબનવયપ્રભુ આવીયાજી, વરીયા પ્રભાવતી નારી તે ભ૦૩ કમઠ તણે મંદ ગાલીચાજી, ઉદ્ધર્યો નાગ સજર તે વદ અગીઆરસ પાસનીજી, સંજમ લીયે ઋદ્ધિ છોડતો. ભ૦ ૪ ગાજ વીજ ને વાયરેજી, મુસલધાર મેઘ તે; ઉપસર્ગ કમઠે કર્યો છે, ધરણેન્દ્ર નિવાર્યો તેહ તો. ભવિ. ૫ કમ ખપાવી કેવલ લહીંછ, ચૈત્ર વદી ચેાથે સુજાણ તે શ્રાવણ સુદ દીન આઠમેજી, પ્રભુજીનું નિર્વાણ તો ભવિ૦ ૬ એક વરસનું આઉખું જી, પાસ ચરિત્રે કહ્યું એમ તે; વરસ ચોરાસી સહસનું જી, આંતરૂ પાસ નેતેમ તે. ભવિ૦૭
ઢાળ બીછ. સેરીપુર નિયર સેહામણું જગજીવના રે નેમ સમુદ્રવિજય નરપાલ હો, દીલરંજના રે ને; ચવિયા અપરાજિત થકી, જગ જીવના રે નેમ, કારતક વદ બારસ દીન હો, દીલ રજના રે નેમ. ૧ શિવા દેવી કુખે અવતર્યા જગ માનસર જિમ મરાલ હે દીલ શ્રાવણ સુદી દિન પંચમી, જગ પ્રસ પુત્ર રતન છે. દીલ૦ ૨ જોબન વય પ્રભુ આવીયા જગ નીલ કમલ દલ વાન હે; દીe પરણે સુંદર સુંદરી જગ ઈમ કહે ગોપી કાન હો. દીઠ ૩ શ્રી ઉગ્રસેનની કુંવરી, જગ વરવા કીધી જાન હો. દીલ
For Private and Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશુ દેખી પાછા વળ્યા, જગ હુવા જાદવકુળ હેરાન હો. દી૪ તોડે હારને તિહાં રડે, જગ, રાજુલ દુઃખ ન માય હો; દી. કહે પીયુજી પાયે પડું, જગ છોડી મુને મત જાઓ. દીલ ૫ કીડીશું કટક કાં કરો, જગ એ તુમ કુણ આચાર હો. દીલ માણસના દીલ દુહા, જગ૦પશુઆં કરો પ્યાર હો. દી. ૬ નવ ભવ નેહ નિવારીરે, જગત્ર દેઈ સંવછરી દાન હો દી શ્રાવણ સુદ છઠ્ઠને દિને, જગ સંજમલીએ વડ વાન હો.દી તારી રાજુલ સુંદરી, જગટ દેઈને દીક્ષા દાન હો, દીલ૦ અમાવાસ્યા આજ તણરે, જગપ્રભુલહેકેવલ જ્ઞાન હો દી૦૮ સહસ વરસ પ્રભુ આઉખું રે, જગ પાલી શ્રી જિનરાજ હો દી અષાઢ સુદીદીન આઠમે રે, જગ પ્રભુ હે શિવપુરરાજ હો.દી-૯
ઢાલ ત્રીજી. થારા મહેલા ઉપર મેહ, ઝબુકે વીજળી હે લાલ-એ દેશી.
પાંચ લાખ વરસ નમિ નેમને આંતરૂ હો લાલ, નમિ નેમને આંતરૂ; મુનિસુવ્રત નમિનાથને છ લાખ ચિત ધરૂં હો લાલ, છ લાખ ચિત્ત ધરું ચોપન લાખ વરસ મુનિસુવ્રત મલિને હો લાલ, મુનિસુવ્રત મલ્લિને, કોડ સહસ વલી જાણે મલ્લી અરનાથને હો લાલ, મલ્લી અરનાથને. ૧
કેડ સહસ વરસ કરી, ઊણો પલ્યનું હો લાલ, ઉણે પલ્યનું ચોથા ભાગ શ્યનાથ વલી કે નાથને હો લાલ, વલી કુંથુનાથને, પોપમનું અરધ જાણે શાંતિ
For Private and Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ કંધુને હો લાલ, જાણો શાંતિ કુંથુને શાંતિ ધર્મ પલ્યોપમ હણે સાગર ત્રણનું હો લાલ, સાગર ત્રણનું ૨
સાગર ચાર અનંતને ધર્મ નિણંદને હો લાલ, ધર્મ જિર્ણને, નવ સાગર વળી અનંત વિમલ જિન ચંદ્રને હો લાલ સાગર ત્રીસ વિમલ વાસુપૂજ્યને હો લાલ, વિમલ વાસુપૂજયને; સાગર ચેપન શ્રીવાસુપૂજય શ્રેયાંસને હો લાલ, વાસુપૂજય શ્રેયાંસને. ૩
લાખ પાંસઠ સહસ છવીસ વરસ સો સાગરૂ હો લાલ. વરસ સે સાગરૂ; ઉણો સાગર કોડ શ્રેયાંશ શીતલ કરે તો લાલ, શ્રેયાંશ શીતલ કરે; સુવિધિ શીતલને નવ કોડ સાગર ભાવજો હો લાલ, સાગર ભાવ; સુવિધિ ચંદ્રપ્રભુ ને કેડી સાગર ભાવજે હો લાલ, સાગર મન ભાવજો. ૪
સાગર નવસૅ કેડ સુપાસ ચંદ્રપ્રભુ હો લાલ, સુપાસ ચંદ્રપ્રભુ; સાગર નવ સહસ કેડ સુપાસ પદ્મ પ્રભુ હો લાલ, સુપાસ પદ્મ પ્રભુ, સુમતિ પદ્મપ્રભુ નવુ સહસ કોડ સાગરૂ હો લાલ, કોડ સાગરૂ; સુમતિ અભિનંદન નવ લાખ કેડ સાગરૂ હો લાલ, કોડ સાગરૂ. ૫
દશ લાખ કોડ સાગર સંભવ અભિનંદને હો લાલ, સંભવ અભિનંદને ત્રીસ લાખ કેડ સાગર સંભવ અજિતને હો લાલ, સંભવ અજિતને પચાશ લાખ કોડ સાગર અજિત જિન અષભને હો લાલ, અતિજન અષને એક કડાકોડ સાગરૂ રાષભને વરને હો લાલ, ઋષભને વીરને. ૬
For Private and Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહસ બેતાલીશ તીન વરસવલી જાણીએ હોલાલ, વરસ વલી જાણીએ; સાડા આઠ મહિના ઊણા તે વખાણીએ હો લાલ, ઉણા તે વખાણીયે; વસે' એંસી વરસે હોઇ પુસ્તક વાંચના હો લાલ, પુસ્તક વાંચના; અંતર કાલ જાણે! જિન ચાવીસને હો લાલ, કે જિન ચાવીસના, ૭
ઢાળ ચેાથી.
દિન સકલ મનહર એ દેશી.
ત્રિભુવનને
અવત સ,
કુલ માનસર હું સ; ઇક્ષ્વાકુ ભૂમિવર ડામ,
૧
જયા આદિ જિણેસર, જિણેસર, નાભી રામદેવા, સર્વાં સિદ્ધૃથી ચવી, અસાડ વદી ચાઢે, અવતર્યા પુરૂષ પ્રસન્ન. રોત્ર વદી આમે, જન્મ્યા શ્રી જિનરાય, આવે ઇંદ્ર ઈંદ્રાણી, ઈંદ્રાણી, પ્રભુજીના ગુણ ગાય; સુનદા સુમંગલા, વરિયા જોબન પાય; ભરતાદિક એક સા, પુત્ર પુત્રી દ્રા થાય. કરી રાજની સ્થાપના, વાસી વિનતા જગમાં નીતિચલાય, માર દેવીને ન દે; પ્રસુ શિલ્પ રૃખાડી, ચારેનુગલ આચાર; નરકલા બહાંતર, ચાસઠ મહિલા સાર, ૩ ભરતાદિકને દીએ. અગાદિકનુ રાજ્ય, જિનરાજ;
२
ઇન્દ્ર,
સુર નર
ઇમ જ ંપે, જય જય શ્રી
For Private and Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
કાડ.
દેઇ દાન સ’વચ્છરી, પ્રભુ લીએ સયમ ભાર, ચાર સહસ રાજાશું, ચૈત્ર વદ્ર આમ સાર. ४ પ્રભુ વિચરે મહીયલ, વરસ દિવસ વિણ આહાર; ગુજરથ ને ઘેાડા, જતું દીએ રાજકુમારી; પ્રભુ તે। વિક્ષેત્રે, એ શુદ્ધ આહાર, ડિલાલ્યા પ્રભુજી, શ્રી શ્રેયાંસકુમાર. ફાગણ અધારી, ગિરસ ગુભ ધ્યાન, પ્રભુ અઠ્ઠમ ભકતે, પામ્યા કેવળનાણ; ગઢ ત્રણે રચે સુર, સેવા કરે કર જોડ; ચ રત્ન ઉપન્યા, ઉપન્યા, ભરતને મન મરૂદેવા માઢે, દુઃખ આણે મારા ઋષભ સહે છે, વનવાસી તવ ભરત પય પે, ત્રિભુવન તુમ પુત્ર ભેત્રે, જુએ! માતા આજ. ૭ ગુજ રથ બેસાડી, સમવસરણની ભરતેસર આવે, પ્રભુવદન ઉલ્લાસ; સુણી ધ્રુવની દુદુભી, ઉલ્લસિત આણંદ્રપુર, આવ્યાં હરખનાં આંસુ, તિમિર પડલ ગય દૂર. ૮ પ્રભુની ઋદ્ધિ દેખી, એમ ચિતે મનમાંઢે; ધિક ધિક ક્રુડી માયા, કાના સુત કાના તાત; એમ ભાવના ભાવતાં, પામ્યા કેવલજ્ઞાન;
મનોર, દુ:ખ ધાર;
કર રાજ
પાસ,
For Private and Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
તત્ક્ષણ મરૂ દેવા, તિહાં લહ્યો નિર્વાણ ધન્ય ધન્ય એ પ્રભુજી, ધન્ય એહનો પરિવાર, લાખ પૂર્વ ચોરાશી, પાલી આયુ ઉદાર; મહા વદી તેરસ દિને, પામ્યા સિદ્ધિનું રાજ; અષ્ટાપદ શિખરે, જય જય શ્રીજિનરાજ. ૧૦
કલશ–-ચોવીશ જિનવર તણો અંતર, ભણે અતિ ઉલ્લાસ એ, સંવત સત્તર તહેતેરે, એમ રહી ચોમાસું એક સંઘ તણે આગ્રહ રહી મેં, શ્રી વિમલવિજ્ય ઉવષ્કાય એ તસ શિષ્ય રામવિજય નામે, વર્ચો જય જયકાર એ. ૧
શ્રી આંતરાનું સ્તવન સંપૂર્ણ.
સાત નારકીનું સ્તવન.
ઢાળ પહેલી. વર્ધમાન જિન વિનવું, સાહિબ સાહસ ધીરેજી; તુહ દરિસણ વિણ હું ભમે, ચિહું ગતિમાં વડવીરાજી. ૧ પ્રભુ નરગ તણાં દુઃખ દોહિલ, મેં સહ્યાં કાલ અનીતાજી; શેર કિયે નવિ કે સુણે, એક વિના ભગવતિજી. પાપ કરીને પ્રાણુઓ, પહો નરગ મઝારીજી; કઠિણ કુભાષા સાંભલી, નયણું શ્રવણ દુઃખકારાજ. ૩ શીતલ એનિમેં ઉપજે, રહેવું તપતે ઠામેજી; જાનુ પ્રમાણે રૂધિરના, કીચ કહ્યા બહુ તાજી. ૪
For Private and Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦૨
તવ મનમાંહી ચિંતવે, જોઈએ કિણિ દિશે નાસીજી પરવશ પડિયો પ્રાણુ, કરતો ક્રોડ વખાસી . ૫ ચંદ નહી ત્યાં સુરજ નહી, જ્યાં ઘોર ઘટા અંધકારેજી; સ્થાનક અતીવ અસહામણે, ફરસ જિ પૂર ધીરાજી. ૬ ને નરગમાં ઉપજે, જાણે અસુર તિવારા; કાપ કરીને આ તિહાં, હાથ ધરી હથિયાર. ૭ કરે કાતરણી દેહડી, કરતો ખંડ ખંડજી; રીવ અતિય કરે બહુ પામે દુઃખ પ્રચંડછે.
ઢાળ બીછ.
(વૈરાગી થયે–એ દેશી.) ભાંજે કાયાભાંજતો રે, મારેચારે માહે; ઊંધે માથે અગ્નિ દીએ, ઉંચા બાંધે પાયરે, જિનજી સાંભલો; કઠુઆ કર્મ વિપાકરે, વીરજી સાંભલ–એ આંકણ. વેતરણી તટણી તણરે, જલમાં નાખેરે પાસ; કરિય કુહાડી તરૂ પરે, છેદે અધિક ઉલ્લાસ રે. જિનાજી સાંભલો૦ ક વીરજી ઉંચા જજન પાંચસેરે, ઉછાલે આકાશ; શ્વાન રૂપ કરે તિહારે; મૃગ જિમ પાડે પાશેરે. જિ૦ ક. વી. પન્નરે ભેદે સુર મલીરે, કરવત દીરે કપાલ આરોપે શૂલિ શિરે, ભાંજે જિમ તરૂ ડાલરે. જિ૦ ક. વી બળે તાતા તેલમાંરે, તળી કરી કાઢેરે તામ; વલી ભભરમાં ખેપ,વિરૂઆ તાસ વિરામરે. જિકરવી. ૫
For Private and Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
ખાલ ઉતારે દેહનીરે, આમીષ દાઈ આહાર; બહુ આરડા પાડતોરે, તન વિચ ઘાલે ખારરે. જિકરાવી ૬
ઢાળ ત્રીજી. રાગ મારૂ–જિનછ કબ મિલે, લાસ વલવલેર–એ દેશી. તાપ કરીને તે વલી ભૂમિકારે, મનસુ શીતલ જાણુ આવી બેસે તરૂઅછાંડે, પડતાં ભાંજે પ્રાણ,ચતુર મરાચરે.૧ વિરૂઆ વિષય વિલાસ, સુખ ચેડાં દુઃખ બેહલા જેહથીરે, લહિયે નરગ નીવાસ. કુંભી માંહે પાક કરે તસ દેહનોરે, તિલ જિમ ઘણી મહે; પીલી પીલીને રસ કાઢે તેને રે, મહેર ન આવે તાંહિં. ૩ નાઠે જાય ત્રીજી નરગ લગેરે, મન ધરતો ભય બ્રાંત, પછે પરમાધામી શૈલી ઉપરે, જેહવા કાલ કૃતાંત. ૪ ખાલ ઉતારે તેની ખાતર્યું. ખાર ભરે તસ દેહે ખાસ; પુરાની પરે તે તિહાં ટલવલેરે, મેહેર ન આવે તાસ. ૫ દાંત વિચે દઈ દસ આંગુલીજી, ફરી ફરી લાગે પાય; વેદન સેહેતાં કાલ ગ ઘણેજી, હવે એ સહ્યો ન જાય. ૬ જિહાં જાઈ તિહાં ઉઠે મારવા, કોઈ ન પૂછે સાર; દુઃખ ભરી રાવે દીનપણે કરી, નિપટહિયાં નિરધાર. ૭
ઢાળ ચેથી. રાગ-વેલાઉલ. રે જીવ જિન ધર્મ કીજીએ-એ દેશી પરમાધામી સૂર કહે, સાંભલ તું ભાઈ,
For Private and Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪ કહે દેશ અમારડો, નિજ દેખો કમાઈ
પરમાધામી સુર કહે–એ આંકણી. પાપ કરમ કીધાં ઘણું, બહુ જીવ વિણાસ્યા; પીડા ન જાણું પરતણી, કૂડા મુખે ભાખ્યાં. પરમા૨
ચોરી લાવ્યાધન પારકું, સેવી પરનાર; આરંભકામ કીધા ઘણું, પરિગ્રહને નવિ પાર. પરમા
નિશિ ભોજન કીધાં ઘણાં, બહુ જીવ સંહાર; અભક્ષ અથાણાં આચર્યા, પ્રાતિક નહિ પાર, પરમા માત પિતા ગુરૂ એલવ્યા, કીધા ક્રોધ અપાર; માન માયા લાભ મન ધર્યા, મતિહીણ ગમાર. પરમા. ૫
તાળ પાંચમી.
વેવડીની–એ દેશી. ઇમ કહી સુર વેદનાએ, વલિ ઉદીરે તેહ તો ખીલા કંટાલા વા તણા એ, તીહાં પછાડે દેહ તો. ૧ તૃષા વસે તાતો તરૂએ, મુખમાં ઘાલે તામ તો, અગ્નિ વરણ કરી પૂતલી એ, આલંબન દે જામ તા. ૨ સયલ વદન કીડાવહે એ, જીભ કરે સત ખંડ તો; એ ફલ નિશિભોજન તણાં એ, જાણે પાપ અખંડ તો. 3 અતિ ઉન અતિ આકરો એ, આણે તાતો તીર તો; તે ઘાલે તસ આંખમાં એ, કાને ભરે કથીર તા. ૪ કાલા અધિક બિહામણું એ, હૂંડકે સંડાણ તે; તે દીસે દીન દયામણા એ, વલી નિરધારા પ્રાણ તો. ૫
For Private and Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
ઢાળ છ દૂી. વાડી ફૂલી અતિ ભલી મન ભમર રે–એ દેશી.
એની પેરે બહુ વેદના સહી ચિત ચેતરે, વસતા નરક મોઝાર ચતુર ચિત ચેતેરે જ્ઞાની વિણ ન જાણે કોઈ, ચિત્ર કહેતા નવે પાર.
ચ૦ ચિ. ૧ - દશ દષ્ટાંતે દેહલે, ચિ૦ લાવ્યો નર ભવ સાર; પાયે એળે હારી ગયે, ચિ૦ કરજો એહ વિચાર. ચ૦ ચિ. ૨
સુધો સંયમ આદર, ચિ. ટાલો વિષય વિકાર, ચ૦ પાસે ઈંદ્રિય વશ કરેચિ૦, જિમ હેાય છુટક બાર. ચ૦ ચિ. 3
નિદ્રા વિકથા પરિહરા, ચિત્ર આરાધે જિન ધર્મ ચ૦ સમકિત રત્ન હીયે ધરો, ચિ૦ ભાંજે મિથ્યા ભમ.
ચ૦ ચિ. ૪ વીર નિણંદ પસાઉલે, ચિત્ર અહીર નગપૂર મઝાર, ચ૦. સ્તવન રચ્યોરલિયામણ, ચિ૦ પરમકૃત ઉદાર. ચ૦ ચિ. ૫
સાત નારકીનું સ્તવન સંપૂર્ણ.
૧૫ શ્રી સીમંધર સ્વામીનું સ્તવન.
ઢાળ પહેલી. સુણ સુણ સરસ્વતી ભગવતી, તારી જગ વિખ્યાત કવિ જનની કીર્તિ વધે, તેમ તું કરજે માત. સીમંધરસ્વામી મહાવિદેહમાં, બેઠા કરે વખાણ
For Private and Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
•
વઢણા મારી તિહાં જઇ, કહેઝ્યા ચાંદા ભાણુ. મુજ હિયડુ સશય ભર્યું, કુણુ આગળ કહું વાત; જેહશુ માંડી ગેાઠડી, તે મુજ ન મલે ધાત. જાણો આવું તુમ કને, વિષમ વાટ પત્ર દૂર; ડુંગર તે દરીઆ ણા, વિચે નદી વહે પુર. તે માટે હાં કને રહી, જે જે કરૂ વિલાપ; તે તુમે પ્રભુજી સાંભળેા, અવગુણુ કરજો માફ. ઢાળ શ્રીજી. ભરતક્ષેત્રના માનવીરે, જ્ઞાની વીણ મુંઝાય; તિણુ કાણુ તુમને સહુર્ર, પ્રભુજી મનમાં ચાઢેર, સ્વામી આવે આણે ક્ષેત્ર;
જો તુમ દરિસણુ દેખીયેરે,તા નિમલ કીજૈ મેરા નેત્રરે. વા૦૧ ગાડિરયા પિરવાર મલ્યારે, ધણુ કરે તે ખાસ; પરીક્ષાવત થાડા હુવેર, શિર ધારૂ વિશ્વાસરે. સ્વામી॰ ૨ મિની હાંસી કરેરે, પક્ષ વિહુણો સિદાય; લેાભ ધણા જગ વ્યાપીયેારે, તેણે સાચા નવી થાયરે. સ્વા૦૩ સમાચારી જુઈ જીઇ?, સહુ કહે માહરા ધર્મ; ખાટા ખરા કિમ જાણીયે રે, તે કુણ ભાંજે ભરમ રે. સ્વા૦૪ ઢાળ ત્રીજી.
વીર પ્રભુ જ્યારે વિચરતા, ત્યારે વતતી શાંતિરે; જે જન આવીને પૂછતા, તહારે ભાંજતી ભ્રાંતિરે.
For Private and Personal Use Only
૧
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭
હૈ હૈ જ્ઞાનીને વિરહ પડે, તે તો દેહ મુજ દુઃખરે; સ્વામી સીમંધર તુજ વિના, તે તો કુણ કરે સુખરે. હૈ૦ ૨ ભૂલો ભમેરે વાડલીઆ, ઝહાં કેવલી નાહીરે; વિરહીને રાયણ જીસીરે, તીસીજ ઘડી જાય. હૈ૦ ૩ વાત મુખે નવ નવી સાંભળી, પણ નિરતી નવી થાય; જે જે દુર્ભાગીઆ જીવડા, તે તો અવતર્યા હીરહૈ૦૪ ધન્ય મહાવિદેહના માનવી, જિહાં જિનછ આરોગ્યરે; ના દર્શન ચરણ આદર, સંયમ લીયે ગુરૂગરે. હૈ૦ ૫
ઢાળ થી. સીમંધર સ્વામી મહારારે, તું ગુરૂ ને તું દેવ; તું વિન અવર ન એલચું રે, ન કરૂં અવરની સેવરે. અહિંયા કને આવજે, વળી ચતુર્વિધ સંધરે સાથે લાવજે, ૧ તે સંધ કેમ કિરીયા કરેરે, કિણું પરે ધ્યાને ધ્યાન, વ્રત પચ્ચખાણ કેમ આદરે, કેની પર દેશે દાનરે. ઈહિ ઉચિત કિરિયા ધરે, અનુકંપા લવલેશ અભય સુપાત્ર અ૯પ દુવારે, એહવા ભરતમાં દેશો. ૩ નિશ્ચય સરસવ જેટલોરે, બહુ ચાલ્યો વ્યવહાર; અત્યંતર વિરલા હુવાર, ઝાઝા બાહ્ય આચારો.
ઢાળ પાંચમી. સીમંધર તું મારો સાહિબ, હું સેવક તુજ દાસરે; ભમી ભમી ભવ કરી થાકી, હવે આ શિવરાજરે. સી-૧
For Private and Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
ઇ વાટે વટેમાર્ગુ નાવે, નાવે કાસી કાઈ રે; કાગળ કુણુ સાથે પઢાંચાડુ, હું મુજ્ગ્યા તુમ મેાહેર. સી૦ ૨ ચાર કષાય ઘટમાં રહ્યા વ્યાપી, રાતા ઈંદ્રિય રસેરે; મદ કહો પણ કયારે વાપે, મન નાવે મુજ વેશરે. સી૦૩ તૃષ્ણાનું દુઃખ હૈ।ત નહી મુજને, હોત સતાના ધ્યાનરે; હું ધ્યાન ધરત પ્રભુ તારે, સ્થિર કરી રાખત મન્તરે. સી૦ ૪ નિબિડ પરિણામે ગેાઠડી બાંધી, તે છૂટુ કિમ સ્વામીરે, તે હુંનર તુજમાં છે પ્રભુજી, આવે! અમારી કનેરે. સી॰ પ્ ઢાળ છઠ્ઠી.
સીમાંર જીન એમ કહે, પૂછે તિહાંના લેાકરે; ભરત ક્ષેત્રની વારતા, સાંભળે સુર નર થાકરે, ત્રીએ આરો બેઠા પછી, જાશે કેટલા કાલરે; પદ્મનાભ જિત ઢાશે રે, જ્ઞાની ઝાકઝમાલરે. છદ્રે આરે જે ઢાશે, તે પ્રાણીનાં બહુ પપરે; ચાતા નહિરે એક ધડી, રવિને ઝાઝેરો તાપરે. એછું આપ્યું માણસ તણું, મેાટા દેવના આયરે; સુખ ભાગવતાં સ્વર્ગનાં, સાગર પધ્યેાપસ જાયરે. સરાગીને એમ કહે, તમે તારા ભગવતરે; આપથી આપે તરે, ઇમ સુણો સહુ સતરે.
For Private and Personal Use Only
૩
ઢાળ સાતમી.
એહ સૂત્રમાં જીવ તે વાતે! સાંભળીરે, મ કર હવે જીવ
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯ વિખવાદ; જે રે તેં પુન્ય પૂરવ કીધા નહિ રે, તો કહાંથી પહોંચે આશ; જિન9 કિમ મળેરે.
કહે ભોલા સુલેલે, તું સરાગી પ્રભુ વૈરાગીમાં વડો રે; કિમ આવે પ્રભુ આંહી. જિ.
ચાલ મછડ સરખો જિનજી સાહિરે, તું તો ગલીને રંગ કટ કાચ તણો મૂલ તુજમાં નહીરે, પ્રભુ નગીને રંગ. જિ.
શ્રી ભમર સરીખો ભમી શ્રી ભગવંતરે, તું તો માખી તોલ; સરીખા સરીખે વિણ કોણ બાજે ગોઠડીરે, તું હૃદય વિચારી બેલ. જિ.
૪ કરમ સાથે લપટાણે તું જીહાં લગેરે, તહાં લગે તુજને કાસ, સમતાનો ગુણ જ્યારે તુજમાં આવશે, તિહારે જઈશ પ્રભુની પાસ. જિ.
ઢાળ આઠમી. સીમંધર સ્વામી તણું ગુણમાલા, જે નર ભાવે ભણશેરે; તસ શિર વૈરી કઈ નહી વ્યાપે, કરમ શત્રુને હણશેરે. હમચડી.
હમચડી મારી હેલરે, સીમંધર મેહન વેલ, સત્યકી રાણીને નંદન નીરખી, સુખ સંપત્તિની ગેલરે. હમ૦ ૨
સીમંધર સ્વામી તણી ગુણમાલા, જે નારી નિત્ય ગણશે; સતી સોહાગણ પહર પસરી, પુત્ર સુલક્ષણ જણાશેરે. હમ,
For Private and Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
સીમંધરસ્વામી શિવપુર ગામી, કવિતા કહે શિર નામી; વંદણું માહરી હૃદયમાં ધારી, ધરમલાભ ઘો વામીરે, હમચડી.
શ્રી તપગચ્છને નાયક સુંદર, શ્રી વિજ્ય દેવ પટાધર, કીર્તિ જેહની જગમાં ઝાઝી, બોલે નરને નારીરે. હમ. ૫
શ્રી ગુરૂવયણ સુણી બુદ્ધિ સારૂ, સીમંધર જિન ગાયે રે; સતિષી કહે દેવ ગુરૂ ધર્મ, પૂરવ પુન્ય પાયે રે. હમ ૬
શ્રી સીમંધર સ્વામીનું સ્તવન સંપૂર્ણ
૧૬ આંબીલ તપ-શ્રી સિદ્ધચકજીનું સ્તવન.
ઢાળ પહેલી. જી હે કુંઅર બેઠા ગેખડે-એ દેશી જી હો પ્રણમું દિન પ્રત્યે જિનપતિ લાલા, શિવ શિવ સુખકારી અશેષ, જી હો આશાઈ ચિત્રી ભણું લાલા, અઠાઈ વિશેષ. ભવિક જન, જિનવર જગ જયકાર; છ હો જિહાં નવપદ આધાર. ભય એ આંકણું.
જિહો તેહ દિવસ આરાધવા લાલા, નંદીસર સુર જાય; જીહો જીવાભિગમ માંહે કહ્યું, લાટ કરે અડ દિન મહિમાય. ભ.
છો નવપદ કેરા યંત્રની, લાટ પૂજા કીજે રે જાપ હો રોગ શેકસવિ આપદા, લા. નાશે પાપનો વ્યાપ.ભ. 3
For Private and Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
જીહો અરિહંત સિદ્ધ આચારજ, લાઉવષ્ણાય સાધુ એ પંચ, છહો દંસણ નાણું ચારિત્ર તો, લા. એ ચઉ ગુણનો પ્રપંચ. ભ૦
હો એ નવપદ આરાધતાં, લા. ચંપાપતિ વિખ્યાત જીહો નૃપ શ્રીપાલસુખી થયેલા. તે સુણ અવદાત. ભ૦૫
ઢાળ બીજી. કેઈ લો પર્વત ધંધલે રે -એ દેશી. માલવ ધુર ઉજેણુયે રે લે, રાજય કરે પ્રજાપાલરે સુગુણ નર, સુરસુંદરી મયણાસુંદરી રે લો, બે પુત્રી તસ બાલ રે. સુત્ર શ્રી સિદ્ધચક્ર આરાધીયે રે લો, જેમ હેય સુખની માલ રે, સુત્ર શ્રી–એ આંકણું. પહેલી મિથ્યા કૃત ભણી રે લો, બીજી જિન સિદ્ધાંત રે; સુત્ર બુદ્ધિ પરીક્ષા અવસરે રેલે, પૂછી સમસ્યા તુરંતરે. સુત્ર શ્રી. ૨ તુઠો નૃપ વર આપવા રે લો, પહેલી કરે તે પ્રમાણ રે, સુ બીજીકમ પ્રમાણથી રેલે, કે તે તવ નૃપ ભાણ રે.સુ. શ્રી. 3 કુછી વર પરણાવિયા રે , મયણા વરે ધરી નેહ રે; સુત્ર રામા હજીય વિચારીયે રેલ, સુંદરી વિણસે તુજ દેહરે. સુશ્રી ૪ સિદ્ધ ચક્ર પ્રભાવથી રે લો, નીરોગી થયે જેહ રે; સુત્ર પુણ્ય પસાથે કમલા નહી રે લો, વા ઘણો સસનેહરે.સુત્ર શ્રી ૫ માઉલે વાત તે જવ લહી રે લો, વંદવા આવ્યો ગુરૂ પાસરે સુત્ર નિજ ઘર તેડી આવિયો રે લો, આપે નિજ આવાસ રે. સુત્ર શ્રી ૬
For Private and Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨ શ્રીપાલ કહે કામિની સુણે રે લે, મેં જાવું પરદેશ રે; સુત્ર માલમત્તા બહુ લાવશુંરે લો, પૂરશું તુમ તણી ખાંત રે.સુશ્રી ૭ અવધિ કરી એક વરસની રે લો, ચાલ્યો નૃપ પરદેશ રે; સુત્ર શેઠ ધવલ સાથે ચાલ્યો રેલો, જલપ સુવિશેષ રે.સુ. શ્રી. ૮
ઢાળ ત્રીજી. ઈડર આંબા આંબલી રે–એ દેશી. પરણું બબરપતિ સુતા રે, ધવલ મૂકાવ્યો જયાં; જિનવર બાર ઉઘાડતે રે, કનકકેતુ બીજી ત્યાં; ચતુર નર સુણે શ્રીપાલ ચરિત્ર–એ આંકણી. પરણી વસ્તુપાલની રે, સમુદ્ર તટે આવત; મકરકેતુ નૃપની સુતા રે, વીણું વાદે રીઝત. ચ૦ ૨ પાંચમી ગેલેક્સસુંદરી રે, પરણી કુજા રૂપ; છઠ્ઠી સમસ્યા પૂરતી રે, પંચ સખીશું અનૂપ. ચ૦ ૩ રાધાવેધી સાતમી રે, આઠમી વિષ ઉતાર; પરણે આ નિજ ઘરે રે, સાથે બહુ પરિવાર, ચ૦ ૪ પ્રજાપાલે સાંભલી રે, પર દલ કેરી વાત; ખધે કુહાડો લેઈ કરી રે, મયણા હુઈ વિખ્યાત, ચ૦ ૫ ચંપારાય લેઈ કરીને, ભોગવી કામિત ભેગ; ધર્મ આરાધી અવતર્યો પહેતો નવમે સુરલેગ. ચ૦ ૬
ઢાળ ચોથી.
કંત નમાકુ પરિહર-એ દેશી. એમ મહિમા સિદ્ધચકન, સુણી આરાધે સુવિવેક મોરે લાલ,
For Private and Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિદ્ધચક્ર આરાધીયે–એ આકણી.
અડ દલ કમલની થાપના, મુલ્યે અરિહંત ઉદાર; મા॰ ચિહું દિશે સિદ્ધાદિક ચઉ, દિશે તું ગુણ ધાર. મેાશ્રી૦૨ બે પડિક્કમણાં જંત્રની, પૂજા દેવવંદન ત્રિકાલ; મે૦ નવમે દિન સવિશેષથી, પંચામૃત કીજે પખાલ, મા॰ શ્રી॰ ૩ ભૂમિશયન બ્રહ્મવિદ્યા ધારણા, રૂંધી રાખેા ત્રણ જોગ; મે ગુરૂ વૈય્યાવચ્ચ ત્રીજીચૈ, ધરા સહૃા ભાગ. મે ગુરૂ પડિલાભી પારીયે, સાહમી વચ્છલ પણ હોય; મા ઉજ માં પણ નવ નવાં, ફુલ ધાન્ય રચણાદિક ઢાય. મા૦ શ્રી પ ઇતુ ભવ સર્વિ સુખ સ ંપદા, પરભવે સર્વ સુખ થાય; મા પંડિત શાંતિવિજય તણા, કહે માનવિજય ઉવજ્ઝાય. મેાન્દ્
૪
૧૭ શ્રી રાહિણી તપ વિધિનું સ્તવન.
દુહા.
સુખકર શંખેશ્વર નમી, શુભ ગુરૂને આધાર; રાહિણી તપ મહિમા વિધિ, કહીશું ભવિ ઉપગાર, ભકત પાન કુત્સિત ઢીએ, મુનિને જાણ અજાણ્; નરક તિર્યંચમાં જીવ તે, પામે બહુ દુઃખ ખાણું. તે પણ રે િહણી તપ થકી, પામી સુખ સંસાર; માક્ષે ગયા તેહને કહ્યું, સુંદર એ અધિકાર.
For Private and Personal Use Only
૧
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
ઢાળ પહેલી.
શીતળ જિન સહજાનંદી--એ દેશી. મઘવા નગરી કરી કંપા, અરિવર્ગ થઈ નહિ કંપા; આ ભરતે પુરી છે ચંપા, રામ સીતા સરોવર પંપા. પનોતા પ્રેમથી તપ કીજે, ગુરૂ પાસે તપ ઉચારીએ. ૧ વાસુપૂજ્યના પુત્ર કહાય, મઘવા નામે તિહાં રાય; તસ લક્ષ્મીવતી છે રાણી, આઠ પુત્ર ઉપર એક જાણી. પ૦ ૨ હિણું નામે થઈ બેટી, નૃપ વલ્લભશું થઈ મટી; યૌવન વનમાં જબ આવે, તવ વરની ચિંતા થા. ૫૦ ૩ સ્વયંવર મંડપ મંડાવે, દરથી રાજપુત્ર મિલાવે; રહિણી શણગાર ધરાવી, જાણું ચંદ્રપ્રિયા બહાં આવી. ૪ નાગપુર વીતશોક ભૂપાલ, તસ પુત્ર અશોક કુમાર; વરમાળા કઠે ઠાવે, નૃપ રોહિણને પરણાવે. ૫૦ ૫ પરિકરશું સાસરે જાવે, અશાકને રાજ ઠાવે; પ્રિયા પુણે વધી બહુ મહદ્ધિ, વીતશેકે દીક્ષા લીધી. ૫૦ ૬ સુખ વિલસે પંચ પ્રકાર, આઠ પુત્ર સુતા થઈ ચાર; રહી દંપતી સાતમે માલે, લધુ પુત્ર રમાડે ખોલે. ૫૦ ૭
કપાલાભિધાનને બાલ, રહી ગોખે જુએ જન ચાલ; તસ સન્મુખ રેતી નારી, ગયે પુત્ર મરણ સંભારી. ૫૦ ૮ શિર છાતી કુટે મળી કેતી, માય રોતી જલજલી દેતી; માથાના કેશ તે રાલે, જોઈ રહિણી કંતને બેલે. ૫૦ ૯
For Private and Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧૫
આજ મેં નવું નાટક દીઠું, જોતાં બહુ લાગે મીઠું; નાચ શીખી કિહાંથી નારી, સુણે રોષે ભર્યો નૃપ ભારી. ૫૦ ૧૦ કહે નાચ શીખો ઈણ વેલા, લેઈ પુત્ર બાહિર દીએ ઝાલા; કરથી વિડિયો તે બાલ, તૃપ હાહા કરે તત્કાલ. ૫૦ ૧૧ પુરદેવ વિચેથી લેતાં, ભેય સિંહાસન કરી દેતાં, રાણી હસતી હસતી જુએ હેઠું, રાજાએ કૌતુક દીઠું. ૫૦ ૧૨ લેક સઘળા વિરમય પામે, વાસુપૂજ્ય શિષ્ય વન ઠામે; આવ્યા રૂપ સેવન કુંભ નામ, શુભવીર કરે પ્રણામ. ૫૦ ૧૩
ઢાળ બીજી.
( ચોપાઈની દેશી. ) ચઉ નાણી નૃપ પ્રણમી પાય, નિજ રાણીનું પ્રશ્ન કરાય; આ ભવ દુઃખ નવિ જાણ્યા એહ, એ ઉપર મુજ અધિકે નેહ૧ મુનિ કહે છણ નગરે ધનવંતે, ધનમિત્ર નામા શેઠ જ હો; દૂધ તસ બેટી થઈ, મુજ્જા કુરૂપ દુર્ભગા ભઈ. ૨ યૌવન વય ધન દેતાં સહી, દુર્ભગપણે કોઈ પરણે નહિ નૃપ હણતાં કૌતવ શિષ્યણ, રાખી પરણાવી સા તેણ ૩ નાઠો તે દુર્ગધા લઈ, દાન દેતાં સા ઘેર રહી; જ્ઞાનીને પરભવ પૂછતી, મુનિ કહે રૈવતગિરિ તટ હતી. પૃથ્વીપાલ નૃપ સિદ્ધિમતી, નારી નૃપ વનમાં ક્રિીડતી; રાય કહે દેખી ગુણવંતા, તપસી મુનિ ગોચરીએ જતા. ૫ દાન દીયાં ઘર પાછા વળી, તવ ક્રીડારસે રીસે બળી;
For Private and Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
મૂખ પણે કરી બળતે હૈયે, કડવા તુ બડ મુનિને ઢીએ. પારણુ કરતાં પ્રાણજ ગયા, સુરલોકે મુનિ દેવજ થયા; અશુભ કર્મ બાંધે સા નારી, જાણી નૃપ કાઢે પુર બારે. કુષ્ટ રાગ દિન સાતે મરી, ગઇ છકે નરકે દુઃખ ભરી; તિરિય ભવે અંતરતા લહી, મરીને સાતમી નરકમાં ગઈ. નાગણુ કરભી ને કુતરી, ઉદર ધીરોલી જલેા શુકરી; કાકી ચંડાલણ ભવ લહી, નવકાર મંત્ર તિહાં સહી. મરીને શેડની પુત્રી ભઇ, શેષ કમ દુર્ગં ધા થઇ; સાંભળી જાતિ સ્મરણ લઇ, શ્રી શુભવીર વચન સહી. ઢાળ ત્રીજી
For Private and Personal Use Only
ረ
૧૦
( ગજરા માજી ચાલ્યા ચાકરી રે-એ દેશી. ) દુર્ગંધા કહે સાધુને ૨, દુઃખ ભાગવીઆ અતિરેક; કરૂણા કરીને દાખીએ રે, જિમ જાએ પા૫ અનેક રે, જિ૦ ૧ જિમ મુનિ કહે રોહિણી તપ કરોરે, સાત વરસ ઉપર સાત માસ; રોહિણી નક્ષત્રને દિને રે, ગુરૂ મુખ કરીએ ઉપવાસરે, ૩૦ ૨ તપથી અશાક નૃપની પ્રિયારે, થઇ ભોગવી ભોગ વિલાસ; વાસુપૂજ્ય જિન તીથૅ રે,તમેા પામશે। મેક્ષ નિવાસરે.તમા૦૩ ઉજમણે પુરે તપે રે, વાસુપુજ્યની પડિમા ભરાય; ચૈત્ય અશાક તરૂ તળે રે, અશેાક રોહિણી ચિતરાયરે, અ૦ ૪ સાહમીવલ પધરાવીને રે, ગુરૂ વજ્ર સિદ્ધાંત લખાય; કુમાર સુગંધ તણી પરે રે, દુષ્કર્મ સકલ ક્ષય જાયરે. દુમ૦૫
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
સાધુ કહે સિંહપુરમાં રે, સિહુસેન નરેસર સાર; કનકપ્રભા રાણી તણી રે, દુર્ગં ધી અનિષ્ટ કુમાર રે. દુંધી ૬ પદ્મપ્રભુને પૂછતાં હૈ, જિન જલ્પે પૂર્વ ભવ નાસ; ખાર જોજન નાગપુરથીરે,એક શિલા નિલગિરિ પાસ રે,એક૦ ૭ તે ઉપર મુનિ ધ્યાનથી રે, ન લહે આહેડી શિકાર,
ગેાચરી ગત શિલા તળે રે, કાપ્યા ધરે અગ્નિ અપારરે કાપ્યા૦૮ શિલા તપી રહ્યા ઉપરેરે, મુનિ આહાર કરે કાઉસગ્ગ, ક્ષપકશ્રેણી થઇ કવલી રે, તત્ક્ષણ પામ્યા અપવગર તત્ક્ષણ૦૯ આઢેડી કુષ્ટી થઈ રે, ગયા સાતમી નરક મેઝાર; મચ્છ મધા અહિં પાંચમી, સિદ્ધ ચેાથી ચિત્ર અવતાર.સિ૰૧૦ ત્રીજી બિલાડા ખીજીએરે, ધૂક પ્રથમ નરક દુઃખ જાલ; દુઃખના ભવ ભમીતેથા રે, એક શેઠ ધરે પશુપાલરે,એ૦ ૧૧ ધમ લહી દવમાં બલ્ગેા રે, નિદ્રાએ હૃદય નવકાર;
શ્રી શુભવીરના ધ્યાનથીરે, તુજ પુત્રપણે અવતાર. તુ॰ ૧૨ ઢાળ ચેાથી.
( મારી અંબાના વડલા હેઠ~એ દેશી. ) નિસુણી દુર્ગં ધકુમાર, જાતિસ્મરણ પામતા રે; પદ્મપ્રભુ ચરણે શીશ, નામી ઉપાય તે પુછતા રે; પ્રભુ વયણે ઉજમણે યુકત, રોહિણીનેા તપ સેવીયેારે; દુર્ગંધપણું ગયું. દૂર, નામે સુગંધી કુમાર થયેારે, રોહિણી તપ મહિમા સાર, સાંભળતાં નવ વિસરેરે,
For Private and Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
રહી વાત અધુરી એહ સાંભળશો રોહિણને ભરે; ઈમ સુણી દુર્ગધા નારી, રોહિણી તપ કરે એચ૭ રે; સુધી લઈ સુખ ભોગ, સ્વર્ગે દેવી સોહામણી રે. તુજ કાના માવા ધુઆ, ચવી ચંપાએ થઈ રોહિણી, રોડ ૨ તપ પુણ્ય તણે પ્રભાવ, જન્મથી દુઃખ ન દેખીઓ રે; અતિ સ્નેહ કી અમ સાથ, અશેકે વળી પુછીયું રે; ગુરૂ બેલે સુધી રાય, દેવ થઈ પુષ્કલાવતી રે વિજયે થઈ ચકી તેહ, સંજમધર હુઆ અચુતપતિરે. રો-૩ ચવીને થયા તમે અશોકે, એક તપે પ્રેમ બને ઘરે; સાત પુત્રની સુણજે વાત, મથુરામાં એક ભાણે રે; અગ્નિશર્મા સુત સાત, પાટલીપુત્ર જઇ ભિક્ષા ભમે રે; મુનિ પાસે લઈવૈરાગ, વિચર્યા સાતે રહી સંજમે રે. રો૦ ૪ સૌધર્મો હુઆ સુર સાત, તે સુત સાતે રોહિણી તણા; વૈતાઢયે ભિલચૂલ પેટ, સમક્તિ શુદ્ધ સહામણે રે; ગુરૂદેવની ભક્તિ પસાય, ધુર વગે થઈ દેવતારે; લઘુ સુત આઠમે લેપાલ, રોહિણીને તે સુર સેવતારે.૦૫ વળી ખેટ સુતા છે ચાર, રમવાને વનમાં ગઈ રે; તીહાં દીઠા એક અણગાર, ભાખે ધર્મ વેળા થઈ રે; પૂછયાથી કહે મુનિ ભાસ, આઠ પહોર તુમ આયુ છે રે; આજ પંચમીને ઉપવાસ કરશે તો ફળદાય છે રે. રો- ૬ ધ્રુજતી કરી પચ્ચકખાણ, ગેહ અગાસે જઈ સેવતીરે; પડી વિજળી એ વળી તેહ, ધુર સુરલોકે દેવી થતી રે;
For Private and Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯
ચવી થઈ તુમ પુત્રી ચાર,એક દિન પચમી તપ કરી રે; ઇમ સાંભળી સહુ પરિવાર, વાત પૂર્વ ભવની સાંભળીરે રો૦૭ ગુરૂ વંદી ગયા નિજ ગેહ, રહિણી તપ કરતાં સહુરે; મોટી શક્તિ બહુમાન, ઉજમણ વસ્તુ બહુરે; ઇમ ધર્મ કરી પરિવાર સાથે મોક્ષપુરી વીરે; શુભવીરના શાસન માંહિ, સુખફળ પામે તપ આદરીર. રોટ૮
કળશ. ઇમ ત્રિજગ નાયક, મુક્તિ દાયક, વીર જિનવર ભાખીઓ; તપ રોહિણને ફળ વિધાને, વિધિ વિશેષે દાખીઓ; શ્રીક્ષાવિજય જસવિજય પાટે, શુભવિજય સુમતિ ધરે; તસ ચરણ સેવક કહે પંડિત, વીરવિજયે જય કરે. ૧
શ્રી રોહિણી તપનું સ્તવન સંપૂર્ણ.
૧૮ શ્રી દિવાલીનું સ્તવન.
ઢાળ પહેલી,
રાગ રામગિરિ. શ્રી શ્રમણ સંઘ તિલકોપમ ગીતમ, સુગતિ પ્રણિપત્ય પાદારવિંદ; ઈન્દ્રભૂતિ પ્રભવમ હસે મેચક, કૃત કુશલકેટિ કલ્યાણ મંદ.
મુનિ મન રંજણો, સયલ દુઃખ ભંજણે, વીર વધમાનો જિણ દે; મુગતિ ગતિ જિમ લહી, તિમ કહું સુણ સહી,છમ
For Private and Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
હોએ હર્ષ હઈડે આપ્યું . મુત્ર
કરીય ઉદ્દઘોષણા દેશ પુર પાટણ, મેધ જિમ દાન જલ બહુલ વરસી; ધણ કણ મોતિયા ઝગમગે જોતિયા, જિન દેઇ દાન ઇમ એક વરસી. મુ.
દાય વિણ તોય ઉપવાસ આદે કરી, માસિર કૃષ્ણ દશમી દિહાડે, સિદ્ધિ સાહા થઈ, વીર દીક્ષા લેઈ, પાપ સંતાપ ભલ દૂર કાઢે. મુ
બહૂલ બંભણ ઘરે, પારણું સામીએ, પુણ્ય પરમાન મધ્યાન્હ કીધું ભુવન ગુરૂ પારણા પુન્યથી બંભણે, આપ અવતાર ફલ સયલ લીધું. મુ
કર્મચંડાલ ગોસાલ સંગમ સુરે, જેણે જિન ઉપર ઘાત મંડયો; એવડે વઈર તે પાપિયા મેં કર્યો, કર્મ કેડિ તેહિજ સબલ દંડવ્યો. મુ.
સહજ ગુણ રષિઓ, નામે ચંડકાશિઓ, જિનપદે ચાન જિમ જેહ વિલો; તેહને બુઝવી ઉદ્ધ જગપતિ, કીધેલો પાપથી અતિ હે અલગો. મુ.
દયામાં ઝિયામ લગે ખેદિયે, ભેદિયે તુજ નવિ ધ્યાન કુંભ; શૂલપાણિ અન્નાનું અહે બુઝ, તુજ કૃપા પાર પામે ન શંભો. મુ.
સંગમે પીડીઓ, પ્રભુ સજલ લોયણે, ચિંતવે છુટશે કિમ એ હે; તાસ ઉપરે દયા એવડી શી કરી, સાપરાધે જને સબલ નેહા. મુ
For Private and Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈમ ઉપસર્ગ સહેતાં તરણિ મિત વરસ, સાર્દુ ઉપર અધિક પક્ષ એકે, વીર કેવલ લહ્યું, કમ દુઃખ સવિ દહ્યું, ગહગહ્યું સુર નિકર નર અને કે. મુત્ર
૧૦ ઇંદ્રભૂતિ પ્રમુખ સહસ ચઉદશ મુનિ, સાહુ સહસ છત્રીસ વિહસી; ઓગણસાઠ સહસ એક લાખ શ્રદ્ધાલુઆ, શ્રાવિકા ત્રિલખ અઠાર સહસી. મુ.
૧૧ ઈમ અખીલ સાધુ પરિવારણું પરવર્યો, જલધિ જંગમ છો ગુહિર ગાજે, વિચરતા દેશ પરદેશ નિય દેશના, ઉપદિશે સયલ સંદેહ ભાંજે. મુ.
૧૨ ઢાળી બીજી.
વિવાહલાની દેશી. હવે નિય આય અંતિમ સમે, જાણિય શ્રીજિનરાય, નયરી અપાપાએ આવીયા, રાય સમાજને ડાયરે; હસ્તિપાલ રાયે દીઠલા, આવિયડા અંગણ બાર; નયણ કમલ દેય વિહસીઆ, હરસીલા હઈડા મઝારે. ૧૩
ભલે ભલે પ્રભુજી પધારીયા, નયન પાવન કીધારે જનમ સફલ આજ અમ તણે અખ્ત ધરે પાઉલાં દિધરે, રાણી રાય જિન પ્રણમીયા, મોટે મોતિયડે વધાવી જિન સન્મુખ કર જેડીય, બેઠલા આગલે આવીરે. ૧૪
ધન અવતાર અમારડે, ધન દિન આજુનો એહેરે, સુરતરૂ આંગણે મેરિઓ, મોતિયડે જૂઠલ મેહેરે, આ
For Private and Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ચું અમારડે એવડે, પૂરવ પુન્યને નેહેરે, હૈડલો હેજે હરસિઓ, જો જિન મલિઓ સંજોગેરે.
અતિ આદર અવધારીએ, ચરમ ચોમાસલું રહિયારે; રાય રાણી સુર નર સવે, હિયડલા માંહે ગહગહિયારે; અમૃતથી અતિ મીઠડી, સાંભલી દેશના જિનની, પાપ સંતાપ પર થયે, શાતા થઈ તન મનનીરે. ૧૬
ઇંદ્ર આવે આવે ચંદ્રમા, આવે નર નારીના વૃદરે; ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, નાટિક નવ નવે બંદ રે; જિનમુખ વયણની ગોઠડી, તિહાં હોયે અતિ ઘણું મીઠીરે; તે નર તેહજ વરણ, જિણે નિજ નયણલે દીઠીરે. ૧૭
ઈમ આણ દે અતિક્રમા, શ્રાવણ ભાદ્રો આસરે, કૌતક કેડિલે અનુક્રમે, આવિયડો કાર્તિક માસેરે; પાખી પર્વ પન્હાલું, પોહતલું પુન્ય પ્રવાહિરે રાય અઢાર તિહાં મિલ્યા, પિસહ લેવા ઉછાહિરે.
૧૮ ત્રિભુવન જન સવિ તિહાં મિલ્યા, શ્રી જિન વંદન કામરે, સહેજ સંકીર્ણ તિહાં થયે, તિલ પડવા નહિ ઠામરે, ગોયમ સ્વામી સમોવડી, સ્વામી સુધર્મા તિહાં બેઠારે; ધન ધન તે જિણે આપણે, લેયણે જિનવર દિઠારે. ૧૯
પૂરણ પુન્યના ઓષધ, પૌષધ વ્રત વેગે લીધરે; કાર્તિક કાલી ચઉદશે, જિન મુખે પચ્ચખાણ કીધાં રે; રાય અઢાર પ્રમુખ ઘણે, જિન પગે વાંદણ દીઘારે, જિન વચના મૃત તિહાં ઘણે, ભવિયણે ઘટ ઘટ પીધરે. ૨૦
For Private and Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૩
દ્વાલી ત્રીજી.
રાગ મારૂ. શ્રી જગદીશ દયાલુ દુઃખ દૂર કરેરે, કૃપા કડી તુજ જોડી, જગમારે જગમાંરે, કહિએ કેહને વીરરે. ૨૧
જગ જનને કુણ દેશે એવી દેશનારે, જાણી નિજ નિર્વાણ નવ રસરે નવ રસ, સેવ પહોર દયે દેશના. ૨૨
. પ્રબલ પુન્ય ફલ સંસુચક સોહામણરે, અણું પણ પન્ન; કહિયારે કહિયારે, મહિયાં સુખ સાંભલી હાએરે. ૨૩
પ્રબલ પાપ ફલ અયણ તિમ તેટલાંરે, અણપૂછયાં છત્રીસ, સુણતાંરે સુણતારે, ભણતાં સવિ સુખ સંપજેરે. ૨૪ પુણ્યપાલ રાજા તિહાં, ધર્મકથાતરેરે, કહે પ્રભુ પ્રત્યક્ષ દેવ મુજનેરે મુજનેરે સુપન અર્થ સવિ સાચલેરે. ૨૫
ગંજ વાર્નર ખીરે દૂર્મ વાયંસ સિંહું પૈડારે, કમલબીજ ઈમ આઠ, દેખીરે દેખીરે, સુપન સભય મુજ મન હુઓરે.
ઉપર બીજ કમલ અસ્થાનકે સિંહનું રે, જીવ રહિત શરીર; સોવરે સેવન, કુંભ મલિન એ શું ઘટે રે. ૨૭
વીર ભણે ભુપાલ સુણે, મન થીર કરીરે; સુમિણ અર્થ સુવિચાર, હેડેરે હૈડેરે ધરે ધર્મ ધુરંધરૂ. ૨૮
ઢાળ ચોથી.. શ્રાવક સિંધુર સારિખા, જિનમતના રાગી, ત્યાગી
For Private and Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२४
૩૧
સહ ગુરૂ દેવ ધર્મ, તત્વે મતિ જાગી, વિનય વિવેક વિચાર વંત, પ્રવચન ગુણ પૂરા; એહવા શ્રાવક હાયસે, મતિમંત સનુરા.
૨૯ લાલચે લાગા થડિલે, સુખે રાચી રહિયા ઘરવાસે આશા અમર, પરમારથ દૂહિયા; વ્રત વૈરાગ થકી નહિ, કઈ લેશે પ્રાગજ સુપને ફલ એહ, નેહ નવિ મહામહે.૨૦ - વાનર ચંચલ ચપલ જાતિ, સરખા મુનિ મોટા આગલ હશે લાલચી, લોભી મન ખોટા આચારજ તે આચારહીણ, પ્રાયે પ્રમાદી; ધર્મ ભેદ કરશે ઘણું, સહેજે સ્વારથ વાદી. " કા ગુણવંત મહંત સંત, મોહન મુનિ રૂડા; મુખ મીઠા માયાવિયા, મનમાંહે કુડા; કરશે માંહોમાંહે વાદ, પર વાદે નાસે, બીજા સુપન તણે વિચાર, ઈમ વીર પ્રકાશે.
૩ર. કલ્પવૃક્ષ સરિખા હશે, દાતાર ભલેરા દેવ ધર્મ ગુરૂ વાસના, વરિ વારિના વેરા સરલ વૃક્ષ સવિને દીએ, મનમાં ગહગહતા; દાતા દુર્લભ વૃક્ષ રાજ, ફલ ફુલે હતા. ૩૩ કપટી જિનમત લિંગિયા, વળી બબૂલ સરિખા; ખીર વૃક્ષ આડા થયા, જીભ કંટક તિખા; દાન દેયંતાં વારસી, અન્ય પાવન પાત્રી, ત્રીજા સુપન વિચાર કહ્યો, જિનધર્મ વિધાત્રી.
३४
For Private and Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર૫
સિંહ કલેવર સારિખ, જિન શાસન સબલે અતિ દુત અગાહનીય, જિનવાયક જમલે, પરશાસન સાવ જ અજ, તે દેખી કપ; ચઉથા સુપન વિચાર ઈમ, જિનમુખથી જપ.૩૫
તપ ગ૭ ગંગાજલ સારિખ, મૂકી મતિહીણા; મુનિ મન રાચે છિલ્લરે, જીમ વાયસ ટીણ, વંચક આચારજ અનેક, તિણે ભૂલવિયા તે ધર્માતર આદરે, જડમતિ બહુ ભવિયા.
પંચમ સુપન વિચાર એહ, સુણુઓ રાજાને, છ સેવન કુંભ દીઠ, ભઇલો સુણ કાને, કે કે મુનિ દરસણ ચારિત્ર, જ્ઞાન પૂરણ દેહા, પાલે પંચાચાર ચારૂ, ઠંડી નિજ ગેહા.
૩૭ કે કપટી ચારિત્ર વેષ, લેઇ વિપ્રતા, મઈલ સેવન કુંભ જિમ, પિંડ પાપે ભારે છઠ્ઠા સુપન વિચાર એહ, સાતમે ઈંદિવર; ઉકરડે ઉત્પત્તિ થઈ, તે શું કહો જિણવર, ૩૮
પુણ્યવંત પ્રાણી હુએ, પ્રાહિ મધ્યમ જાતિ; દાતા ભોક્તા નદ્ધિવંત, નિરમલ અવદાત; સાધુ અસાધુ જતિ વદે, તવ સરીખા કિજે; તે બહુ ભદ્રક ભવિયણે, આ ઉલંભો દીજે.
૩૯ રાજા મંત્રિપરે સુસાધુ, આપોપું ગોપી; ચારિત્ર સુધુ રાખયે, સવિ પાપ વિલોપી, સપ્તમ સુપન વિચાર વીર, જિનવરે ઈમ કહીયેઅમ સુપન તણે વિચાર,
૧૫
For Private and Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
૪૨
સુણું મન ગહનહિ. ન લહે જિનમત માત્ર જેહ, તેહ પાત્ર ન કહિએ; દીધાનું પરભવ પુણ્ય ફલ, કાંઈ ન લહિયે; પાત્ર અપાત્ર વિચાર ભેદ, ભોલા નવિ લહેયે; પુણ્ય અર્થે તે અર્થ આથ, કુપાત્રે દેહયે.
૪૧ ઉખર ભૂમિ દષ્ટ બીજ, તેહને ફલ કહીએ, અષ્ટમ સુપન વિચાર ઈમ, રાજા મન રહિયે; એહ અનામત સવિ સરૂપ, જાણ તિણે કાલે; દીક્ષા લીધી વિરે પાસ, રાજા પુન્યપાલે.
ઢાળ પાંચમી.
રાગ ગોડી ઇંદ્રભૂતિ અવસર લહીરે, પૂછે કહે જિનરાય; શું આગલ હવે હોશેરે, તારણ તરણ જહાજો રે. કહે જિન વિરજી.
૪૩ મુજ નિર્વાણ સમય થકી, વિહુ વરસે નવ માસ; માટે તિહાં બેસશેર, પંચમ કાલ નિરાશેરે. કહે૪૪
વરસે મુજ થકીરે, ગૌતમ તુજ નિર્વાણ, સહમ વિષે પામશેરે, વરસે અખય સુખ ઠાણેરે. કહે ૪૫
ચઉસઠ વરસે મુજ થકીરે, જબૂને નિરવાણ, આથમશે આદિત્ય થકીરે, અધિકું કેવલ નાણેરે. કહે ૪૬
મનપજજવ પરમાવધિ, ક્ષેપકેપશમ મન આણ
For Private and Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમ ત્રણ જિન કલ્પનીર, પુલાગાહાર હાણ. કહે. ૪૭
સિજજભવ અઠાણવેર, કરશે દસ આલિય, ચઉદ પવી ભદ્રબાહુથીરે, થાશે સયલ વિલિઓરે. કહે. ૪૮
દોય શત પરે મુજ થકીરે, પ્રથમ સંઘયણ સઠાણ, પૂવણું ઉગતે નવિ હુશેરે, મહાપ્રાણ નવિ ઝાણુંરે. કહે. ૪૯
ચઉ ત્રયપને મુજ થકીરે, હોશે કાલિક સૂર કરશે ચઉથી પજુસણેરે, વર ગુણ રયણને પૂરોરે. કહે, ૫૦
મુજથી પણ ચોરાશિઓરે, હેશે વયરકુમાર, દસ પૂવર આધકા લિઓરે, રહેશે તિહાં નિરધાર. કહે ૫૧
મુજ નિર્વાણ થકી છસે રે, વિસ પછી વનવાસ મૂકી કરશે નગરમાંરે, આર્ય રક્ષિત મુનિ વાસેરે. કહેર પર
સહસે વરસે મુજ થકી, ચઉદ પૂરવ વિદોતિષ અણ મિલતાં હુસેરે, બહુલ મતાંતર ભેદારે કહે, ૫૩
વિક્રમથી પંચ પંચાશિએરે, હૈાશે હરિભદ્ર સૂરિ જિન શાસન અજુવાલશે,જહથી દૂરિયાં સવિદૂરરે. કહે૫૪
દ્વાદશ શત સત્તર સમેરે મુજથી મુનિ સૂર હીર; બપ્પભટ્ટ સૂરિ હોયશેરે, તે જિન શાસન વીર. કહે. ૫૫
મુજ પ્રતિબિંબ ભરાવશે, આમરાય ભૂપાલી સાદ્ધ વિકેટી સેવન તણેરે, તાસ વયણથી વિશાલોરે. કહે. ૫૬
પોડશ શત એગણોતરેરે, વરસે મુજથી મુણિંદ હેમસૂરિ ગુરૂ હેયશેરે, શાસન ગણ દિણું રે. કહે. ૫૭
For Private and Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
હેમસરિ પડિબહશેરે, કુમારપાલ ભૂપાલ જિન મંડિત કરશે મહીરે, જિન શાસન પ્રતિપાલો રે. કહે. ૫૮
ગૌતમ નબળા સમયથી, મુજ શાસન મન મેલ માંહોમાંહે નવિ હોશેરે, મચ્છ ગલાગલ કેલેરે. કહે. ૫૯
મુનિ મોટા માયાવિયારે, વેઢીગારા વિશેષ; આપ સવારએ વશી થયા, એ વિટંબ વેરે. કહે. ૬૦
લોભી લખપતિ હાયશે કે જમ સરિખા ભૂપાલ સજજન વિરોધી જન હસેરે, નવિ લજજાલ દયારે કહે ૬૧
નિરલોભી નિરમાઈયારે, સુધા ચારિત્રવંત; થોડા મુનિ મહિયલે હુશેરે, સુણ ગૌતમ ગુણવંતર. કહે. દર
ગુરૂ ભગતિ શિષ્ય થોડલારે, શ્રાવક ભગતિ વિહણ, માત પિતાના સુત નહીરે, તે મહિલાના આધિનેરે. કહે. ૬૩
દુપસહ સુરિ ફલ્યુસિરીરે, નાયલ શ્રાવક જાણુ, સચ્ચસિરિતિમ શ્રાવિકાર, અંતિમ સંઘ વખારે. કહે૬૪
વરસ સહસ એકવીસ તેરે, જિન શાસન વિખ્યાત અવિચલ ધર્મ ચલાવશે, ગૌતમ આગમ વાતરે. કહે૬૫
દૂષને દૂષમા કાલનીરે, તે કહિયે શી વાત, કાયર કપિ હેડલોરે, જે સુણતાં અવદાતોરે. કહે ૬૬
હાલી છઠ્ઠી. પિઉડે ઘરે આવે–એ દેશી. મુજસે અવિહડ નેહ બા, હેજ હૈડા રગે, દઢ મેહ બંધણ સબલ બાં, વજ જિમ અભંગ, અલગ
For Private and Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર થયા મુજ થકી એહને, ઉપજશેર કેવલ નિય અંગ; ગૌતમ ગુણવંતા.
અવસર જાણી જિનવર, પુછિયા ગાયમ સ્વામ; દોહણ દુખિયા જીવને, આવીયે આપણું કામ; દેવશમાં બંભણે, જઈ બુઝરે એણે ટુકડે ગામડે. ગૌ૦ ૬૮
સાંભલી વયણ જિર્ણનું, આણંદ અંગ ન માય; ગૌતમ બે કર જોડી, પ્રણમ્યા વીર જિનના પાય; પાંગર્યા પૂરવ પ્રીતથી ચઉનાણિરે મનમાં નિરમાયકે. ગૌ૦ ૬૮
ગૌતમ ગુરૂ તિહાં આવિયા, વંદાવિઓ તે વિપ્ર; ઉપદેશ અમૃત દીધો, પીધેલો તિણે ક્ષિપ્ર; ધસમસ કરતાં ખંભણે, બારી વાગીરે થઈવેદન વિપ્રક. ગૌ૦ ૭૦ - ગૌતમ ગુરૂનાં વણલાં, નવિ ધર્યા તિણે કાન; તે મરી તસ શિર કૃમિ થ, કામનીને એક તાન, ઉડિયા ગોયમ જાણિઓ, તસ ચરીયોરે પિતાને જ્ઞાનકે. ગો. ૭૧
ઢાળ સાતમી.
રાગ રામગિરિ. ચોસઠ ભણનાં તે મતી ઝગમગેરે, ગાજે ગુહિર ગંભિર સિરેરે, પૂરાં તેત્રીસ સાગર પૂરરે, નાદે લીણા લવ સત્તમિયા સૂરરે, વીરજી વખાણેરે જગ જન હિરે. ૭૨
અમૃતથી અધિષ્ઠી મીઠી વાર, સુણતાં સુખડા જે મનડે સંપરે; તે લહેશે જે પોહચશે નિર્વાણ. વી. ૭૩
For Private and Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
વાણી પડછંદે સુર પડિઓહીયાર, સુણતાં પામે સુખ સપત્તિની કોરે; બીજા અટલ ઉલટથી ઘણારે, આવી આગલ એ કર જોડ રે. વી
બેઠા
૭૪
સાહમ ઈદા શાસન મેહીયારે, પૂછે પરમેશ્વરને તુમ આયર, બેઘડી વધારા સ્વાતિ થકી પરહુ રે, તા ભમગ્રહ સલે। દૂર જાયરે, વી
૧૫
શાસન શાળા અધિષ્ઠી વાધોરે, સુખીઆ ઢાશે મુનિવરના છુ દરે; સંધ સયલને વિ સુખ સંપદારે, હાશે દિન દિનથી પરમાન દરે. વી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
ઈદા ન કા રે કહીએ કેહતુ રે, કેણે સાંધ્યું વિ જાએ આયરે; ભાવી પદારથ ભાવે નિપજેર, જે જિમ સરજ્યા, તે તિમ થાયરે. વી
७७
સાલ પહોરની દેતા દેશનારે, પરધાનક નામા રૂઅડે। અર્જુયણરે; કહેતાં કાતી હી કહું પરડિરે, વીરજી પંચમી ગતિ રયણરે. વી
પાહોતા
જ્ઞાન દ્વીવારે જબ ક્રૂ શ્રેણિ; તિમરે ચિહું વરણે કારણ તેરે. વી
૭
થયા રે, તવ કીધી દેવે ઢીવાની ઢીવા કિધલારે, દીવાલી કહીયે છે
૭૯
આંસૂ પરિપૂરણુ નયણુ આખડલારે, મૂકી ચંદનની ચેહ– માં અગરે; દ્વીધા વે દડુન સલે મિલિન્ટરે, હા ધિગ ધિગ સંસાર વિરગરે, વી૦ ૮૦
For Private and Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧
ઢાળી આઠમી.
રાગ વિરાગ, વંદીસુ વેગે જઈ વીરને, ઈમ ગૌતમ ગહગહતા મારગે આવતાં સાંભલિઉં, વીર મુગતિ માંહે પોહતા જિનજી તું નિસનેહી મટે, અવિહડ પ્રેમ હતો તુજ ઉપરે, તે તે કીધે ખેરે. જિનજી
હૈ વીર ક્યો અણઘટતો, મુજ મોકલીઓ ગામે, અંતકાલે બેડાં તુજ પાસે, હું યે નાવતા કામરે. જિ. ૮૨
ચૌદ સહસ મુજ સરિખા તાહરે, તુજ સરિખ મુજ હિ;વિશ્વાસી વીરે છેતરીએ, તેશ્યા અવગુણમુહિરે.જિ. ૮૩
કે કેહને છેડે નવિ વલગે, જે મિલતો હોએ સબલે મિલતાણું જેણે ચિત્ત ચોર્યો, તે તિણે કર્યો નિબસેરે. જિ૦ ૮૪
નિધુર હૈડા નેહ ન કીજે, નિસ્નેહી નર નીરખી, હૈડાં હેજે મિલે જિહાં હરખી, તે પ્રીતલડી સરીખીરે. જિ. ૮૫
તે મુજને મનડે નવિ દીધે, મુજ મનડે તે લીધે આપ સવારથી સલે કી, મુગતિ જઈને સિદ્ધારે. જિ૦ ૮૬
આજ લગે તુજ મુજશું અંતર, સુપનંતર નવિ હું તે; હૈડા હેજે હિયાલિ ઠંડી, મુજને મૂક રાવતે રે. જિ. ૮૭
કે કેહશું બહુ પ્રેમ કરશો, પ્રેમ વિટંબણુ વિરૂઈ; પ્રેમ પરવશ જે દુઃખ પામે, તે કથા ઘણું ગિરૂઈરે. જિ. ૮૮
નિસનેહી સુખિયા રહે સઘલે, સનેહી દુઃખ દેખે, તેલ
For Private and Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુગ્ધ પરે પરની પીડા, પામે નેહ વિશેષેરે, જિ. ૮૯
સમવસરણ કહિએ હવે હશે, કહો કણ નયણે જોશે દયા ધેનુ પૂરી કણ હશે, વૃષ દધિ કુણ વિલો સેરે. જિ. ૯૦
ઈણ મારગ જે વાલ્હા જાવે, તે પાછા નવિ આવે; મુજ હેડો દુઃખડે ન સમાએ, તે કહો કુણ સમાવેરે. જિ૦ ૯૧ ઘો દરિસણ વીરા વાલાને, જે દરિસણના તરસ્યારે; જે સુહણે કેવારે દેખશું, તે દુઃખ દૂર કરશું રે. જિ. ૯૨
પુણ્ય કથા હવે કુણ કેલવશે; કણ વાહા મેલવશે; મુજ મનડે હવે કુણ ખેલવશે, કમતિ જિમતિમ લવાશેરે. જિ. ૯૩
કુણ પુણ્યાને ઉત્તર દેશે, કુણ સંદેહ ભાંજશે; સંધ કમળ વન કિમ વિકસશે, હું છદ્મસ્થાશેરે. જિ. ૯૪
હું પરા પુરવશું અજાણ, મેં જિન વાત ન જાણી; મોહ કરે સવિ જળ અનાણી, એવી જિનજીની વાણી રે. જિ. એહવે જિન વયણે મન વા, મોહ સબલ બલ કા; ઇણ ભાવે કેવલ સુખ આપે, ઇંદ્રજિનપથારે. જિ૯૬ ઈંદ્ર જુહાર્યા ભટ્ટારક, જુહાર ભટ્ટારક તેણે; પર્વ પહોતું જગમાં વ્યાપ્યું, તે કીજ સવિ કેણેરે. જિ. ૯૭
રાજ નંદિવર્દન નેંતરીઓ, ભાઈ બહિનર બીજ; તે ભાવડ બીજ હુઈ જગ સઘલે, બેહેન બહુ પરે કરે. જિ. ૯૮
For Private and Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
૯૯
તાળી નવમી.
વિવાહલાની દેશી. પહિરીએ નવરંગ ફાલડીએ, માંડી મૃગમદ કેસર ભાલડીએ ઝબકે ઝબકે શ્રવણે ઝાલડીએ, કરી કઠે મુગફલ માલડીએ.
ઘર ઘર મંગલ માલડીએ, જપે ગોયમ ગુણ જપમાલડીએ; પહેલો પર દીવાલડીએ, રમે રસ ભર રામત બાલડીએ.
૧૦૦ શોક સંતાપ સવિ કાપીઓ એ, ઈદ્ર ગોયમ વીરપદે થાપીઓ એ નારી કહે સાંભલ કતડા એ, જપ ગોયમ નામ એકતડાએ.
૧૦૧ લ્યો લખ લાભ લખેશરી એ, ધ્યે મંગલ કેડી કોડેશરી એ જાપ જપે થઈ સુત પેસરી એ, જિમ પામીએ ગદ્ધિ પરમેસરી એ.
૧૦૨ લહિએ દીવાલડી દાડલો એ, એ તો પુણ્યને ટબકે ટાલઓ એ સુકૃત સિરિ દઢ કરો પાલડીએ, જિમ ઘર હેય નિત્ય દિવાલડી એ.
૧૦૩ ઢાળ અગીયારમી. હવે મુનિસુવ્રત સીસ, જેહની સબલ જગીસે તે ગુરૂ ગજપુરે આવ્યા, વાદી સવિ હાર મનાવ્યા. ૧
પાવૃષ ચ૯માસું રહિયારે, ભવિયણ હઈડે ગહગાહીઆરે;
For Private and Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૪
નવમે ચક્રવતી પરે, જસુ હિયડે નવિ છદ્મ. ૨
નમુચિ તસ નામે પ્રધાનેરે, રાજા દિયે બહુ માન, તિણે તિહાં રિઝવી રાય, ભાગી મેટ પસાય. ૩
લીધો ષટ ખંડ રાજરે, સાત દિવસ માંડિ આજ; પૂર્વે મુનિશું વિદ્યારે, તે કિણે નવિ પ્રતિ . ૪
મુનિ શું કહે બંડેરે, મુજ ધરતી સવિ છડે, વિનવીઓ મુનિ મેટો રે, નવિ માને કામે બેટા. ૫ - સાઠ સયાં વર્ષ તપ તપિઓરે, જિનકિરીયાને ખપીઓ; નામે વિષ્ણુકુમાર રે, સયલ લબ્ધિને ભંડાર. ૬
ઉઠ ક્રમ ભૂમિ લેવા, જેવા ભાઇની સેવા હ્યું ત્રિપદી ભૂમિ દાન, ભલે ભલે આવ્યા ભગવાન.
ઇણે વયણે ધડહડીએ રે, તે મુનિ બહુ કાપે ચઢિઓ; કીધે અભૂત રૂપરે, જોયણ લાખ રૂ૫.
૮ પ્રથમ ચરણ પૂર્વે દીધેરે, બીજે પશ્ચિમે કીધે; ત્રીજો તસ પેઠે થાપ્યોરે, નમુચિ પાતાલે ચાં. ૯
રહરીઓ ત્રિભુવન, ખલભલિઓ સવિ જન, સલસલીઓ સુર દિન્તરે, પડી નવિ સાંભલીએ કન્ન. ૧૦
એ ઉત્પાત અત્યંતરે, દુરિ કરે ભગવંત હે હૈ શું હવે થાશે રે, બેલે બહુ એક સાસે.
૧૧ કરણે કિનર દેવા રે, કઠુઆ ક્રોધ સમેવા, મધુર મધુર ગાએ ગીતરે, બે કર જોડી વિનીત. ૧૨
For Private and Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
વિનય થકી વેગે વળીએરે, એ જિન શાસન ખળીઓ; દાનવ દેવે ખમાવ્યારે, નર નારીએ વધાવ્યેા.
૧૩
૧૫
ગાવલડી ભેંસ ભડકી રે, જે દેખી દૂરે તડકી રે; તે જતને ગ્રહી છે રે, આાંત ઉતારી મેરઇએ રે. ૧૪ નવલે અવતારે આવ્યા હૈ, જીવિત કુલ લહી ફાવ્યા; સેવ સુવાલી કંસાર રે, લ યું નવે અવતાર રે, છગણ તણા ધરખાર રે, નચ લખ્યું ધર નારે; તે જિમ જિમ ખેરૂ થાય રે, તિસ્ તિમ દુ:ખ દૂર જાય રે. ૧૬ મંદિર માંડાળુ માંડયા હૈ, દારિદ્ર દુઃખ દૂર છાંડયા; કાતિ સુદી પડવે પરવેર, ઇમ એ આદરીએ સર્વે. ૧૭ પુણ્યે નરભવ પામી રે, ધમ પુન્ય કરા નિરધામી; પુન્યે ઋદ્ધિ રસાલી રે, નિત નિત પુન્યે દિવાલી.
૧૮
ફળા,
જિન તુ નિર જણ સજલ રજણ દુઃખ, ભજણ દેવતા; ઘો સુખ સામી મંગત ગામી, વીર તુજ પાયે સૈવતા; તપ ગચ્છ ગયણુ દિણુંદ દહ દિસે, દ્વીપતા જગ જાણીએ; શ્રી હીરવિજય સૂરીઢ સહગુરૂ, તાસ પાટ વખાણીયે. ૧૯
શ્રી વિજયસેન સુરીશ સહગુરૂ, વિજયદેવસૂરિસર્; જે જપે અહિનેશ નામ જેના, વમાન જિણેશ્વરૂ; નિર્વાણુ સ્તવન મહિમા ભવન, વીર જિનના જે ભણે; તે લહે લીલા લબ્ધિ લચ્છી, શ્રી ગુણુ હર્ષ વધામણે. ૨૦ શ્રી વીરનિર્વાણુ. મહિમા દ્વીપાલિકા સ્તવન સંપૂર્ણ.
For Private and Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬ ૧૯ નેમજીનું સ્તવન.
ઢાળ પહેલી. ગુરૂ મહારા શહેરમાં પધારીયાએ રાગ. સરસતી ચરણ નમી કરી, શ્રી શંખેસર રાયારે; વાલો મારીને મણિંદને ગાઇશુંરે, અરિહંત ગુણ સંભારતારે; ભવોભવ પાતિક પાયરે, વાલો એ તો બાવીસમો જિનરાય રે.
વાલ૦ ૧ મિત્ર વચને પ્રભુ આવીયારે, આયુધ શાલા માંહરે, વાલો. લીલાએ શંખ વજાડીયેરે, નેમિસર ઉછાહરે, વાલો૦ ૨ શંખ શબ્દને સાંભળીરે, ચિંતે દામોદર ધીરે વાલો૦ કુણ મુજ વયરી ઉપરે, થાવે હરિ દીલગીરે. વાલો૦ ૩ આયુધ શાલાએ આવીયારે, દીઠે નેમિકુમાર વાલે બળની પરીક્ષા તેણે કરીરે, હરિ દુ:ખભરી અપારરે. વાલો ૪ અંબરે સુર બોલ્યા હરિરે, ન કરે ફિકર લગારરે, વાલો અપરણ્યા નેમિ થશે, શિવ સુંદરી ભરતારરે. વાલ૦ ૫ એમ સુરવાણી સાંભળીરે, હરખે મોરારી ત્યારે વાલો. તો પણ સંશય ટાળવારે, આવે અંતે ઉરમાંહે રે. વાલો૦ ૬ વિવાહ મન ને મનરે, કહે ગોપીને જ્યારે વાલો. રૂષભવિજય કહે આગેલેરે, રચના રસ અભિરામરે. વાલો૦ ૭
ઢાળ બીછે.
રાયણને સહકાર વાલા–એ રાગ. સોળે શણગાર સજીરે સાહેલી, ગોપી બત્રીસ હજાર વાલા; નેમી જિનેસર સાથે લેઈ, આ સરોવર તીર વાલા.સેલે ૧
For Private and Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭
પ્રભુને સોનાને સિંહાસન થાપી, ગોપીચિંતે મનમાંહી વાલા; જળથી પ્રભુ અકળાશેરે, માનશે ત્યારે વિવાહવાલા. સોલે૨
જ્યાં તક્ષણ આકાશ થઈ વાણી, સાંભળજે હરિનાર વાલા; એક હજારને આડે કલશે, નવરાવ્યા એકધાર વાલા.સેલે ૩ હર્ષ ધરી જળ કેલ કરેરે, પ્રભુને છાંટે નીર વાલા; કુલદડા કે હૃદયે મારે, માનની મદરસ પૂર વાલા. સેલે જ કામ કટાક્ષે કંઈક ઘેરે, લાલ શિવાનો નંદ વાલા; કેસર સોવન ભરી પીચકારી, મારતી નેણુનંદવાલા, સે૫ જલક્રીડા કરીને નીસરીયા, ટેલે મિલી સહુ નાર વાલા; રૂષભ કહે પહેલી પટરાણી, બેલે વયણ રસાલ વાલા. સ. ૬
ઢાળી ત્રીજી. સુંદરબાઈ ચાલ્યાં સાસરીએ–એ રાગ. કહે રૂખમણ હરિઠકુરાણું જો કે, તેમની દીલની જાણ જે કાયર છે નેમ નગીના છે કે, નારી ખરચે બીહને જે પ્રભુ જાદવ કુલના રાયા જે કે, લાલ શિવાના જાયા છે. ૧ નેઉરને કાંબી વહાલી છે કે, ચુંદડી ભાગે વાલી જે વલી ભાગે વસ્તુ પ્યારી છે કે, ખરચની ચિંતા ભારી જે. ૨ તુજ બાંધવ જે ગિરધારી છે કે, તેને છ— હજાર જે શું રંભા હારી છે કે, કામ તણુ અવતારી જે. 3 હું હરિની જાઉં બલિહારી છે કે, સરખી પાલે નારી જે. તે સહુના ખરચ ચલાવે છે કે, એક થકી શું જાવે છે. આ
For Private and Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮ પણ પરણે નારી હરખે છે કે, બાંધવ પૂરું કરશે જે; બહુ બળીયા નામ ધરાવે છે કે, બલને આપ લજો જે. ૫ તું કાંઈ દીયરીયા જાણે છે કે, સાંભળે નારી ટાણે જે એમ સખીઓ મલી સમજ જો કે, રૂષભ કવીશ્વર ગાવે છે. ૬
ઢાળ થી.
રાગ-મનમંદિર આરે. સત્યભામાં ભાખરે, કે માનીએ વાતલડી; દીયર એક પરણેરે, કે માનની પાતલડી. કુણ નારી ના વરીયારે, કે સાંભળ સામળીયા; સઘલા અબલાને રે, કે સબલા વશ પડીયા. જેણે નીપાઇરે, કે આદીશ્વર રાયા; તે પણ પરણ્યા છે, કે લાલ શિવાના જાયા. પછી સંજય લીને કે, જઈ સિદ્ધમાં વસીયા; તું કોણ ન જારે, કે સિદ્ધ તણે રસી. કુણ કુણ દલવાને રે, કે જલ ભરવા જાશે; દીયર મત રહેજે રે, કે ભેજાઈના વિશ્વાસે. પરણ્યા વિણ કહો કુણરે, કે પિતાની પાવે; નિજ નારી વિના કુણ રે, કે સર્વ વાગે નવરાવે. અલબેલા સાહેબ રે, કે શું રહ્યા હઠ તાણી; એક પણ પરણે રે, કે ઇષભ ત વાણું.
For Private and Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯
ઢાળ પાંચમી. કહે જંબુવતી અલબેલી, જો કે સાચું કહીએ સામલીઆ, તુમ વંશ થયા છે પહેલા, જે કે સાચું મુનિસુવ્રત જિન મહાભાગી. જો કે સાચું પ્રભુ સલમે સંસારી, જો કે સાચું એક લાખ ને બાણુ હજારી, જો કે સાચું તે પણ પરણ્યા છે નારી, જે કે સાચું છે પછી વિષય દશાને વારી. જો કે સાચું તે જિનળ સંજમ રસીયા, જો કે સારુ જઈ શિવમંદિરમાં વસિયા; જો કે સારુ તું મત કર છોકરવાદી, જો કે સાવ નહિ શોભે જાદવ ગાદી. જો કે સારુ તને વઢે કહીને ગાશે, જે કે સારા પર ઘર પિરસણ કેણ દેશે, જે કે સારા પર નાર હસી લાવશે, જો કે સારુ તબ તેના મહેણા ખાશે. જો કે સારુ વલી વંશ વધારણ નારી, જો કે સારુ જીહાં તુમ સરીખા અવતારી, જે કે સારા એમ હરિની ગોપી બેલે, જો કે, વયણ રસ અમૃત લે. જે કે સારા
For Private and Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ છઠ્ઠી. જિમ જિમ એ ગિરિ ભેટીએરે-એ રાગ. જિમ જિમ કહીયે એહનેર, તિમ તિમ મુંગો થાય સાહેલી જાદવને કહેવાપણું, આપણનું શું જાય સાહેલી. માને તો ઘણું છમ ભલુંરે, નહી તે કહીએ ન કાંઈ સાહેલી. ૧ જે નહી પરણે નેમજી રે, લટકાળી એક નાર સાહેલી; વનના ફૂલ તણી પરે રે, જાશે એનો અવતાર સાહેલી. ૨ શોભા જે કરશો દેહનીરે, નારી વિના તે ફેક સાહેલી; છેલાઈ વેશે ચાલતારે, મહેણ દેશે લોક સાહેલી. મુખ મટેકે લટકે કરી રે, દેખાડશે કુણુ હેજ સાહેલી; અલબેલી વિણ એહનીરે, પાથરશે કુણ સેજ સાહેલી. ૪ આપણે તે કહીએ ઘણું રે, તે તો એને કાજ સાહેલી; પદ્માવતી જાણે માનશેરે, બાવિસમો જિનરાજ સાહેલી. ૫
ઢાળ સાતમી. સહિયર સફળ થયે દિન આજ, ગુરૂને દીઠડારેલોલ–એ રાગ. ગાંધારી કહે નારી વિના કુણ લાડ લડાવશે રે લોલ, પરણ્યા વિણ કુણ બીજી વહુ વર નામ ધરાવશે રે લોલ; ભોજાઈએ ફરી ભાખે છે, કે ઝાઝું ન તાણયેરે લોલ, છેલ છબીલા મહારાજ કે અમ કહ્યું માનીએરે લેલ. ૧ સગો પરણે નારી વિના કેઈ ના બારણે રે લોલ, સંઘ લઈ સિદ્ધાચલ જાશો જાત્રા કારણે રે લોલ
For Private and Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
સંધવણુ કહીને કોને ગાશે ગીત તે બાલિકારે લેલ, માલ પહેરીને અવસર જોઈએ જાયા લાડકી રે લોલ. ૨ કન્યા વિણ નેમ દીયરીયાં ગુહલી કોણ કરે રે લોલ; કન્યા રત્નની ખાણ વખાણું શાસે સાંભલી રે લોલ, ગુરૂ મુખ વાણી સાંભળવા જાય કે હૈયડે ઉલટ ધરી રે લોલ, ઘર વિવાહ ને વલી ઉજાણી તિહાં પણ આગલી રે લોલ. ૩ એક દિન શરદ પૂનમની રાત જોવા હું નીસરી રે લોલ, દેખીને મને અંગ વિનાની પીડા આકરી રે લોલ, અણપરણ્યા શામલીયા વાત તુમારી સાંભળી રે લોલ, જાયા વિણ જન્મારો જાશે નેમનો કેમ કરી રે લોલ. હું ભાખું છું તુમ દુ:ખ ભારી માનો માહરા રે લોલ, પણ જાણું વૈરાગી થવાનું છે મન તાહરૂ રે લોલ, હરિની ગોપી કોપી કહે છે કેમ બેલે નહી રે લોલ, તેમ નગીને ઉત્તર નાલે અષભ કહે સહરી રે લોલ,
ઢાળ આઠમી. હરિ નારી બોલે મોહન દીયરીયા, એ તો ધીંગાણા મલી ટોળી રે મ પણ કહું છું હું અંતર ખોલી, હું તો બાલપણાની ભોળી રે. મેહન કાંઇ અંતર પટ નવી રાખું, જેવું હોય તેવું ભાંબુ જ્ઞાની સરવને નીહાલે, અજ્ઞાનીની પ્રીત ન પાલેશે. મો. ૨ આકાશે ફરતા સુડારે, તુમથી તો પંખી રૂડારે;
For Private and Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષણ એક નારી રહે દેહર, તસ વિરહ કરી ઝૂરે છે. મો. ૩ દિવસે ચણ કરવા જાવે સાંજે નિજ માલે આવે; સુખ માને રમણી મહાલેરે, પશુ જાત થકી શું હારે રે. માત્ર ૪ છે જાદવ કુલના રાયા, માન માનો શિવાના જાયા; ઇમ ગોપી કહે કર ઝાલી, કવિ રૂષભની વાણી રસાલી રે. મોટપ
ઢાળ નવમી.
મનમેહન મેરેએ રાગ. લખમણી કહે નેમજી મનમોહનગારો, શું હઠ લેઈ બેઠારે તમે જાઓ ઠગારા. હું મનમાંહે જાણતી, પ્રભુજી મહાજ્ઞાની; પણ સંસાર તણી ગતિ, કાંઈ ન જાણું. ચંદ્રવદની મૃગલોચની, ગતિ બાલ મરાલી; મેતી જડી સોના તણી, નાકમેં વાળી. હાર હૈયે સોહામણે દાંત રેખા સોનાની; કંચન વાનને કામની, દેખત મતહારી.
અતિશે રૂપ દેખીને રઢ લાગશે તમને; અંગ વિનાને પીડશે, શું કહા અમને. એહવા વચને સ્થિર રહ્યા, ધન નેમકુમાર; રૂષમ કહે તે વાંદી, નવિ પરણ્યા નાર.
For Private and Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૩
ઢાળી દશમી.
રાયણને સહકાર વાલાએ રાગ. સુસીમાની વાણી ભલી, જાણે અમીય સમાન વાહલા, મુનિવર આવશે આંગણેરે, તેને દેશે કુણુ દાન વહાલા. સુસી ૧ આવ્યા ગયાને સાહેબા, સરવ વચ્ચે હોય નાર વહાલા; ઘર મંડણ રમણી કહો રે, સાજનમાં જયકાર વહાલા.સુસી ૨ યૌવનને લટકે પ્રભુરે, તે તો દહાડા ચાર વહાલા; અવસર ફરી આવે નહિ રે, હૈયડે કરો વિચાર વહાલા સુ૦૩ એહવા વચન સુણી ગોપીનારે,અહો જગ મેહ વિકાર વહાલા; મેહ દશા દેખી કરી, નેમ હસ્યા તેણુ વાર વહાલા. સુસી૦૪ સહુ ગોપી મળી તાળી દીધીમાન્યા માન્યા વિવાહ વહાલા; કૃષ્ણ નરેશ્વર સાંભળીરે, હરખથે મનમાંહિ વહાલા, સુસી ૫ ઉગ્રસેન તણે ઘેર જઈને, માગી સુતા ગુણવંત વહાલા; રાજુલ સાથે જોડી સગાઈ, જોશીડાને પુછંત વહાલા,સુસી ૬ જેથી શ્રાવણ સુદ દિન છઠ્ઠનું રે, લગન દીધું નીરધાર વહાલા; માત શિવાને સમુદ્રવિજયને,યાદવ હર્ષ અપાર વહાલા.સુ.૭ ધવલ મંગલ ગાવે ગીત રસીલા, સહુ મલી સધવા નાર વહાલા; રૂષભ કહે પ્રભુ પરણવા જાશે, કહું તેનો અધિકાર વહાલા.સુ૦૮
ઢાળી અગીઆરમી. જીરે સ્નાન કરે હરખે ધરી, મેલી સધવા કરે ગીત ગાન; સુંદર વર શામળીયા, સેલે સજી શણગાર, લીધા હાથે મેં પાન. સુંદર
For Private and Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
જીરે મંગલ મુખ ગાવતી, રથે બેઠા નેમ કુમાર; દશરથ રાયને શ્રીપતિ વલી, સાથે દશ દશારહ સાથ. સું૦ ૨ જોવા મલ્યાં સુર નર તિહાં, કાંઈ યાદવ લેક અપાર; જાનયા સાથે ઘણરે, જાણે તેજ કરી દિન કાર. સું૩ છરે છ— હજાર રાણું ભલી, મલી શાહુકારની નાર; જિમ રૂપે રંભા હારી, વસુદેવની તેર હજાર. સુ. ૪ જીરે યાદવની બીજી ઘણું, તેહની નારીઓનો કુણ ગણે પાર; મંગલ ઘવલ ગા ઠે, રામણ દી કરે માતા સાર. સં૦ ૫ જીરે એણુ પરે બહુ આડંબરે, પ્રભુ નેમજી પરણવા જાય; ધોળી તરા ઘર દેખી કરી, પૂછે સારથિ જિનરાય. સું૦ ૬ જીરે સારથિ કહે કર જોડીને, પ્રભુ સસરાના ઘર એહ; તારણ આવ્યા નેમજી, કવિ રૂષભ કહે ગુણ ગેહ. સુ૭
ઢાલ બારમી. અની હારે વાલે વસે વિમલાચલેર–એ રાગ. - સખી હાંરે કંત આવે કેણ શેરીએ, હું તો જોઉં મારા કંતની વાર; કંત આવે કેણ શેરીએ, સખી રાજીમતી કેતી તિણે હર્ષમાં રે, આવી બેઠી ગોખ મજાર; મૃગલોચનાને ચંદ્રનારે, સખી સાથે જોવે વર સાર. કંત
૧ સખી મૃગલોચના કહે રાજિમતીરે, વડભાગીણ સહ સીરદાર; ત્રિભુવન નાથ ધ્યાની નીલોરે, જેને ને મીશ્વર નાથ. કંઇ ૨ સખી એહવું સુણીને ચંદાનનારે, કોઈ બેલી મુખ મચકોડ;
For Private and Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વર રૂડ વણગીરે, પણ એહમાં છે એક ખોડ. કં? સખી જોઈને અતિ શામલેરે, તબ બોલી રાજુલ નાર; કાળી કરતુરી ને કરીવલીરે, કાલો મેઘ કરે જલધાર. કં૦ ૪. સખી કાલી કીકી નેત્ર શોભતારે, ચિત્રામણે કાલી રેખ; ચિત્રા વેલને ભુમિકારે, કાલો શોહે માથાને કેશ. કં૦ ૫ સખી હિમ દહે ખારૂં શું છે રે, ગોરામાં ગુણ નહી બહેન તે સમે રામતી તણી રે, કઈ દાહિણ ફરકે નેત્ર. કં૬ સખી જમણી ફરકે મુજ આંખલડીરે, તવ પશુડે કીધે પિકાર; સારથિને પૂછે નેમજી રે, કવિ રૂષભ કહે નીરધાર, કં૦ ૭
નિમજની ઢાલે ૧૨ લખેલા પાના ઉપરથી મળેલી છે. પરંતુ બીજી ઢાલે મળતી નથી જેથી અધુરૂં છે.)
૨૦ શ્રી શત્રુંજય ઉધ્ધાર. વિમલ ગિરિવર, વિમલ ગિરિવર, મંડણે જિનરાય, શ્રી રિસહસર પાય નમીય; ઘરીય ધ્યાન શારદાદેવીય, શ્રોસિદ્ધાચળ ગાયહ્યું , હૈયે ભાવ નિર્મળ ધરેવી, શ્રી શત્રુંજય તીરથ વડું એક જહાં સિદ્ધ અનતી કોડિ, જિહાં મુનિવર મુમતે ગયા, તે વંદુ બે કર જોડી.
ઢાળ પહેલી,
આદનરાય પેહતા-એ દેશી. બે કર જોડીને જિન પાય લાગુ, સરસ્વતી પાસે વચન
For Private and Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસ માગું; શ્રી શત્રુંજયગિરિ તીરથ સાર, થુવા ઉલટ
યારે અપાર.
૨
તીરથ નહી કાઇ શત્રુ જય તાલે, અન ત તીર્થંકર એણી પરે બેલે; ગુરૂ મુખે શાસ્રના લહીય વિચાર, વરવું શેત્રુંજા તીરથ ઉદ્ભાર.
3
સુરવર માંહી વડેડા જિમ ઈંદ્ર, ગ્રહ ગણુ માંહિ વડો જિમ ચંદ્ર; મંત્ર માંહિ જિમ શ્રી નવકાર, જળદાયક માંથ જિમ જળધાર.
४
ધમ માંહિ યા ધર્મ વખાણુ, વ્રત માંહિ જિમ બ્રહ્મવ્રત જાણુ; પર્વત માંહિ વડા મેરૂ ઢાય, તિમ શત્રુંજય સમ તીરથ નકાય.
૫
ઢાળ શ્રીજી. રાગ-ત્રિણ પલ્યામને,
આગે એ આદિ જિણસર, નાભિનંદ ન િમલ્હાર, શત્રુજે શિખર સમેાસર્યાં; પૂરવ નવાણુ એ વાર. દેવળજ્ઞાન દિવાકર, સ્વામી શ્રીરિષભ જિણ; સાથે ચારાશી ગણધરા, સહસ ચારાથી મુણિ દ બહુ પરિવારે પરિવર્યાં, શ્રીશત્રુજય એક વાર; રિષભજિષ્ણુદ સમેાસર્યા, મહિમા લડ્ડીએ ન પાર. સુર નર કાડી મિલ્યા તિહાં, ધમદેશના જિન ભાસે; પુંડરિક ગણધર આગળે, શત્રુજય મહિમા પ્રકાસે.
For Private and Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંભળો પુંડરિક ગણધરા, કાળ અનાદિ અનંત; એ તીરથ છે શાયતું, આગે અસંખ્ય અરિહંત. ૧૦ ગણધર મુનિવર કેવળી, પામ્યા અનતી એ કેડી; મુગતે ગયા એણે તીર્થે, વળી જાશે કર્મ વિછોડી. ૧૧ દૂર હોય જે જીવડા, તિર્યંચ પંખી કહેજે; એ તીરથ સેવ્યા થકી, તે સીજે ભવ ત્રીજે. ૧૨ દિીઠા દુર્ગતિ નિવારે સારે વંછિત કાજ; સે શ્રી શત્રુંજય ગિરિવર, આપે અવિચળ રાજ. ૧૩
ઢાળ ત્રીજી. સહીઅર સમાણી આવે વેગે-એ રાગ. ઉત્સર્પિણી અવસર્પિણું આરા બેહુ મિલીને બારજી; વીસ કડાકડી સાગર તેહનું, માન કહ્યું નિરધાર. ૧૪
પહેલો આરો સુષમસુષમા, સાગર કડાકેડી ચાર; ત્યારે એ શત્રુંજય ગિરિવર, એસી ચેાજન અવતારજી, ૧૫ • ત્રણ કોડાકડી સાગર આરે, બીજે સુષમ નામજી; તે કાળે એ શ્રીસિદ્ધાચળ, સીત્તેર જોયણ અભિરામજી. ૧૬
ત્રી સુષમ દુષમ આરે, સાગર કેડીકેડી દોય; સાઠ જયણનું માન શત્રુંજય, તદાકાળે તું જયજી, ૧૭
ચોથા દુષમ સુષમ જાણે, પાંચમે દુષમ આરો; છઠ્ઠો દુષમ દુષમ કહીએ, એ ત્રણ થઈ વિચારોઝ. ૧૮
એક કડાકડી સાગર કે, એહનું કહીએ ભાન;
For Private and Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
ચેાથે આરે શત્રુજય ગિરિ, પચાસ એયણ પરધાનજી. ૧૯ પાંચમે છઠ્ઠો એકવીસ એકત્રીસ, સહસ વરસ વખાણેાજી; ખાર જોયણ ને સાત હાથના, તદા વિમ‚ર જાણેાજી.૨૦
તેહ ભણી સદાકાળ એ તીરથ, શાશ્વત જિનવર બેલેજી; ઋષભદેવ કહે પુ ડરિક નિરુણા, નહિ કોઇ શત્રુંજય તાલેજી. ૨૧
નાણુ અને નિર્વાણુ મહાજસ, લેશે। તમે ઇણ ડામેાજી; એન્ડ્રુ ગિરિ તીરથ મહિમાઇણુ જંગે, પ્રગટ હોશે તુમ નામેજી.૨૨ ઢાળ ચેાથી.
જિનવરશું મેરો મન લીણેા-એ દેશી
૨૪
સાંભળી જિનવર મુખથી સાચું, પુરક ગણુધારરે; પંચ કાડી મુનિવરશું ઋણુ ગિરિ,અણુસણ કીધું ઉદાર૨.૨૩ નમારે નમે। શ્રોત્રુ જા ગિરિવર, સકળ તીરથ માંહી સારરે; દીઠે દુર્ગતિ દૂર નિવારે, ઉતારે ભત્ર પારરે. નમા કેવળ લેઇ ચૈત્રી પૂનમ દિન, પામ્યા મુર્ગાત સુડામરે; તદ્દાકાળથી પૃથ્વી પ્રગટ, પુંડરિકગિરિ નામરે, નમે।૦૨૫ નયરી અયેાધ્યાએ વિચરતા પહેાંતા,તાતજી ઋષભ જિષ્ણુ દરે; સાઠ સહસ એમ ખટ ખંડ સાધી, ઘેર આવ્યા ભરત નિરકરે. નમા ૨ઃ ઘેર જઈ માયને પાયે લાગી, જનની ઘો આશીષરે; વિમળાચળ સધાધિપ કેરી,પહેાંચજો પુત્ર જગીશરે.નમા૦૨૭ ભરત વિમાસે સાઠ સહેસ સમ, સાધ્યા દેશ અનેકરે;
For Private and Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
હવે હું તાત પ્રત્યે જઈ પુછું, સંઘપતિ તિલકવિવેકરે નમે ૨૮ સમોસરણે પહોંચ્યા ભરતેસર, વંદી પ્રભુના પાયરે, ઈંદ્રાદિક સુરનર બહુ મિલિયા દેશના દે જિનરાયરે. ન. ૨૯ શત્રુંજા સંઘાધિપ યાત્રા ફળ, ભાખે શ્રી ભગવંતરે તવ ભરતેસર કરેરે સજાઈ, જાણી લાભ અનંતરે નમે ૩૦
ઢાળ પાંચમી. કનક કમળ પગલાં હવે એ—એ રાગ.
રાગ-ધનાશ્રી મારૂ|. નયરી અધ્યાથી સંચર્યાએ, લેઇ લેઈ રિદ્ધિ અશેષ, ભરત નૃપ ભાવશું એ, શત્રજય યાત્રા રંગ ભરે એક આવે આ ઉલટ અંગ, ભરત નૃપ ભાવશું એ. ૩૧
આવે આવે અને પુત્ર, વિમળગિરિ યાત્રાએ એ; લાવે લાવે ચક્રવતીની રિ, ભ૦ મંડળીક મુગટ વરદ્ધન ઘણાંએ, બત્રીસ સહસ નરેશ. ભ૦
ઢમઢમ બાજે છંદશું એક લાખ ચોરાશી નિસાણ, ભ૦ લાખચોરાશી ગજ તૂરીએ, તેહના રત્ન જડિત પલાણ. ભ૦ ૩૩
લાખ ચોરાશી રથે ભલા એ, વૃષભ ધોરી સુકુમાળ; ભ૦ ચરણે ઝાંઝ સોના તણુએ, કેડે સેવન ઘૂઘરમાળ. ભ૦ ૩૪
બત્રીસ સહસ નાટક સહીએ, ત્રણ લાખ મંત્રી દક્ષ; ભ૦ ટીવીધરા પંચ લાખ કહ્યાએ, સોળ સહસ સેવા કરે યક્ષ.ભ૩૫
દશ કાડી આલંબ ધજારાએ, પાયક છનું કડ; ભ૦
૩૨
For Private and Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
ચોસઠ સહસ અતિઉરીએ, રૂપે સરખી જોડ. ભ૦ ૩૬
એક લાખ સહસ અઠાવીસએ વારાંગનાનાં રૂપ નિહાળ,ભ૦ શેષ તુરંગમ સવિ મિલીએ, કેડી અઢાર નિહાળ. ભ૦ ૩૭
ત્રણ કેડી સાથે વેપારીયાએ, બત્રીસ કડી સૂઆર ભ૦ શેઠ સાર્થવાહ સામટાએ, રાય રાણાનો નહી પાર, ભ૦ ૩૮
નવનિધિને ચૌદ રણશું એલીધે લીધે સવી પરીવાર, ભ૦ સંઘપતિ તિલક સોહામણું એ, ભાલે ધરાવ્યું સાર. ભ૦ ૩૯
પગે પગે કરમ નિકંદતાએ, આવ્યા આસન જામ ભ૦ ગિરિ પેખી લોચન ર્યાએ, ધન ધન શેત્રજા નામ. ભ૦ ૪૦
સેવન કુલ મુગતાફળે એ, વધાળે ગિરિરાજ; ભ૦ દેઈ પ્રદક્ષિણા પાખતીએ, સીધ્યાં સઘળાં કાજ, ભ૦ ૪૧
ઢાળ છી.
જયમાળાની દેશી. કાજ સીધાં સકલ હવે સાર, ગિરિ દીઠે હરખ અપાર; એ ગિરિવર દરિસણ જેહ, યાત્રા ફળ કહીએ તેહ. ૪૨
સૂરજ કુંડ નદીય શેત્રુજી, તીરથે જળે નાહ્યા રંજી; રાયણ તળે ષમ જિમુંદા, પહેલાં પગલાં પૂજે નરિંદા. ૪૩
વળી ઈંદ્ર વચન મન આણી, શ્રી ઋષભનું તીરથ જાણી; તવ ચક્રી ભરત નરેશ, વાર્દિકને દીધે આદેશ ૪૪ - તિણે શેત્રુંજા ઉપર ચંગ, સોવન પ્રાસાદ ઉત્તુંગ; નીપજે અતિ મનોહર, એક કેસ ઉંચો ચોબાર. ૪૫
For Private and Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૧
ગાઉ દો વિસ્તારે કહીએ, સહસધનુષ્ય પહેાળપણે લહીએ; એકેક બારણે જોઈ, મંડપ એકવીસ હોઈ.
એમ ચારે દિશે ચોરાશી, મંડપ રચિયા સુપ્રકાશી; તિહાં રયણમેં તોરણ માળ, દીસે અતિ ઝાકઝમાળ. ૪૭
વિશે ચિહું દિશે મૂળ ગભારે, થાપી જિનપ્રતિમા ચારેક મણિમય મૂરતિ સુખકંદ, થાણા શ્રી આદિ જિર્ણદ. ૪૮
ગણધર વર પુંડરિક કેરી, થાપી બિહુ પાસે મૂર્તિ ભલેરી, આદિજીની મૂર્તિ કાઉસગીયા, નમિ વિનમિ બહુ પાસે ઠવીયા.
મણિ સેવન રૂપ પ્રાકાર, રચ્યું સમોસરણ સુવિચાર, ચિહું દિશે ચઉ ધર્મ કહેતા, થાપી મૂર્તિ શ્રીભગવંતા. ૨૦
ભરતેસર જોડી હાથ, મૂર્તિ આગળ જગનાથ, રાયણ તળે જમણે પાસે, પ્રભુ પગલાં થાપ્યાં ઉલ્લાસ, ૫૧ - શ્રીનાભિ અને મરૂદેવી, પ્રાસાદશું મૂર્તિ કરવી; ગજવર ખંધે લઈ મુક્તિ, કીધી આઈની મૂર્તિ ભક્તિ.. પર
સુનંદા સુમંગલા માતા, બ્રાહ્મી સુંદરી બહેની વિખ્યાતા; વળી ભાઈ નવાણું પ્રસિદ્ધ, એવી મૂર્તિ મણિમય કીધ. ૧૩
નીપાઈ તીરથમાળ, સુપ્રતિષ્ઠા કરાવી વિશાળ યક્ષ ગોમુખ ચકેસરી દેવી, તીરથ રખવાળ ઠવવી. ૫૪ - એમ પ્રથમ ઉધારજ કીઘો, ભરત ત્રિભુવન જસ લીધે; ઈંદ્રાદિક કરતિ બોલે, નહિં કેાઈ ભરત નૃપ તોલે. ૫૫
For Private and Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨ શત્રુંજય માહાસ્ય માંહિ, અધિકાર જોજે ઉછાંહી; જિન પ્રતિમા જિનવર સરખી, જુઓ સૂત્ર ઉવાઈ નિરખી. પદ
વસ્તુ દ. ભરતે કીધે, ભરતે કીધે, પ્રથમ ઉદ્ધાર; ત્રિભુવન કીર્તિ વિસ્તારી, ચંદ સૂરજ લગે નામ રાખ્યું; તિણે સમે સંધપતિ કેટલા; હવા સૌ એમ શા ભાખ્યું, કડી નવાણું નર વર હુઆ, નેવ્યાસી લાખ ભરત સમે સંઘપતિ વળી સહસ રાશી ભાખ.
દ્વાળ સાતમી.
( એપાઈની ચાલ.) ભરત માટે હુવા આદિત્યયસા, તસ પાટે તસ સુત મહાજા; અતિ બળભદ્ર અને બળવીય, કીર્તિવીર્ય અને જળવી.
૫૮ એ સાતે હુઆ સરિખી જેડી, ભરત થકી ગયા પૂરવ છ કેડી; દંડવીર્ય આઠમે પાટે હો, તેણે ઉદ્ધાર કરાવ્યો નો.
૫૯ ઇંદ્ર સાઈ પ્રશસ્ય ઘણું નામ અજવાનું પૂર્વજ તણું ભરત તણ પેરે સંઘવી થયે, બીજો ઉદ્ધાર એહને કહ્યો.૬
ભારત પાટે એ આઠે વળી, ભુવન આરીસામાં કેવળી, એણે આડે સવિ રાચી રીતિ, એક ન લોપી પૂર્વજ રીતિ.૬૧
એક સો સાગર વીત્યા જિસે, ઈશાનેન્દ્ર વિદેહમાં તિસે,
For Private and Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩
જિન મુખે સિદ્ધગિરી સુ વિચાર,તિણે કીધે ત્રીજોઉદ્ધાર.૬૨
એક કડી સાગર વળી ગયાં, દીઠાં ચૈત્ય વિસંસ્થળ થયાં; મહેંદ્ર ચોથો સુર લેકેંદ્ર, કીધો ઉદ્દાર ગિરીન્દ્ર, ૬૩
સાગર કેડી ગયાં દશ વળી, શ્રીબ ભેન્દ્ર ઘણું મન રળી; શ્રી શત્રુંજય તીરથ મનોહાર, કીધો તેણે પાંચમો ઉદ્ધાર ૬૪
એક કોડી લાખ સાગર અંતરે,ચમરેન્દ્રાદિક ભુવન ઉદ્ભરે; છઠ્ઠો ઈન્દ્ર ભુવનપતિતણે, એ ઉદ્દાર વિમળગિરિ સુણે ૬૫
પચાસ કેડી લાખ સાગર તણું આદિ અછત વચ્ચે અંતર ભણું; તેહ વ હુવા સુક્ષ્મ ઉદ્ધાર, તે કહેતાં નવિ લહીએ પાર.
હવે અજિત બીજા જિન દેવ, શ્રીશેત્રુજે સેવામિસિ હેવ; સિદ્ધ ક્ષેત્ર દેખી ગગડ્યા, અજિતનાથ ચેલું રહ્યા. ૮૭
ભાઈ પિતરાઈ અજિત જિનતણો, સગર નામે બીજો ચક્રવતી ભણે; પુત્ર મરણે પાપો વૈરાગ, ઇન્દ્ર પ્રીછો મહાભાગ્ય.
૬૮ ઈન્દ્ર તે વચન હૈડાપાં ધરી, પુત્ર માં ચિંતા પરિહરી, ભરત તણું પરે સંધવી થયા, શ્રી જય પાત્રા ગયો. ૬૯
ભરત મણિમય બિંબ વિસાલ, કર્યા કનકમિય પ્રાસાદ ઝમાલ; તે પેખી મન હરખ્યો ઘણું નામ સાંભળ્યું પૂર્વજ તણું
જાણ પડતો કાળ વિશેષ, રખે વિનાશ ઉપજે રેષ;
For Private and Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
સેવન ગુફા પશ્ચિમ દિશિ જિહાં,રયણ બિંબભંડાર્યા તિહાં.૭૧
કરી પ્રાસાદ સયળ રૂપાનાં, સાવન બિંબ કરી થાપના કર્યા અજિત પ્રાસાદ ઉદાર, એ સાગર સાતમે ઉધાર. ૭ર
પચાસ કેડી પંચાણું લાખ,ઉપર સહસ પંચોતેર ભાખ; એટલા સંધવી ભૂપતિ થયા, સાગર ચક્રવતી વારે કહ્યા.૭૩
ત્રીસકેડી દસ લાખ કોડી સાર, સગર અંતર કર્યો ઉદ્ધાર; વ્યંતરેન્દ્ર આઠમો સુચંગ, અભિનંદન ઉપદેશ ઉગ. ૭૪
વારે શ્રીચંદ્રપ્રભુ તણે, ચંદ્રશેખર સુત આદર ઘણે; ચંદ્રજસા રાજા મન રંગ, નવમો ઉધ્ધાર કર્યો શેત્રુજ. ૭૫
શાંતિનાથ સોળમા સ્વામ, રહ્યા ચોમાસું વિમળગિરિ ઠામતસ સુત ચઠાયુધરાજિયે, તેણે દશમો ઉદ્ધારજ કીઓ, ૭૬
કીઓ શાંતિ પ્રાસાદ ઉદ્દામ, હવે દશરથે સુત રાજા રામ; એકાદશમો કર્યો ઉદ્ધાર, મુનિસુવ્રત વારે મહાર. ૭૭
નેમિનાથ વારે નિરધાર, પાંડવ પાંચે કર્યો ઉધાર; શ્રી શત્રુંજયગિરિ પુગી રળી, એકાદશમો જાણે વળી. ૭૮
ઢાળ આઠમી.
( રાગ-વઈરાડી. ) પાંડવ પાંચ પ્રગટ હવા, ખોઈ અક્ષણ અઢાર; પિતાની પૃથ્વી કરી, કીધો માયને જુહાર. ૭૯ કુંતા મા એમ ભણે, વત્સ સાંભળે આપરે; ગોત્ર નિકંદન તુમે કર્યો, તે કિમ છુટશો પાપરે. ૮૦
For Private and Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૫
પુત્ર કહે સુણ માવડી, કહો અમ શો ઉપાયરે; તે પાતિક કિમ છુટી, વળતું પભણે માયરે ૮૧ શ્રી શત્રુંજય તીરથે જઈ, સુરજકુંડે સ્નાન; ઋષભ જિર્ણદ પૂજા કરી, ધરો ભગવંતનું ધ્યાન રે. ૮૨ માત શિખામણ મન ધરી, પાંડવ પચે તામરે; હત્યા પાતિક છૂટવા, પહોંચ્યા વિમળગિરિ ઠામરે. ૮૩ જિનવર ભકિત પૂજા કરી, કીધો બારમો ઉદ્ધાર ભુવન નિપાયો કાઠમય, લેપમય પ્રતિમા સારરે. પાંડવ વીર વચ્ચે આંતરૂ, વરસ ચોરાશી સહસરે; ચારસેં સીતેર વરસે હો, વિરથી વિક્રમ નરેશર. ૮૫
ઢાળ નવમી. ધન્ય ધન્યત્ર જય ગિરિવર, જિહાં હુવા સિદ્ધ અનંતરે; વળી હશે ઇણે તીરથે, ઈમ ભાખે ભગવંતરે. ધન્ય ૮૬
વિક્રમથી એકસે આઠે, વરસે જાવડશાહ તેરમો ઉદ્ધાર શેત્ર જે કર્યો, થાણા આદિ જિન નાહરે. ધ ૮૭
પ્રતિમા ભરાવી રંગહ્યું, નવા શ્રી આદિ જિણંદ, શ્રીશેત્ર જયશિખરે થાપીયા, પ્રાસાદે નયણાસુંદરે ધર ૮૮
પાંડવ જાવડ આંતરો, પચવીસ કેડી મયારે, લાખ પંચાણું ઉપરે, પંચોતેર સહસ ભૂપાળશે. ધ. ૮૯
એટલા સંઘવી તિહાં હુવા, ચૌદસમો ઉદ્ધાર વિશાળ રે; બાર તેરરીસેય કરે, મંત્રી બાહડદે શ્રીમાળ. ધ૯૦
ભારત સધી સિકોતર સહ
For Private and Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
બારસેં ક્યાસીએ મંત્રી વસ્તુપાળે, જાત્રા શેત્રુજાગિરિ સાર; તિલકા તેરણશું કર્યું, શ્રી ગિરનારે અવતારરે.ધ૦૯૧
સંવત તેર ઇકોતરે, શ્રી એસવંશ રગારરે; શાહ સમરો દ્રવ્ય વ્યય કરે, પંચદસમો ઉદ્ધારરે, ધ૦ ૯૨
શ્રી રત્નાકર સૂરીસરૂ, વડતપગચ્છ શૃંગારરે; સ્વામી ઋષભ જ થાપીયા, સમરો શાહ ઉદ્ધારરે. ધ. ૯૩
ઢાળ દશમી.
(રાગ-ઉલાળાને.) જાવડ સમરા ઉદ્ધાર, એહ વિષે ત્રિણ લખ સાર; ઉપર સહસ ચારાશી, એટલા સમકિતવાશી. ૯૪
શ્રાવક સંઘપતિ હુઆ, સત્તર સહ ભાવ સાર જુઓ ખત્રી સોળ સહસ જાણું, પન્નર સહસ વિપ્ર વખાણું ૯૫
કુલંબી બાર સહસ કહીયે, લેઉઆ નવ સહસ લહીયે, પંચ સહસ પિસતાળીશ, એટલા કંસારા કહીશ. ૯૬
એ સવી જિનમત ભાવ્યા, શ્રી શત્રુંજય જાત્રાએ આવ્યા; અવરની સંખ્યા તે જાણું, પુસ્તક દીઠે વખાણું ?
સાતમેં મેહર સંઘવી, યાત્રા તલહટી તસ હતી, બહુશ્રુત વચને રાચું, એ સવી માનજે સાચું. ૯૮
ભરત સમરાશાહ અંતરે, સંઘવી અસંખ્યાતા ઈણ પરે; કેવળી વિણ કણ જાણે, કિમ છઘરથ વખાણે.
નવ લાખ બંદી બંધ કાપ્યો, નવ લખ હેમટકા આપ્યા;
For Private and Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
૨૫૭ તો દેશિ લહિરિએ અન ચાખ્યું, સમરાશાહે નામ રાખ્યું.૧૦૦
પંદર સત્યાસીએ પ્રધાન, બાદરશા દિએ બહુમાન કરમાશાહે જસ લીધો, ઉદ્ધાર સેળો કીધો.
૧૦૧ એણું વીસીએ વિમળગિરિ, વિમળવાહન નૃપ આદરી, દુપસહ ગુરૂ ઉપદેશે, ઉદ્દાર છેલ્લે કરશે. ૧૦૨
એમ વળી જે ગુણવંત, તીરથ ઉદ્ધાર મહંત; લક્ષ્મી લહી વ્યય કરશે, તસ ભવ કાજ તે સરશે.
ઢાળ અગીઆરમી.
( રાગ-માઈ ધન સુપર તું એ.) ધન ધન શત્રજયગિરિ, સિદ્ધક્ષેત્ર એ ઠામ, કર્મ ક્ષય કરવા, ઘર બેઠા જ નામ. ૧૦૪ એવી સી એણુએ, નેમ વિના જિન ત્રેવીસ, તીરથ ભુંઈ જાણી, સમોસર્યા જગદીશ. ૧૦૫ પુંડરિક પંચ કોડિશું, દ્રાવિડ વાલિખિલ્લ જેડી, કાર્તિક પુનમ સિદ્ધા, મુનિવરશું દસ કેડી. ૧૦૬ નમિ વિનમિ વિધાધર, દોય કેડી મુનિ સંજુર; ફાગણ સુદી દશમી, એણું ગિરિ મોક્ષ મહત્ત. १०७ શ્રી ઋષમ વંશી નૃપ, ભરત અસંખ્યાતા પાટ; મુકત ગયા ઈણ ગિરિ, એ ગિરિ શિવપુર વાટ. ૧૦૮ રામ મુનિ ભરતાદિક, મુનિ ત્રણ કોડીશું ઈમ, નારદશું એકાણું, લાખ મુનિવર તેમ.
૧૦૯
૧૭
For Private and Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
મુનિ શાંબ પ્રદ્યુમ્નશું, સાડી આઠ કેડી સિદ્ધ વીસ કડીશું પાંડવા, મુકતે ગયા નિરાબાધ. ૧૧૦ વળી થાવસ્થા સુત, શુક્ર મુનિવર ઈણે ઠામ, સહસ સહસશું, સિધ્યા પંચ શત સેલગ નામ. ૧૧૧ ઈમ સિધા મુનિવર, કડાકોડી અપાર; વળી સિઝશે ઇણે ગિરિ, કુણ કહી જાણે પાર. ૧૧૨ સાત છઠે દોય અટ્ટમ, ગણે એક લાખ નવકાર; શત્રુંજય ગિરિ સેવે, તેહને નહિ અવતાર. ૧૧૩
હાઈ બારમી.
(રાગ વધાવાને) માનવ ભવમેં ભલે લહ્યો,લો તે આરિજ દેશ શ્રાવકકુળ લાછું ભલું, જે પામેરે વાહ ઋષભ જિણેશ કે. ૧૧૪
ભેટોરે ગિરિરાજ, હવે સિધ્યારે મારાં વંછિત કાજકે મુને ગુરે ત્રિભુવનપતિ આજ કે, ભેટ ૧૧૫
ધન ધન વંશ કુલગર તણે, ધન ધન નાભિ નરિંદ, ધન ધન મરૂદેવી માવડી, જેણે જારે વહાલો ઋષભ નિણંદ કે.
૧૧૬ ધન ધન શત્રુંજય તીરથ, રાયણુ રૂખ ધન ધન ધન ધન પગલાં પ્રભુ તણ, જે પખીરે મહિયું મુજ મન્ન કે. જે. ૧૧૭
- ધન ધન તે જગે જીવડા, જે રહે શેત્રુજા પાસ; અહનિશિ ષભ સેવા કરે, વળી પૂરે પ્રભુ મતિ ઉલ્લાસ કે.
૧૧૮
For Private and Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯ આજ સખી મુજ આંગણે, સુરતરૂ ફળીયો સાર; ગષભ જિણસર વંદિયા, હવે તરિઓરે ભવજળ પાર કે. જે. ૧૧૯
સોળ અડવીસે આસો માસમાં, શુદી તેરશ કુવાર; અહમદાવાદ નયરમાં, મેંગારે શેત્રુંજા ઉધાર કે. ભ૦ ૧૨૦
વડ તપગચ્છ ગુરૂ ગષ્ણપતિ, શ્રી ધનરત્ન સુરિંદ તસુ શિષ્ય તસુ પાટે કરૂ, ગુરૂ ગપતિરે અમરરત્ન સુરિંદ કે. ભ૦ ૧૨૧
વિજયમાન પટૌધરૂ, શ્રી દેવરત્ન સુરીશ, શ્રી ધનરત્ન સુરીશના, શિષ્ય પંડિત ભાનુ મેરૂ ગણેશ કે. ભેટ ૧૨૨
તસ પદ કમળ ભ્રમરતણે, નયસુંદર દેઆશીષ ત્રિભુવન નાયક સેવતાં, પૂગીરે શ્રીસંઘ જગશકે. ભેટ ૧૨૩
કળશ ઈમ ત્રિજયનાયક મુગતિદાયક, વિમળગિરિ મંડણ ધણી; ઉદ્ધાર શત્રુંજય સાર ગાયે, તો જિન ભગતિ ઘણી; ભાનુ મેરૂ પંડિત શિષ્ય દોએ, કર જોડી કહે નર સુંદરે; પ્રભુ પાય સેવા નિત્ય કરેવા, દેઈ દર્શન જયકર. ૧૨૪ ૨૧ શ્રી ગેડીપાર્શ્વનાથ અધિકારે મેઘાશાનું સ્તવન. દુહા-પ્રણમું નિત પરમેસરી, આપ અવિચલ ભાત; લધુતાથી ગિરૂતા કરે, તું શારદ સરસત. મુજ ઉપર ભયા કરી, દેજે દોલત દાન; ગુણ ગાઉં ગિરૂઆ તણુ, મહીયલ વાધે વાન. ૨
For Private and Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
ધવલ ધિંગ ગેડી , સહુકો આવે સંધ; મહિમાવાદી મોટકા, નારંગ ને નવ રંગ. પ્રતિમા ત્રણે પાસની, પ્રગટી પાટણ માંહી; ભકિત કરે જે ભવિજન, કુણ તે વલી કહેવાય. ઉત્પતિ તેહની ઉચ્ચકું, શાસ્ત્ર તણી કરી શાખ; મોટા ગુણ મોટા તણું, ભાખે કવિજન ભાંખ.
ઢાળ પહેલી.
નદી જમુનાકે—એ દેશી. - કાશી દેશ મઝારકે નયણું વણારસી,એ સમે અવર નકાય જાણે લંકા જિસી; રાજ કરે તિહાં રાજકે અશ્વસેન નરપતિ, રાણુ વામા માતકે તેહની દીપતી.
જમ્યા પાસ કુમારકે તેહની રાણી, ઉચ્છવ કીધે દેવકે ઈંદ્ર ઇંદ્રાણીયે; જોવન પરણ્યા પ્રેમ કન્યા પ્રભાવતી,નિત નિત નવલા વેશ કરી દેખાવતી. - દીક્ષા લેઈ વનવાસ રહ્યા કાઉસગ્ગ જિહાં, ઉપસર્ગ કરવા મેઘમાલી આવ્યો તિહાં, કષ્ટ દેને તેહ ગયો જે દેવતા, ચોસઠ ઇંદ્ર તેહને નિત નિત સેવતાં.
વરસ તે સોને આઉખે ભાગવી ઉપના, જોતમાંહી મલી જયેત તિહાં કઈ રૂપના, પાટણમાહે મૂરત ત્રણે પાસની, મેલી ભંયરા માંહિ રાખે કઈ શાસની.
એક દિન પ્રતિમા તેહ ગોડીની લેઈ કરી, પિતાના
For Private and Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રા
આવાસમાંહે કે તુરકે હિત ધરી; ભૂમિ ખણીને માહે ઘાલી તુરકે તિહાં, સુવે નિત પ્રતે તેહકે સેજવાલી તિહાં. ૧૦
એક દિન સોહણ માંહિ કે જક્ષ આવી કહે, તિણ અવસર તે તુ હૈયામાં ચિંત; નહિતર મારીશ મરડીશ હવે હું તુજને, તે માટે ઘરમાંહેથી કાઢજે મુજને.
પારકરમાંહેથી મેધાશા બહાં આવશે, તે તુજ દેશે લાવી ટકા એ પાંચસે, દેજે મુરતિ એહ કાઢીને, મત કે જે કોઈ આગલ વાત તું કેહને.
૧૨ થાશે કાટિ કલ્યાણ કે તારે આજથી, વધશે પંચમહે કે નામ તે લાજથી મનશું બીજેતુક થઈને આકલો, આગલ જે થાયે વાત તે ભવિજન સાંભલો.
વાળ બીછ.
સાંભલે થલ-એ દેશી. લાખ જન જંબુ પરિમાણ, તેમાં ભરતક્ષેત્ર પ્રધાન મહારા સુગુણ સનેહી સુણજો; પારકર દેશ શોભે રૂડે, જિમ નારીને સેહે ચડેરે. માત્ર
૧૪ - શાસ્ત્રમાં જેમ ગીતા, જિમ સતી માંહે સીતારે માટે વાજિંત્રમાંહે જિમ ભેર,જિમ પર્વતમહે મેટો મેરે મા ૧૫
દેવમાંહે જિમ ઇંદ્ર, ગ્રહમાંહે જિમ ચંદ્રર મા બત્રીસ સહસ તે દેશ, માંહે પારકર દેશ વિશેષરે. માત્ર ૧૦
ભૂદેશર નામે નયર, તિહાં કેઈ ન જાણે વરરે, મા
૧૩
For Private and Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ કરેરે ખેંગાર; તે તો જાત તણે પરમારરે. માત્ર ૧૮
- તિહાં વણિક કરે વેપાર, અપછરા સરખી નારરે; માત્ર મોટા મંદિર પ્રધાન, તે તો ચૌદસેં બાવરે. માત્ર ૧૯
તિહાં કાજલશા વ્યવહારી, સહુ સંઘમાં છે અધિકારી, મારા પુત્ર કલત્ર પરિવાર, જસમાં નિત છે દરબારરે. માત્ર ૨૦
તેહ કાજલશાની બાઈ, શા મેઘાશું કીધ સગાઈરે; માટે એક દિન સા બનેવી, બેઠાં વાતું કરે છે એવીરે. મા. ૨૧
બહાંથી દ્રવ્ય ઘણે લેઈ, જઈ લા વસ્તુ કેરે; માત્ર ગુજરાતમાંહે તુમે જાજો, જે માલમન આવે તેલેરે. માત્ર ૨૨
હાલ ત્રીજી. જે લાભ મલે તે લાવજે રે પ્રણમું-એ દેશી. સાલ કાજલ કહે વાત, મેઘા તણી અવદાત; સાંભલી સાદડે એકે, વલતું એમ કહે એ. ધન ઘણે લઈ હાથ, પરિવાર કર્યો સાથ; કુંકુમ તિલક કર્યો એ શ્રીફલ હાથે દી એ. જાઈશ હું પ્રભાત, સાથ કરી ગુજરાત; શકુન ભલા સહી એ, તો ચાલું વહી એ. લેઈ ઉંટ કંતાર, આવ્યો ચઉટા મોઝાર; કન્યા સન્મુખ મલી એ, કરતી રંગ રલી એ. માલણ આવી તામ, છાબ ભરી છે દામ, વધા શેઠ ભણું એ, આશીષ દે ઘણું એ.
For Private and Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મચ્છયુગલ મલ્યા ખાસ, વેદ બેલ વ્યાસ પતરી ભરી ગણું, વૃષભ હાથે ઘણું એ. ડાબો બેલે સાંઢ, દધિનો ભરિયો માટ;
ખરડાવો ખરો એ, સહુ કોઈએ ધર એ. આગલ આવ્યા જામ, સારંગ ગૂઠા તામ; ભેરવ જમણું ભલીએ, દેવ ડાબી ચાલી એ. જમણી રૂપા રેલ, ઠાર બાંધી તિણ વેલ; નીલકંઠ તોરણ કિયો એ, ઉલો અતિ હશે એ. હનુમન દીધી હાંક, મધુરાં બોલે કાક; લેક હશે સહુ એ, કામ હોશે બધુ એ. અનુક્રમે ચાલ્યા જાય, આવ્યા પાટણમાંહિ, ઉતારા કિયા એ, શેઠજી આવીયા એ. નિશીભર સુતા જયહિ, જક્ષ આવીને ત્યાંહિ; સુહણે એમ કહે છે, તે સઘલ સહે એ. તુર્ક તણે જઈ ધામ, તું જઈ દેજે દામ; પાંચસે રોકડા એ, તું જે દોકડા એ. દેશે પ્રતિમા એક, પાસતણું સુવિવેક એહથી તુજ થાશે એ, ચિંતા દૂર જાશે એ. સંભલાવી જલરાજ, તુર્લભણી કહે સાજ; પ્રતિમા તું દેય એ, પાંચસે ધન લેયજે એ. એમ કરતાં પરભાત, તુરક ભણું કહે વાત; મનમાંહે ગહગાહે એ, અચરિજકણ લહે એ.
For Private and Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ ચેથી.
આયણ એ દેશી. તુક ભણું દીયે પાંચસેં દામ, પ્રતિમા આણે નિજ કામરે; પાસજી અને ગુડા; પૂજે પ્રતિમા હર્ષ ભરાણો, ભાવ આણને ખચ્ચે નાણો. પાત્ર
૩૯ મુજ વખતે એ મૂર્તિ આવી, મુજ આપશે દામ કમાવી રે; પાત્ર નાણું દેહને રૂ તિહાં લીધે, મનમા કાર્ય સીધેરે. પા.
૪૦ રૂના ભરીયા ઉંટ વિસ, માંહે બેસાડ્યા પ્રભુને ઉછરે; પાત્ર અનુક્રમે ચાલ્યા પાટણમાંથી, સાથે મુરતિ લઈ તિહથી રે. પાત્ર
૪૧ આગલી રાધપુરે આવ્યા, દાણ દાણ લેવાને આવ્યા રે, પા. ગણે ઉંટ રૂને કરે લેખ, એક અધિકા ઓછો ખે રે. પા
૪૨ મેઘાશાને દાણી મલી પૂછે; કહો શેઠળ કારણ શું છેરે, પા. દાણી મલી વિચારે મનમાં, એ તો કૌતક દિસે છે એણમાંરે. પા
૪૩ તવ મેઘો કહે સાંભલે દાણ, અમે મૂર્તિ ગોડીની આણીરે; પાઠ તે મુતિએ વકિમાંર્ડ, કિમ જાલવીએ બીજ ઠામેર. પા.
૪૪ પારસનાથ તણે સુપસાથે, દાણ દાણ મેલી પરે
૩.
For Private and Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય, પાયાત્રા કરી સહુ નિજ ઘર આવે, જિનપૂજા આનંદ પારે. પા
૪૫ તિહાંથી આવ્યા પારકર માંહે, ભૂદેશર નયર ઉછાહેર; પાત્ર વધામણી દીધી જેણે પુરૂષે, થયો રળિયાત સહુ હરખેરે. પા.
ઢાળ પાંચમી.
રાણપુર રલિયામ-એ દેશી. સંઘ આવે સહુ સામટારે લો, દરિસણ કરવા કાજ, ભવિ પ્રાણીરે, ઢોલ નગારા દડહડેરે લે, નાદે અંબર ગાજ; ભ૦ સુણજે વાત સુહામણી લે. ૪૭
ઓચ્છવ મહોચ્છવ ઘણા કરેરે લો, ભેટે શ્રી પાર્થ નાથ; ભ૦ પૂજા પ્રભાવના કરે ઘણી લો, હરખ પામ્યા સહુ સાથ, ભ૦ સુત્ર
સંવત ચૌદ બત્રીસમેરે લે, ફાગણ સુદની બીજ ભ૦ થાવરવારે થાપીયારે લો, નરપતિ પામ્યા રીઝ, ભ૦ સુત્ર
૪૯ એક દિન કાજલશા કહેરે લે, મેઘાશાને વાત, ભ. નાણે અમારેલેઈ કરી લો, ગયા હતા ગુજરાત, ભ૦ સુ૦ ૫૦
તે ધન તમે કિહાં વાવયું રે લે, તે દી લેખો આજ, ભ૦ તવ મેઘો કહે શેઠજી રે લે, ખરચ્ચા ધરમનાં કાજ. ભ૦ સુ.
૫૧
૪૮
For Private and Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
સ્વામીજી માટે સપીયરે લે, પાંચસેં દીધા દામ, ભ૦ કાજલ કહે એ શું કર્યું , પત્થર કોણ આવે કામ. ૧૦ સુત્ર
કાજલને મે કહેરે લો, એ વ્યાપારમેં ભાગ ભવ તે પાંચસે શિર માહરે રેલે, તે માંહિ તુમને લાગ.ભ૦ સુ૦૫૩
મેવાસાની ભારજરે લે, મૃગારે છે નામ; ભ૦ મહિ ને મેરે બેહુ સારિખા લે, દોએ સુત રતિય સમાન. ભ૦ સુo
૫૪ ઢાળ છઠ્ઠી.
કંત તમાકુ પરિહર-એ દેશી. સા કાજલ મેધામણું, બેહું જણમાંહે વાસંદ મેરે લાલ, તિહાં મેધ ધનરાજને, એક દિન કીધે સાજ. ૫૪ સુણો વાત સુહામણી,એ પ્રતિમા પૂજો તમે, ભાવ આણને ચિત્તમે બાર વરસ લગે તિહાં, પૂજે ખરચે વિત્ત. મે૫૫ એક દિન સુહણે એમ કહે, મેધાસાને વાત, મે. તું અમ સાથે આવજે, પરિવારી પરભાત. મે સુઇ પદ વેલ લેજે ભાવલતણ, ચારણ જાત છે તે; મે૦ દેવાનંદ અંકણું, દોય વૃષભ છે જેહ. મે સુહ ૫૭ વેલ ખેડે તું એકલે, મત લેજે કોઈ સાથે મે. થલાવાડી ભણી હાંકજે, મુજને રાખજે હાથ. મેસુર પ૮ એમ મેઘાને વિનવી, જક્ષ ગયો નિજ ઠામ, મે.
For Private and Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬૭
રવિ ઉગે મેઘે તિહાં, કરવા માંડયા કામ, મે સુ
પ
વેલ લીધી ભાવલતણી, વૃષભ આણ્યા વલી દાય; મે॰ વેલ જોડી સ્વામી તણી, તે જાણે સહુ ાય. મે॰ સુ॰ ૬૦ તવ મેધા તે વેલને, ખેડી ચાલ્યે! જાય; મે અનુક્રમે મારગ ચાલતાં, આન્યા થલાવાડી માંય. મે॰ સુ૦ ૬%
ઢાળ સાતમી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિહાં મેાટાને છેડા પારારે; વલી ભૂત પ્રેત નહિ પારોરે.
૬૨
સાહા મે એણી પર ચિતવે, હવે મુજને કત્રણ આધારોરે; તિહાં જક્ષ આવીને એમ કહે, તું મત કરે ફિકર લગારરે. સા
થલ ધણાં, દિસે વૃક્ષતણા નહિ વ્યંતર ધણા, તિહાં ડરતણે!
૬૩.
તિહાં વેલ ઢાંકીને ચાલિયા, આગ્યું ઉજડ ગાડિપુર ગામરું; તિહાં વાત્ર સરોવર કુવા નહિ, નહિ મેાલ મંદિરને ડામરે. સા
૪
તિહાં વેલ ચભાણી હાલે નહિ, તત્ર સાહે હુએ દિલગીરૐ; મુજ પાસે નથી ક્રાઇ ટાકડા, રુમ ભાંજસે મુજ મન ભીડર. સા
૬૫
તિહાં રાત પડી રવિ આથમ્યા, ચિ ંતાતુર થઈને બેઠેરે, સામેત્રાભણી આવી કહે, સાહુણામાંહે જક્ષ એકાંતારે. સા
દ
For Private and Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
હવે સાંભલ મેધા હું કહું આવ્યો છે ગોડિપુર ગામમેટ દેરાસર કરજે ઈહાં, ઉત્તમ જોઇને ઠામ. સા. ૬૭ - તું જાજે દક્ષિણ દિશભણું, તિહાં પડ્યું છે લીલું છાણું રે, તિહાં કૂવો ઉમટસે પાત, વલી પ્રગટશે પાણીની ખાણરે. સા.
૬૮ પાસે ઉગે છે ઉજડ આકડે, તે હેઠલ છે ધન બહોળીરે; પૂર્યો છે ખાતણે સાથિયો, તિહાં પાણી તણે કૂવો પિતરે. સારા
ઢાળ આઠમી.
સીતા રૂપે રૂડી-એ દેશી. શિલાવટ સિરોહી ગામે, તિહાં રહે છે ચતુર બહુ કામે હૈ, શેઠજી સાંભ, રોગ છે તેહને શરીરે, નમણું કરી છાંટ નીર હૈ. શેર રોગ જાશેને સુખ થાશે, બે ઈહાં કામ કમાસે છે; શે. જક્ષ ગયો એમ કહીને, કરે શેઠજી ઉઘમ વહિને હો. શ૦ ૧ જાતિષ નિમિત્ત જોવરાવે, દેરાસર પાયો મંડા હો, શેર શિલાવટને તેડાવે, વલી ધનની ખાણ પણ હો. શે૭૨ ગોડપુર ગામ વસાવે, સગા સાઈકને તેડાવે હો; શેઠ એમ કરતાં બહુ દિન વિતા, થયો મે જગતવિઢિતા હે.શે૭૩ એક દિન સા કાજલ આવી, કહે મેઘાને વાત બનાવી હો, શે એ કામમાં ભાગ અમારો, અરધ તારાને અરધ મારો હો.શે જ
For Private and Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ કરી દેરાસર કરીએ, જિમ જગમાં જશ વરી; હો શે હવે મે કહે તેહને, દામ જોઈએ છે કેઇને હો. શેઠ ૭૫ સ્વામીજીને સુપસાથે, ઘણા દામ છે ભાઈ આહિ; હો શે. એક દિન કહેતા આમ, એ પત્થરના કણ કામ હો. શે. ૭૬ ક્રોધ વિશે પાછા વલી, પણ દગો મનમાંહે ભલિયો હો; શે.. હવે કાજલ મનમાંચિતે, મારૂં મેઘો થાઉંનચિંતે હો. શેર ૭૭.
ઢાળ નવમી.
કેય પરવત-એ દેશી. પરણાવું પુત્રી માહરી લે, ખરચી દ્રવ્ય અપાર; ચતુર નર, નાત જમાડું આપણી લે, તેડું મેઘો તિરું વાર; ચ૦ સાંભલો શ્રોતા તમે રે લે. ૭૮
જે મેઘો મારૂં તો ખરે લે, મુજ હોય કરાર ચ૦ દેવલ કરાવું હું એકલેરે લો, તો નામ રહે નિરધારરે. ચ૦
૭૯ એમ ચિંતવી વિવાહનો લે, કરે કાજલ તતકાલરે ચ, સાજનને તેડાવીયારે લો, ગોરીઉં ગવે ધમાલ. ચ૦૮૦. સા મેઘાણી નોતરે લો, મેકલે કાજલશાહરે; ચ૦ વિવાહ ઉપર આવજોરે લો, અવશ્ય કરીને આહીરે. ચ૦ ૮૧ સાંભલી મેઘો ચિંતવેરે લે, કિમ કરી જઈએ ત્યાંહિ રે; ૨૦ કામ અમારે છે ઘણું લે, દેરાસરને હિરે. ચ૦ ૮૨ તવ મેઘો કહે તેહનેરે લો, તેડી જાઓ પરિવાર; ચ૦
For Private and Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦ કામ મેલી કિમ આવીયે રે લો, તે જાણે નિરધાર. ચ૦ ૮૩ મેવાસાના સહુ સાથમાં લે, પુત્ર કલબ પરિવાર, ચ૦ અગાદે સાથ લેઈ કરી લે, તેડી આવ્યા પરિવારજે. ચ૦ ૮૪ કહે કાજલ મેઘો કિહાંરે લે, ઈહાં ન આવ્યો શા માટ, ચ૦ કિમ મેધા વિણ ચાલશે? લો, નાતતણું સવિ વાતરે ચ૦ ૮૫
- ઢાળ દશમી. કહે જક્ષ મેધા ભણું લે, તારે હવે આવી બની લો કાજલ આવશે તેડવારે લે, ફૂડ કરી તુજ છેડવારે લો. ૮૬ તું મત જાજે તિહાં કણેરે લો, ઝેર દઈ હશેરે લે; તેડયા વિણજાએ નહિ રે લો, નમણ કરી લેજે સહિરે લો. ૮૭ દૂધમાંહે દેશે ખરૂં લે, નમણું પીધે જશે પરૂં રે લોલ તે માટે તુજને ઘણું રે લો, માને વચન સોહામણું રે લો. ૮૮ જક્ષ કહી ગમે તે હવે લો, કાજલશા આવ્યો એહવેલ કહે મેઘાને સાંભલોરે હો, મેલી મન આમળેરે લો. ૮૯ તુમ આવ્યા વિણ કેમ સરેરેલો, નાતમાં શોભા કણિ પરેલ તમ સરિખા આવે સગારે લો, તો મન થાયે ઉમંગોરે લો. ૯૦ જે અમને કાંઇ લેખો લો, તો આડું અવલું મત દાખવોરેલો હઠ કરી બેઠા તુમેરે લો, ખોટી થાઈએ છીએ અમે લો.૯૧ હું આવ્યો ધરતી ભરી લો, તો કિમ જાઉં પાછા ફરી લો, સામે મનચિંતવ્યું, અતિ તાણ્યું કિમ પરવરેરે લે. ૯૨ કાજલ સાથે ચાલિયો લે, ભૂદેશરમાં આશરે લો; નમણુવિસાણું તિહાં કણેરે લોભાવી વસ્તુ આવી બને છે. ૯૩
For Private and Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨૭
ઢાળી અગીઆરમી.
કંબલ મત ચાલે એ દેશી. નાત જમાડી આપણું, દઈને બહુ માન; વરકન્યા પરણવીયાં, દીધાં બહુલ દાન. કાજલ કહે નારી ભણી, મેઘાશું અમ ભેલાં જમણ દેજે વિષ ભૂલીને, જિમતાં દૂધજ વેલાં. દૂધતણી છે આખડી, તુમને કરીશ હું રીસ; મેઘાને મેલે નહિ, જમણ તવ તે પ્રીય. તવ નારી કહે પિઉછે, મેઘાને મત મારે, કુલમાં લંછન લાગશે, જાશે પંચમાકારો. કાજલ તે માને નહિ, નારી કહી કહી હારી; મન ભાંગ્યું મોતી તણું, તેહને ન લાગે કારી. ૯૮ એમ શીખવી નિજ નારીને, જમવાને બેઉ જણ બેઠા, ભેલા એકજ થાલીએ, હિયે હરખે હેઠા. દૂધ આણ્ય તિણ નારીયે, પીરસ્યું થાલીમાંહિ કાજલ કહે આખડી, પીધું મેઘાશાહ.
૧૦૦ મેઘાને હવે તતખીણે, વિષ વ્યાપ્યું અંગો અંગ; શ્વાસોશ્વાસ રમી ગયા, પામ્યા ગતસ્વરંગ.
૧૦૧ ઢાળ બારમી. આવી મૃગાદેવી ઉ દેખને રે, રેતી કહે તિણિ વાર રે, મહિ ને મેરૂ તે પણ બહુ જણ, અતિ ઘણે કરે રે કારરે.
૧૦૨
For Private and Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
ફિટરે કુલહીણા કાજલ શું કયુર્ં લેા, નાવી લાજ લગારરે; મુખ દેખાડીશ કેમ લેાકમાંરે, ધિક અવતાર રે, ક્િ
ધિક તુજ
૧૦૩
બિંગનીને
વીરડા તે ન જાણ્યું મન એહવું રે, તારી કુણુ સલુકરે; મારે તેા ક્રમે એ છાજ્યું નહી રે, પડી ટ્વીસે છે મુજમાં ચુકરે. ક્િ
૧૦૪
એહવા લખીયા છડી અક્ષરા રે, તે। હવે દીજે કુણને દારૃ, નિરધારી મેલી ગયેા નાહલેા ૨, મુજને ન પ્રીધા કઈિ ( કાઈ ) રીસરે, ક્િ
૧૦૫
એમ વલવલતી મૃગાદે કહેરે, વીરા તે ત્રોડી મારી આશરે; તુજને કિમ ઉકલ્યું એહવુ? કાઈ ન થઈ પૂરી આશરે. ફિ ફૂડ કરીને મુજને અન્યાયરે; મારાં નાનકડેં કેતુને ધ્યાયરે. ફિ
૧૦૬
છેતરીરે, કીધા તે માટે બિહુ બાલુડાં રે, મિલો
૧૦૭
અધવચ દેરાસર રહ્યા ૨, જગમાં નામ રહ્યું નિરધારરે; નગરમાં વાત ઘર ધર વિસ્તરીરે, સહુકાનાં દિલમાં આન્યા ખારરે, ફિ
૧૦૮
દ્વેષ રાખીને મેધા મારિયા હૈ, એ તા કાજલ કપટ ભંડાર રે; મનના મેલા દીઠા એહવા રે, એમ છે નર નાર ફિ
બેલે
૬ ૦ -
For Private and Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૩
ઢાળ તેરમી.
હાવે સાહિ એ દેશી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા વ્હેની અગ્નિદા હવે દેઇ કરી, સહુકા આવ્યા નિજ ઠામ હૈ।કાજલ કહે તું મત રૂએ, ન કરૂ એહવાં કામ હો,૧૧૦
હો વ્હેની લેખ લખ્યા તે લાભીએ,દીજે કાણુને દાય હો; હો જન્મ મરણ હાથે નહિ, તે શું રાખવા રાષ, હો૰૧૧૧
હો અેની એ સંસાર છે કારમે, ખાટી માયા જાલ હો; હો હૅની, એક આવે ઠાલી ભરી, જેહવી અરહટની માલ હો. હો ૧૧૨
હો અેની સુખ દુખ સરજ્યાં પામીચે, નહિ કોઇને હાથ હો, હો॰ મ કરૈ ફિકર લગાર તું, બાહળા દામ છે આાપણે હાથ હો.
૧૧૩
હો હેંની ખામ પીએ સુખ ભાગવા, મ કરો ચિતા લગાર હો; હો જે જોઇયે તે મુજને કહો, તે આણુ નિરધાર હો. હો
૧૧૪ હો હૈની જિનના પ્રાસાદ કરાવશું, મહિતલ ખશુ નામ હો; હો॰ ઇજત તે આપણા ધરતણી, ખેાશુ કિમ કરી નામ હો. હો
૧૧૫
હો હની, સાઢાને હાથે સૌંપશુ, એ ગોડીપુર ગામ હો; હો ચાલાને આપણે સહુ તિહાં, હુ લેઈ આવુ દામ હો. હો ૧૮
૧૧૬
For Private and Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
૧૧૭
હો હેની અનુક્રમે ચાલ્યા સહુ મળી,ગાડપુર ગામ મોઝાર હો. હોટ જિનનો પ્રાસાદ કરાવિયો, કાજલશાહે તિણવાર હો. હો
ઢાળ ચૌદમી. * દેરે શિખર ચડાવીએ, થર ન રહે તિણી વાર, કાજલ મનમાં ચિંતવે, હવે કુણ કરશું પ્રકાર. ૧૧૮
ભવિજન સાંભલો ભાવનું. બીજી વાર ચઢાવીએ, પડે હેઠે તતકાલ છ, સેહણા માંહિ જક્ષ આવીને, કહે મેહરાને સુવિલાસજી. ભ૦
૧૧૯ - તું ચઢાવે જઈને, થિર રહેશે શિર હજી કાજલને જસ કિમ હવે, મે માર્યો તેહ છે. ભ. ૧૨૦ " મેહરે શીખર ચઢાવીઓ, નામ રાખ્યાં જગમાંહેજી; મૂર્તિ સ્થાપી પાસની, સંઘ આવે ઉત્સાહ જી. ભ૦ ૧૨૧
દેશ પરદેશી આવે ઘણું, આ લોક અનેક; ભાવ ધરી ભગવંતને, વદે અનેક વિવેકજી. ભ૦ ૧૨૨
સંવત ચૌદ ગુમાલમાં, દેરે પ્રતિષ્ઠા કીધ; મહીઓ મેરો મેઘાતણા, રંગે જગમાં જસ લીધજી. ભ૦૧૨૩,
'ખર દ્રવ્ય ઘણાં તિહાં, રાય રાણી તિણ વાર માનતા માને લાખની, ટાલે કષ્ટ અપારજી. ભ૦ ૧૨૪
નિધનીયાને ધન દીએ, અપુત્રીયાને પુત્રજી, રોગ નિવારે રાગીનાં, ટાળે દારિદ્ર સૂત્રછ, ભ૦ ૧૨૫
For Private and Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૫ ઢાઠી પંદરમી.
રાગ-ધનાશ્રી. આજ અમ ઘર રંગ વધામણું, આજ ગુઠા ગોડી પાસ; આજ ચિંતામણ આવી ચઢ, આજ સફલ ફલી મન આશ. આ
૧૨૬ આજ સુરતરૂ ફલિઓ આંગણે, આજ પ્રગટી મોહનલ, આજ બિછડીયા વાહલા મિલ્યા, આ જ અમ ઘર હુઈ રંગરેલ. આ
૧૨૭ આજ અમઘર આંબે મહરિઓ,આજ વહી સેવનધાર; આજ દૂધેવુઠા મેહુલા, આજ આવી ગંગા બાર. આ૦૧૨૮
આજ ગાય ગેડીપુરને ધણી, શ્રી ધ કેરે ઉછાંહ, ચોમાસું કીધું ચપણું મટી તે મહિયલ માંહે. આ૦ ૧૨૯
ચઉઆણ વાચા ચિહું ખૂટમાં, તેમાં મેટ જાણો, મેઘદાસ દૂલભજી જાણીયે, એહવા ધરતીમાં ધણ નહિ કોય. આ
૧૩૦ રામના રાજતણી પરે, ચલાવે જગમાં રીત; સોલંકી સાથમાં શેતા, વિવેકી વાઘા સુવિનીત. આ ૧૩૧
પરમાણ વેરા પરતાપતી, સમસ્ત રાજકાજમાં કામ ભણસાલી સાથે તિહાં શોભતા, તેહને ઘરે બોહલા દામ. આ
૧૩૨ સંઘવી લાધે તે જાણીયે, લુણ મેતામાં હોય;
For Private and Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૦૩૩
૨૭૬ શઠમાંહે દીપો વખાણી,વલી મનન-મજી જાય. આ૦૧૩૩
સા રૂપિ ટોલી જાણિયે, તપગચ્છમાં તિલક સમાન, મહીયળ મહાજન શોભતા,દિન દિન દલિત કરી વાન.આ૦૧૩૪
શ્રીહીરવિજયસૂરીશ્વરૂ, તેનાં શુભવિજ્ય કવિ શિષ્ય; તેના ભાવવિજ્ય કવિ દીપતા, તાસ શિષ્ય ધનમુનિ દીસ, આ
૧૩૫ તેના રૂપવિજય કવિરાજના, તેના કૃષ્ણ નમું કર જોડ; વલી રંગવિજય રંગે કરી, હું પ્રણમું પ્રણિપાત કેડ આ૦૧૩૬
સંવત અઢાર સતલોતરે, ભાદ્રવા માસ ઉદાર; હજી તેરસ કુજવાસરે, એમનેમવિજ્યજયકાર. આ૦ ૧૩૭
શ્રી આદીશ્વરજીની ઢાળે.
ઢાળ પહેલી શ્રી ગુરૂ ચરણ કમલ નમીજીરે, સમરી સરસતી માય, શ્રી મદષભદેવને ગાવતાં જીરે, હિયડે હરખ ન માય. ૧
આદીશ્વર મુજ મન મોહનલ. એ આંકણું. નયરી અધ્યા જાણીએ છરે, ઇંદ્રપુરીથી સાર; નાભિ કુલગર રાજી રે, વિશ્વતણે આધાર. આ૦ ૨
સુખ ભુવન સુખ સેજડી જરે, પઢયાં મરૂદેવી માત, સર્વાર્થસિદ્ધથી ચવી જીરે, ઉતર્યો ઉદર મઝાર. આ૦ ૩
અાજ નિદ્રામે છતાં જીરે, સુપન દીઠાં છેશ્રીકાર; ચૌદ સુપન પૂરાં લહ્યાં છરે, ફલ ભાખો ભરથાર. આ૦ ૪
For Private and Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૭
પહેલે સુપને હાથિયો છે, બીજ વૃષભ જિર્ણ કરી સિંહ સોહામણો જીરે, ચોથે લખમી સાર, આ૦૫
ફૂલમાળા છે પાંચમે જીરે, છકે ઉજવલ ચંદ, સાતમે દિનકર દીપો રે, આઠમે ધજા આણંદ. આ૦ ૬
રજત કળશ નવમે ભયા જીરે, દસમે પદ્મસર ખાસ; સમુદ્ર અગિયારમે સુંદરું જીરે, બારમે અમર વિમાન, આ૦ ૭
રયણરેડ વળી તેરમે જીરે, ચઉદમે અગ્નિ પ્રધાન, દશ ચાર સુપન એ સહિ જીરે, મેં તો દીઠાં એમ. આ૦ ૮
સુપન પાઠક તો છે નહિ જીરે, નાભિ કરે મન સુવિચાર ગેલેક્ય સુત હશે ભલો રે, સુપનત અનુસાર, આ૦ ૯
મદેવા તિહાં હરખીયાં રે, સાંભલી ભૂપતિ વેણ, નિજ થાનક આવી રહ્યા છરે, ગર્ભવાસે ગુણગેહ, આ૦ ૧૦
નવ માસ દિન ચાર વળી જીરે, ઉત્તરાષાઢ નક્ષત્ર, ચિત્ર વદની આઠમ દિને જીરે, પ્રસ પુત્ર પવિત્ર. આ૦ ૧૧
જન્મ ઓચ્છવ સુરે કર્યો છે, આવી છપન કુમારી; જન્મવિશેષ એણું પરેકરી જીરે, ગયા નિજ નિજને ઠામ.આ.
ઢાળ બીજી. જુઓ જન્મ થયો જિનને જાણુર દેવ ઘર ભરે ધન આરે જિનની ધન રાશી લખાણી રે, જિન વધે છે ત્રણ નાણુર. ૧ જિન રમત વા છે જયાંહીર, દેવ છેકરા થાય ત્યાંહી, જિનરમતા તે કાંઇન હાર રે, ધન ધન જિનનો અવતારરે ૨
For Private and Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનના અતિશય જન્મના ચારરે, સેહે સેવન કાયા સાર; જિનને સૌ કરે જુહારરે, માય બાપને હર્ષ અપારરે.
અનુક્રમે તે જીવન આરે; દોય કન્યા હરિ પરણાવેરે બાષભ પરણીને નિજ ઘેર આવે રે, ઈંદ્રાણી મુખે ગીતો ગાવે રે
હવે સમય રાજયને જાણીરે, લેવા ગયા જુગલીયા પાણી; આભરણ પહેરાવે આણી, હરિ રાજયે થાપે અવસર જાણું રે.
જળ લાવ્યા જુગલીયા જામરે, દીઠ નવલો અંગુઠો તામરે, પાણી નાખ્યું તેણે ઠામરે, વનિતા નગરી દીધાં નામરે. ૬
ત્યાસી લાખ પૂરવ ઘરબારરે, ત્યાં લગે દેવકુરૂ આહાર; સે પુત્ર દોય પુત્રી હુઈ સારરે, લોકાંતિક કહે થાઓ અણગારરે.
ઢાળ ત્રીજી. જુવે રે રિષભજી, દીક્ષા લીયે, વૈરાગી વડ વીરાજી, સેય પુત્રને રાજ, જુદાં જુદાં વહેંચીને આપે ધીરેજી. ૧ ( દિન પ્રતે દાન એટલું દીએ, આઠ લાખ એક કેડીજી જિનનું તે દાન જે નર લેશે, તેની તે ભવગતિ ડીજી. ૨
ગેત્રીને જે ભાગજ આપે, સાર્યા વંછિત કાજજી; મણિ મુગલાદિક ધનને છાંડી, લેવા મુગતિના રાજ, ૩
For Private and Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
વરસીદાન ઋષભજી આપે, સાંભલા સાવધાનજી; ત્રણસે ક્રોડ અડ્ડાસી ઉપર; એસી લાખ કહ્યો માન”. ૪
સબલ સુગંધક પાણી ઉગતડાં, રિષભને નવડાવેજી; બહુ આભરણ અલંકાર પહિરાવો, શિબિકામાં પધરાવોજી. ૫ સુદ સણુ શિખિકા પહેલાંઇ, નર ઉપાડે સારાજી; પછી અસુર સુર નાગના એવો, જાણ્યા એ વિચારો૭, ૬ ઇંદ્ર ધજા આગળથી ચાલે, અષ્ટ મલિક વળી જોડેજી; ગુજ રથ ધાડા ને બહુ પારિયા, જીવે મન કાડેજી.
લાક
૭
સૌધર્મ ને ઇશાનના ઇંદ્ર, બિહુ પાખે ચમરવિ ઝેજી; તેના ૨ ક્રૂડ મણુિ માણેક જડિયાં, જોતાં સૌ મન રીઝે૭.૮ પંચ વરણનાં ફૂલ વિખેર્યાં, દુદુભિ વાન વાગેજી; ચાર નિકાયના દેવતા મળીયા, સહુ માથા તેના નાંદેજી. ૯
નિતા નગરી મા થઈને, ઢીક્ષા લેવાને જાયજી; લઘુ પતાકા ઝાઝીરે દીસે, સાહાગણ નારી મંગળ ગાયજી.૧૦
વન સિદ્દારથ અશાક તરૂ હેઠે, ચાર હજાર વળી સાથેજી; ચ મુષ્ટિએ લેાચજ કરીયા, દીક્ષા લીધી શ્રી આદિનાથજી.
૧૧
ઢાળ ચાથી.
દીક્ષા લેઇને વરસ એક ભમ્યારે વૈરાગીજી, પછી હો↑ ઇક્ષુ આહાર હારે ધન રિષભજી શ્રેયાંસ ઘેર
For Private and Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યું પારણું વૈ પંચ દિવ્ય થયા સાર. હારે ધe 1 - વિગડે બેસી જિનવફરે, વૈ પ્રભુ પામ્યા કેવળ જ્ઞાન, હાંધ ગણધર ચોરાશી થાપીયારે, વૈ૦ તિહાં લીરે પરષદા બાર; હાંધ.
સંઘ સ્થાપના સહુ પરે કરી રે, વ ત્યાં વરત્યો જયો જયકાર, હાંધ અષ્ટાપદ વિહાર કર્યો, વૈ૦ ચઉદશ ભક્ત પચ્ચખાણું. હાં. ધ. - દશ હજાર સાધુ સાથે શું, વૈ પ્રભુ પામ્યા પદ નિરવાણ હાંધસંવત સત્તર દાહરે, વૈ. મેં થે રિષભ જિણું. હાં ઘ૦
શ્રી વિજ્યાનંદ સુરીશ્વરૂ, ૧૦ શ્રી વિજય પાટ સળંગ હ૦ ધ૦ તસ પાટે શ્રી વિજયરાજ સૂરદર, વૈ૦ તસ વિજય પાટ સારંગ. હાં, ધ૦
કળશ. શ્રી આદિ જિનવર, સયલ સુખકર, કામિત પૂરણ પરણેમેં ગાય ભક્તો, વિવિધ જુગતે, શ્રી સેનાપુર મંડણ; તપ ગચ્છ નાયક, સુખ દાયક, શ્રી વિજયાનંદ સૂરીશ્વરો; તસ શિષ્ય અમર વિજય જપે, યેલ સંઘ મંગળ કરો.
For Private and Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧
૨૩ પુણ્ય પ્રકાશનું સ્તવન.
સકળ સિદ્ધિદાયક સદા, ચોવીસે જિનરાય, સદ્દગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવન પતિ ત્રિશલા તણે, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જો, વર્ધમાન વડ વિર. એક દિન વીર જિણુંદને, ચરણે કરી પ્રણામ ભવિક જીવના હિત ભણું, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ મારગ આરાધીએ, કહો કિણ પદે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવત. એતિચાર આલઈએ, વ્રત ધરીએ ગુરૂ શાખ; જીવ ખમા સયળ જે, નિ ચોરાશી લાખ. ૫ *વિધિશું વળી સરાવીએ, પાપસ્થાનક અઢાર ચાર શરણ નિત્ય અનુસરો, નિદિ દુરિત આચાર. ૬ શુભકરણી અનુદીએ ભાવ ભલો મન આણ અણસણ અવસર આદરી, નૈવ પદ જપો સુજાણ. ૭ શુભ ગતિ આરાધન તણા, એ છે દસ અધિકાર; ચિત્ત આણીને આદર, જેમ પામો ભવ પાર.
ઢાળ પહેલી. (કુમતિએ છેડી કી રાખી-એ દેશી.) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વિરજ, એ પચે આચાર,
For Private and Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
એહ તણા એહ ભવ પર ભવના,આઈએ અતિચાર પ્રાણું. જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વાણું રે. પ્રાણી૧
ગુરૂ એળવીએ નહિ ગુરૂ વિનય, કાળે ધરી બહુ માન, સૂત્ર અરથ તદુભય કરી સુધાં, ભણુએ વહી ઉપધાન છે. પ્રા શા.
જ્ઞાનોપગરણ પાટી પોથી, ઠવણી નકારવાલી, તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રા. શા૦૩
ઈત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાછું જે; આ ભવ પરભવ વળી રે ભવોભવે, મિચ્છામિ દુક્કડ તેહરે. પ્રા. શા૦ ૪
પ્રાણ સમકિત લે શુદ્ધ પાણી, વીર વદે એમ વાણી રે, પ્રાણી સમક્તિ શુદ્ધ જાણી. જિન વચને શકે નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિંદા પરિહરજે, ફળ સંદેહ મ રાખો રે. પ્રા. સ. ૫
મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરીએ, સામીને ધરમે કરી રિથરતા, ભકિત પ્રભાવના કરીએરે. પ્રા. સ. ૬
સંધ ચૈત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મન લેખે દ્રવ્ય દેવકે જે વિસાયો, વિણસતો ઉવેખ્યો છે. પ્રા. સ. ૭
ઇત્યાદિ વિપરીત પણાથી, સમકિત પંડયું જેહઆ ભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રાસ૮
પ્રાણી ચારિત્ર લે ચિત્ત આણ, પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરોધી; આઠે પ્રવચન માય; સાધુ તણે ધર્મ પ્રમાદે,
For Private and Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
અશુદ્ધ વચન મન કાય રે. પ્રાચા.
શ્રાવકને ધમેં સામાયિક, પિસહમાં મન વાળી, જે જણપૂર્વક જે આઠે, પ્રવચન માયન પાળી રે. પ્રા. ચા. ૧૦ | ઇત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર ડેહેવું જેહ, આ ભવ પરભવવળીભવ મિચ્છામિ દુક્કડ તેહરે. પ્રાચ્ચા.૧૧
બારે ભેદે તપ નવિ છે, છતે જેગે શકિત શક્તિ ધમે મનવચ કાયા વીરજ, નવિફેરવીયું ભમતેરે. પ્રાચા.૧૨
તપ વિરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યા જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે, પ્રાચા
૧૩ વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આલઈએ; વીર જિણેસર વયણ સુણીને, પાપ મેલ સવિ જોઈયેરેબાવચા) ૧૪
ઢાળ બીછે. (પામી સુગુરૂ પસાય-એ દેશી.) પૃથ્વી પાણી તેલ, વાયુ વનરપતિ, એ પચે થાવર કહ્યા એ. કરી કર્ષણ આરંભ, ખેત્ર જે ખેડીયા કૂવા તળાવ ખણવીયા એ. ઘર આરંભ અનેક, ટાંકાં ભેયર મેડી માળ ચણાવીયા એ. લીંપણ શું પણ કાજ, એણે પરે પરંપરે;
For Private and Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણ વરાધીયા ના વનસ્પતિ
પૃથ્વીકાય વિરાધીયા રે. ધયણ નાહણ પાણી, ઝીલણ અપકાય; છતિ ધાતિ કરી દુહવ્યા એ. ભાઠીગર કુંભાર, લોહ સુવનગર; ભાડભુંજા લીહા લાગરા એ. તાપણુ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ રંગણુ રાંધન રસવતી એ. એણી પર કર્માદાન, પરે પરે કેળવી; તેઉ વાયુ વિરાધીયા એ. વાડી વન આરામ, વાવી વનસ્પતિ; પાન ફૂલ ફળ ચુંટીયાં એ. પક પાપડી થાક, શેક્યાં સૂકવ્યાં; છેદ્યાં છુંઘાં આથીયાં એ. અળશી ને એરંડા, ઘાણી ઘાલીને; ઘણા તિલાદિક પીલીયા એ. ઘાલી કેલુ મહે, પીલી શેલડી, કંદમૂળ ફળ વેચીયાં એ. એમ એકંદ્રી જીવ, હણ્યા હણવીયા; હતાં જે અનુમોદિયા એ. આ ભાવ પરભવ જેહ, વળીય ભવોભવે, તે મુજ મિચ્છામિ દુક્કડં એ.
For Private and Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૫
કૃમિ કરમીયા કીડા, ગાડર ડાલા; ઇયળ પૂરા ને અળશીયાં એ. વાળા જળો ચૂડેલ, વિચલિત રસ તણું, વળી અથાણાં પ્રમુખનાં એ. એમ બેઇદ્રી જીવ, જેહ મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ઉઘેહી જુ લીખ, માકડ મંડા; ચાંચડ કીડી કથુઆ એ. ગધી ધીમેલ, કાનખજુરીઆ ગીંગોડા ધનેરીયાં એ. એમ તેઈંદ્રી જીવ, જેહ મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડં એ. માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા; કંસારી કોડિયાવડા એ. ઢીંકણ વધુ તીડ, ભમરા ભમરીયે, કુંતાં બગ ખડમાંકડી છે. એમ ચઉરિદ્રી જીવ, જેહ મેં હવ્યા; તે મુજ મિચ્છામિ દુકાં એ. જળમાં નાખી જાળ, જળચર દૂહવ્યા; વનમાં મૃગ સંતાપીયા એ. પીડ્યા પંખી જીવ, પાડી પાશમાં
For Private and Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોપટ ઘાલ્યા પાંજરે એ. એમ પચેંદ્રી જીવ, જે મેં દૂહવ્યા; તે મુજ મિચ્છામિ દુકડે એ.
હાલ ત્રીજી. (વાણી વાણી હિતકારી છ–એ દેશી.) ક્રોધ લેભ ભય હાંસથી જી, બોલ્યા વચન અસત્ય ફડ કરી ધન પારકા છ, લીધાં જેહ અદત રે; જિનજી, મિચ્છામિ દુક્કડં આજ, તુમ શીખે મહારાજ રે જિનજી, દઈ સારૂ કાજ રે જિનજી; મિચ્છામિ દુક્કડં આજ. ૧ - દેવ મનુષ્ય તિર્યંચમાં જી, મૈથુન સેવ્યાં હ; વિષ
યા રસ લંપટપણે જી, ઘણું વિખ્યો દેહ રે. જિનy૦ ૨ • પરિગ્રહની મમતા કરી છે, ભવે ભવે મેલી આથ;
જે જિહાં તે તિહાં રહ્યું છે, કેઈ ન આવે સાથે રે. જિનજી
રચણ ભજન જે કર્યાજી, કીધાં ભક્ષ અભક્ષા રસના રસની લાલચે છે, પાપ કર્યા પ્રત્યક્ષ રે. જિન. ૪
વ્રત લેઈ વિસારીમાં છે, વળી ભાંગ્યાં પચ્ચખાણ કપટ હેતુ કિરિયા કરી છે, કીધાં આપ વખાણ. જિનાજી ૫
ત્રણે ઢાળે આડે હે જી આલેયા અતિચાર, શિવ ગતિ આરાધન તણે છે, એ પહેલો અધિકાર છે. જિન, મિચ્છામિ દુક્કડ આજ.
For Private and Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭ ઢાળ થી.
(સાહેલડીજી-એ દેશી ) પંચ મહાવ્રત આદરી સાહેલડીરે, અથવા વ્યો વ્રત બાર તે; યથાશક્તિ વત આદરી સાહેલડીરે, પાળો નિરતિચાર તો.
વ્રત લીધાં સંભારી રે સા, હડે ધરીએ વિચાર તો શિવ ગતિ આરાધન તણે સા, એ બીજો અધિકાર તો. ૨ - જીવ સેવે ખમાવીએ સારુ, યોનિ ચોરાશી લાખ તે મન શુદ્ધે કરી ખામણાં સા, કેઈશું રોષ ન રાખ તે.
સર્વ મિત્ર કરી ચિંતો સારુ કોઈ ન જાણો શત્રુ તે રાગ દ્વેષ એમ પરિહર સાઇ, કીજે જન્મ પવિત્ર તો. - સ્વામી સંઘ ખમાવીએ સા., જે ઉપની અપ્રીત તે; સ્વજન કુટુંબ કરી ખામણાં સાવ એ જિનશાસન રીતિ તો.
ખમીએ ને ખમાવીએ સારુ, એહજ ધર્મને સાર તે શિવગતિ આરાધના તણે સારુ, એ ત્રીજો અધિકાર.૬
મૃષાવાદ હિંસા ચેરી સાઇ, ધનમૂછ મિથુન : ફોધ માન માયા તૃષ્ણ સા, પ્રેમ ઠેષ પશુન્ય તે. ૭
નિંદા કલહ ન કીજીએ સારુ, કૂડા ન દીજે આળ
For Private and Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે; રતિ અરતિ મિથ્યા તજે સા, માયા મેહ જંજાળ તે.
ત્રિવિધ ત્રિવિધ વિસરાવિએ સા., પાપરથાન અઢાર તે; શિવગતિ આરાધન તણો સારુ, એ ચોથો અધિકાર તા. ૮
ઢાળ પાંચમી. (હવે નિસુણે ઇહાં આવીયા – એ દેશી.) જનમ જરા મરણ કરી એ, આ સંસાર અસાર તો કર્યા કમ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તા. ૧
શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણુ ધર્મ શ્રી જનનો એ, સાધુ શરણ ગુણવંત તે. ૨
અવર મોહ સવિ પરિહરી એ, ચાર ચરણ ચિત્ત ધાર શિવગતિ આરાધન તણો એ, એ પાંચમો અધિકાર છે. ૩
આ ભવ પર ભવ જે કર્યા છે, પાપ કર્મ કઈ લાખ તો આત્મ શાખે તે નિંદીએ એ, પડિકકમીએ ગુરૂ શાખ તે. ૪
મિથ્યામતિ વર્તાવિયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ ઉદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તા.
ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણએ, ઘરટી હળ હથિયાર તે; ભવ લવ મેલી મૂછીયાં એક કરતાં જીવ સંહાર તા. ૬
પાપ કરીને પિષીયા એ, જનમ જનસ પરિવાર તે જન્માંતર પિત્યા પછી એ, કાણે ન કીધી સાર તા. ૭
આ ભવ પર ભવ જે કર્યા છે, એમ અધિકરણ અનેક તો;
For Private and Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯,
વિવિધ વિવિધ વિસરાવીએ, આણું હૃદય વિવેક તે. ૭
દુકૃત નિદા એમ કરી એ, પાપ કરો પરિહાર તે શિવગતિ આરાધન તણે એ, છઠ્ઠો અધિકાર તો.
ઢાળ છી. (આઘે તું જોઈને જીવડા–એ દેશી.) ધન ધન તે દીન માહરે, જીહાં કી ધર્મ, દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધન ધન
શત્રજયાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પિષ્યાં પાત્ર. ધન
પુસ્તક જ્ઞાન લખાવીયાં, જીર્ણહર જિન ચત્ય સંઘ ચતુવિંધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન
પડિકકમણાં સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ધન
ધર્મ કાજ અનુમોદી, એમ વારે વાર; શિવગતિ આરાધન તણે, એ સાતમો અધિકાર ધન
ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણું ઠામ, સમતા ભાવે ભાવીયે, એ આતમરામ. ધન
સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભગવીયે સોય. ધન - સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્ય કામ, છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધન
For Private and Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ ભલી પરે ભાવીયે, એ ધમને સાર; ચિત્રગતિ આરાધન તણા, એ આમે। અધિકાર, ધન
ઢાળ સાતમી.
(રૈવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણુ –એ દેશી. )
હુવે અવસર જાણી, કરી સ લેખણ સાર; અણુસણ આદરીયે, પચ્ચખી ચારે આહાર; લલુતા ને મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ,
૧
ગતિ ચારે કીધાં, આહાર અનત નિઃશંક; પણ તૃપ્તિ ન પામ્યા, જીવ લાલચીયા રક; દુલહે। એ વળી વળી, અણુ– સણના પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ, ૨
ધન ધનેા શાલિભદ્ર, ખા મૈકુમાર;અણુસણુ આરાધી, પામ્યા ભવના પાર; શિવ મઢી જાશે, કરી એક અવતાર; આરાધન કરી એ, નવમેા અધિકાર.
3
ક્રશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નિવે મૂકેા, શિવ-સુખ કુલ સુહ્કાર; એન્ડ્રુ જપતાં જાયે, દુતિ દાખ વિકાર; સુપેરે એ સમરા, ચાઢ પૂરવને સાર.
४
જન્માંતર જાતાં, જો પામે નવકાર; તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરખા, મંત્ર ન કાઇ સાર; એહ ભવ ને પરભવે, સુખ સ ંપત્તિ દાતાર.
૫
જયું ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિસાથી, રાજિસંહ મહારાય; રાણી રત્નાવતી, બેડુ પામ્યા છે
For Private and Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
સુરભેગ; એક ભવ પછી લેશે, શિવ વધુ સંજોગ. ૬
શ્રીમતીને એ વળી, મંત્ર ફી તત્કાલ ફણિધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ, શિવકુમાર જોગી, સેવન પુરુષે કીધ; એમ એણે મંત્ર, કાજ ઘણાંનાં સિદ્ધ
એ દશ અધિકારે, વીર જિસરે; ભાગે આરાધન કેરો વિધિ, જેણે ચિત્ત માંહી રાખે તેણે પાપ પખાળી, ભવ ભય દુરે નાખ્યો જિન વિનય કરતાં,સુમતિ અમૃત રસ ચાખ્યા.૮
ઢાળ આઠમી. (નમો ભવ ભાવશું–એ દેશી.) સિદ્ધારથ રાજા કુળ તિલો એ, ત્રિશલા માત મહાર તો, અવનિતલ તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર તો; જય જિન વીરજી એ.
મેં અપરાધ કર્યા ઘણું એ, કહેતાં ન લહું પાર ; તુમ ચરણે આવ્યા ભણી એ, જે તારે તો તાર તે જ ૨
આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તો; આવ્યાને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ તો. જય૦ ૩
કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જંજાલ તે હું છું એહથી ઉભગો એ, છોડવ દેવ દયાળ તો. જો કે
આજ મનોરથ મુજ વળ્યા એ, નાઠાં દુઃખ દંદેલ તે તો જિન ચોવીશ એ, પ્રગટયાં પુણ્ય કલ્લોલ તે. જયે ૦
For Private and Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
ભવે ભવે વિનય કુમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીયે એ, બોધિ બીજ સુપસાય તે. જો
કળશ, ઈહ તરણ તારણ,સુગતિ કારણદુઃખ નિવારણ જગ જ, શ્રી વીર જિનવર ચરણ ગુણતાં, અધિક મન ઉલ્લટ થયા. ૧
શ્રી વિજય દેવ સૂરિ પટધર, તીરથ જંગમ એણે જગે; તપગપતિ શ્રીવિજયપ્રભ સૂરિ તે જે ઝગમગે. ૨
શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરૂ સમો; તસ શિષ્ય વાચક વિનયવિજયે, શુ જિન ચોવીશ.
સય સત્તર સંવત ઓગણત્રીશે, રહી રાંદેર ચેમાસ એક વિજય દશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪
નરભવ આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલ વિલાસ એક નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પ્રણય પ્રકાશ એ. પ
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન સંપૂર્ણ.
ર૪ ચાર શરણાં. મુજને ચાર શરણ હજે, અરિહંત સિદ્ધ સાધુજી; કેવલી ધર્મ પ્રકાશીય, રત્ન ત્રણ અમુલખ લાધાજી. મુજને
For Private and Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
ચફ ગતિ તણાં દુઃખ દવા, સમર્થ શરણું એ છે; પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કીધાં શરણું તે છે. મુજને
સંસાર માંહી જીવને, સમરથ શરણું ચારે જી; ગણી સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળકાજી. મુજને ૩
લાખ ચોમાશી છવ ખમાવીએ, મન ધરી પરમ વિવેક છે; મિચ્છામિ દુક્કડ દીજીએ, જિનવચને લહિએ ટેક છે. લાખ
સાત લાખ મુદ્ર ગતિ તેલ વાઉના, દશ ચોદ વનના ભેદે છે; ખટ વિગલ સુર તિરિ નારકી, ચી ચઉ ચઉદે ભેદો નરના જી. લાખ૦ છવા નિ એ જાણીને, સઉ સઉ મિત્ર સજાવો છ ગણી સમયસુંદર એમ કહે, પામીયે પુન્ય પ્રભાજી. લાખ૦ ૩
પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિદ્ધની શાખે જી આવ્યાં પાપ છૂટીએ, ભગવંત એણે પેરે ખાખે છે. પાપ૦
આશ્રવ કષાય દય બંધના, વળી કલહ અભ્યાખ્યાન છે; રતિ અરતિ પિશન નિંદના, માયા મેહ મિથ્યાત્વ જી. પાપ૦
For Private and Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુક્કડં તેહ છે; ગણું સમયસુંદર એમ કહે, જન ધર્મનો મર્મ એહો જી, પાપ૦
ધન ધન તે દિન મુજ કદી હશે, હું પામીશ સંજમ સૂધ છે; પૂર્વ ઋષિ પંથે ચાલશું, ગુરૂ વચને પ્રતિબુધે છે. ધન
અંત પંત ભિક્ષા ગોચરી, રણ વણે કાઉસ્સગ્ન કરમું છે; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સૂધે ધરશું જી. ધન
સંસારને સંકટ થકી, હું છુટીશ અવતારે જી; ધન ઘન સમયસુંદર તે ઘડી, તો હું પામીશ ભવને પાર છે. ધન
૨૫ પદ્માવતી આરાધના. હવે રાણું પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણુ જગતે ભલું, ઇ વેળા આવે.
તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહંતની શાખ, જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ. તે મુજ૦ ૨
સાત લાખ પૃથ્વી તણા; સાતે અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે
દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદય સાધારણ; બિત્રિ
For Private and Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯૫
ચઉરિદ્રિ જીવના, બે બે લાખ વિચાર, તે ૪
દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ઉદાહ, લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે
૫ Uણ ભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર; વિવિધ ત્રિવિધ કરી પરિહરૂ, દુર્ગતિના દાતાર. તે ૬
હિંસા કિધી જીવની, બોલ્યા મૃષાવાદ, દેષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે
પરિગ્રહ મે કારમો, કીધો ક્રોધ વિશેષ માન માયા લાભ મેં કીયાં, વળી રાગ ને વેષ. તે ૮
કલહ કરી જીવ દુહવ્યા, કીધાં કૂડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિક. તે ૯
ચાડી કીધી ચોતરે, કીધે થાપણ મોસે; કુગુરૂ કુદેવ કુધર્મને, ભલો આ ભરોસે. તે ૧૦
ખાટકીને ભવે મેં કિયા, છત્ર નાનાવિધ ઘાત; ચીડિમાર ભવે ચરકલા, માર્યા દિન રાત. તે ૧૧
કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠોર; જીવ અનેક ઝભે છીયા, કીધાં પાપ અાર. તે
૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ, ધીવર ભીલ કેળી ભ, મૃગ પાડ્યા પાશ. તે૦
૧૩ કોટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ બંદીવાન મરાવીયા, કોરડા છડી દંડ. તે
૧૪
For Private and Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
પરમાધામીને ભવે, કીધાં નારકી દુઃખ છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ. તે
૧૫ કુંભારને ભવે મેં કીયા, નીમાહ પચાવ્યા; તેલી ભવે તિલ પીલીયા, પાપે પિંડ ભરાવ્યાં. તે ૧૬
હાલી ભવે હળ ખેડીયા, ફાડ્યાં પૃથ્વીના પેટ; સુડ નિદાન ઘણાં કીધાં, દીધાં બળદ ચપેટ. તે ૧૭
માળીને ભવે રોપીયાં, નાનાવિધ વૃક્ષ મૂળ પત્ર ફળ ફૂલનાં લાગ્યાં પાપ તે લક્ષ. તે
અધાવાઈયાને ભવે, ભર્યા અધિક ભાર; પિઠી પુઠે કીડા પડયા, દયા નાણી લગાર. તે
૧૯ - છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણું, ધાતુવાદ અભ્યાસ. તે
૨૦ શૂરપણે રણ મુઝતાં, માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ લખ્યાં, ખાધાં મૂળ ને કંદ, તે
૨૧ ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં આરબ કીધા અતિ ઘણા, પિતે પાપન સંચાં તે
૨૨ કમ અંગાર કીયા વળી, ઘરમેં દવ દીધાઃ સમ ખાધા વીતરાગના, કુડા કેસજ કીધા. તે
૨૩ બીલી ભવે ઉંદર લીયા, ગીરાલી હત્યારી, મૂઢ ગમાર
૧ વિનાશ. ૨ નીંભા. ૨ ખેડુત. ૪ ગાડાં ભાડે ફેરવનાર ૫ પોઠીયો–બળદ. ૬ ન આણી.
For Private and Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તણે ભવે, મેં ભૂ લીખ મારી. તે
૨૪ ભાડભું જ તેણે ભવે, એકેંદ્રિય જીવ, જવારી ચણા હું શેકીયા, પાડતાં રીવ. “તે
૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક રાંધણ ઇંઘણું અગ્નિનાં, કીધાં પાપ ઉદેકી. તે
૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ, ઈષ્ટ વિયોગ પાડયા કીયા, રૂદન વિખવાદ. તે ૨૭
સાધુ અને શ્રાવક તણાં, વ્રત લઈને ભાંગ્યાં મૂળ અને ઉત્તર તણાં, મુજ દૂષણ લાગ્યાં.
૨૮ સાપ વીંછી સિંહ ચાવરા, શકરા ને સમળી, હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સબળી. તે
૨૯ સુવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા; જીવાણી ઢળ્યાં ઘણાં, શીળ વ્રત ભંજાવ્યાં. તે
૩૦ ભવ અનંત ભમતાં થકાં, કીધાં દેહ સંબંધ વિવિધ ત્રિવિધ કરી વોસિરું, તણશું પ્રતિબંધ, તે ૩૧
ભવ અનંત ભમતાં થકાં, કીધાં પરિગ્રહ સંબંધ વિવિધ વિવિધ કરી નાસિરૂં, તીણશું પ્રતિબંધ. તે
૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ, વિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, તીણશું પ્રતિબંધ. તે
૩૩ ઈણ પરે ઈહ ભવ પરભવે, કીધાં પાપ અખત્ર, ત્રિવિધ વિવિધ કરી સિવું, તીણશું પ્રતિબંધ. તે ૩૩
૧ ભીથી ચણ વિગેરે અનાજ શેકનાર. ૨ રાડે. ૩ અધિક. ૪ બાજ પણ. ૫ નઠારાં.
For Private and Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
કરૂં જન્મ પવિત્ર, તેવી
એણું વિધે એ આરાધના, ભાવિ કરશે જેહ, સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે ૩૫
રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમયસુંદર કહે પાપથી, છૂટે તે તત્કાળ. તે૦
૩૬.
૨૬ શ્રી શત્રુંજય તીર્થમાલા.
ઢાળ પહેલી. તમે શાને રેકે છે રાનમાં-એ દેશી. વિમલાચલ વાલા વારૂરે, - ભલે ભવિઅણ ભેટે ભાવમાં; તુહે સે એ તીરથ તારૂ રે,
જિમ ન પડે ભવના દાવમાં. ભલે ૬ જગ સઘળા તીરથને નાયક,
તુમે સેવ શિવસુખ દાયક રે. ભલે ૨ એ ગિરિરાજને નયણે નીહાળી, તુમ સે અવિધિ દોષ ટાળી રે.
ભલે. 3 મુક્તાસાધન ફૂલે વધાવી,
નમી પૂછ ભાવના ભાવો રે. ભલે જ કાંકરે કાંકરે સિદ્ધ અનંતા, સંભારે પાજે ચઢતાં રે.
ભલે૫ આદિ અજિત શાંતિ ગૌતમ કેરાં,
For Private and Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભલેટ ૬
ભલે ૯
ભલે. ૧૦
પહેલાં પગલાં પૂજે ભરેલાં રે. આયે ઘેળી પરબ કે ચઢીએ,
તિહાં ભરત ચક્રપદ નમીએ રે. નીલી પરબ અંતરાલે આવે,
હરે નેમી વરદત્ત પગલાં સેહા રે. આદિ શૂભ નમી કુંડ કુમાર,
હીંગલાજ હડે ચઢો પ્યારા રે. તિહાં કલિડ નમી શ્રીપાસ,
હાંરે ચઢો માન મેડી ઉલ્લાસ રે. ગુણવંતગિરિના ગુણ ગાઈ,
છાલાકડે વીસામો ભાઈ રે. તિહાંથી મકાગાલી પંથે ધસીએ,
પ્રભુગઢ દેખીને ઉલ્લાસીએ રે. નમીએ નારદ અમત્તાની મુરતી,
વળી દ્રાવિડ વારિખીલ સુરતી રે. તીરથ ભૂમી દેખી સુખ જાગે,
નીરખે હેમકુંડની આગે રે. રામ ભરત શુક સેલગ સ્વામી,
થાવા નમું શીર નામી રે. ભુખણકુંડ વાડી જોઈ વંદે,
સુકોમલ મુનિપદ સુખ કંદે રે.
ભલે. ૧૧
ભલે ૧૨
ભલે. ૧૩
ભલે ૧૪
ભલે ૧૫
ભલે ૧૬
For Private and Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
આગળ હનુમત્ત વીર કહાવે,
હાંરે તિહાંથી બે વાટે જવાએ રે. ભલે ૧૭ ડાબી દિશા રામપળ હુરજી,
સામી દીસે નદી શેત્રુંજી રે. ભલેટ ૧૮ જેતાં જમણી દીસે વંદે ભાળી,
મુનિ જાલી ભયાલી ઉવયાલી રે. ભલે ૧૯ તિહાથી ડાબી દિશી સામા સોહાવે,
ન દેવકી ખસુત ભાવે રે. ભલે. ૨૦ ઈમ શુદ્ધ ભાવ થકી ઉત્કર્ષે,
રામપાળમાં પિસીએ હરખે રે. ભલે. ૨૧ કુંતાસરે પાળે નવઘણ ભાળો,
જેહ કીધી શાહ ગાલ રે. ભલે. ૨૨ ધાઈ સોપાન ચઢી અતિ હરખે,
જઈ વાઘણપોળ નીરખે રે. ભલે ૨૩ સ્થીરતા એ શુભ જોગ જગાવે, કહે અમૃત ભાવના ભાવો રે. ભલે ૨૪
ઢાળ બીજી. સીતા હરખજી હરખજી-એ ટેક નીરખીજી નીરખીજી, હું તો હરખું રે નીરખીજી, હરખીજી હરખીજી, હું તે પ્રણમું રે નીરખીજી. ૧ અતિ હરખે સંચરતાં જોતાં, જિનઘર ઓળા આગેજી;
For Private and Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જીવ જગાવી શીષ નમાવી, આવી હાથી પાળે. હું તો ૧
આગલી પુંડરીને ચઢતાં, પ્રણમું બે કર જોડી તીર્થ પતિનું ભુવન નીહાળી, કરમ મંજીરમેં તોડી. હું તો ૨
મૂળ ગભારે જાતાં માનું, સુકૃત સઘળાં તોડી તલ્લણ દુકૃત દૂરે પળાયાં, નાખી ગતિ ઊખેડી. હું તો 3
દીઠે લાડક મરૂદેવીને, બેઠો તીરથ થાપીજી પૂરવ નવાણું વાર આવ્યાથી, જગમાં કરતિ વ્યાપી, હું તો ૪
શ્રી આદીશ્વર વિધિશું વંદી, બીજા સર્વ જુહાપુંજી નભિવિનમિકાઉસ્સગીઆ પાસેજોઈ જોઈ આતમ તારૂ.હું તા૦૫
સાહમા ગજવર બંધે બેઠાં, ભરતચક્રીની માડીજી તિમ સુનંદા સુમંગળા પાસે, પ્રણમું તે ધન લાડી. હું તો ૬
મૂળ ગભારામાં જિનમુદ્રા, એકે ઉણા પચાસજી; રંગમંડપમાં પડિમા એંશી, વંદી ભાવ ઉલ્લાસે. હું તો ૭
ચૈત્ય ઉ૫ર ચૌમુખ થાય છે, ફરતી પ્રતિમા વંદુજી; વળી ગૌતમ ગણધરની ઠવણ શી તારીફ વખાણુંહું તો૦૮
દેહેરા બાહિર ફરતી દોરી, ચૌપન રૂડી દીસેજી તેહમાં પ્રતિમા એકસો વાણું, દેખી હિયડું હસે. હું તો૦૯
નીલુડી રાયણ તરૂવર હેઠલ, પીલુડા પ્રભુજીના પાયજી; પૂછ પ્રણમી ભાવનાભાવી,ઉલટ અંગે ન જાય. તો ૧૦
તસ પદ હેઠળ નાગરની, મૂરત બેઉ સોહાવેજી; તસ સુર પદવી સિદ્ધાચળના, મહાભ્યમાંહી કહાવે. હું તો૦ ૧૧
For Private and Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
સાહમાં પુંડરીકસ્વામી વિરાજે, પ્રતિમા છવીસ સંગેજી; તેહમાં બૌદ્ધની એક જિન પ્રતિમા, ટાળી નમીએ રંગે. હું તો
૧૨ - તિહાંથી બાહિર ઉત્તર પાસે, પ્રતિમા તેર દેદારજી; એક રૂપાની અવર ધાતુની, પંચ તીરથ છે વારૂ, હું તો ૧૩
ઉત્તર સન્મુખ ગણધર પગલાં, ચઉદ સયાં બાવનનાંજી; તેહમાં શાંતિ જિર્ણદ જુહારૂ, પૂગ્યાકેડતે મનના. હું તો૦૧૪
દક્ષિણ પાસે સહસ કુને, દેખી પાપ પળાયાએક સહસ ચોવીસ જિનેશ્વર; સંખ્યા એ કહેવાય. હું તો ૧૫
દસ ક્ષેત્રે મળી ત્રીસ ચોવીસી, વળી વિહરમાનવિદેહજી એકસો આઠ ઉત્કૃષ્ટ કાળે, સંપ્રતિ વિસ સનેહી. હું તો૦૧૬
ચોવીસજિનનાં પંચ કલ્યાણક, એકસ વીસ સંભાળી; શાથતા ચાર પ્રભુ સરવાળે, સહસફૂટ નિરધારી. હું તો ૧૭
ગોમુખ યક્ષ ચકકેસરી દેવી, તીરથની રખવાળી; તે પ્રભુના પદ પંકજને સેવે, કહે અમૃત નિહાળી હું તો ૧૮
ઢાળ ત્રીજી. મુનિસુવ્રત જિન અરજ અમારી-એ દેશી. એક દિશાથી જિન ઘર સંખ્યા, જિનવરની સંભળાવું રે; આતમથી ઓળખાણ કરીને, તે એહિ ઠાણ બતાવું રે; ત્રિભુવન તારણે તીરથ વદે.
રાયણથી દક્ષિણને પાસે, દેહરી એક ભલેરી રે;
For Private and Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
તેહમાં ચૌમુખ ય જુહારૂફ ટાળું ભવની ફેરીરે. ત્રિભુ. ૨
ચૌમુખ સર્વ મળીને છુટા, વીસ સંખ્યાઓ જાણું રે. છુટી પ્રતિમા આઠ જુહારી, કરીએ જનમ પ્રમાણ. વિભ૦૩
સંઘવી મોતીચંદ પટણીનું સુંદર જિનઘર શોહે રે તિહાં પ્રતિમા ઓગણીસ જુહારી, હિયડું હરખિતહાય રે. ત્રિભ૦૪
શ્રીસમેતશિખરની રચના, કીધી છે ભલી ભ્રાન્ત રે; વીસ જિનેશ્વર પગલાં વંદું, બાવીસ જિન સંગાથે રે. ત્રિભુ ૫
કુશલબાઈના ચૌમુખ માંહી, સિત્તેર જિન સેહાવે રે; અંચળગચ્છના દેહરા માંહી, બત્રીસજિન દિખાવેરે.ત્રિભુ ૬
સામુલાના મંડપમાંહિ, બેંતાલીસ જિર્ણ દે રે; ચોવીસવઢો એક તિહ છે; પ્રણમું પરમાણું દે રે. ત્રિભુત્ર ૭
અષ્ટાપદ મંદીરમાં જઈને, અવિધિ દોષ તજીસ રે; ચાર આઠ દસ દાય નમીયે, બીજા જિન ચાળીસ રે. ત્રિભુત્ર 2
શેઠજી સુરચંદની દહેરીમાં, નવ જિન પડિમા છાજે રે; ધીયા કુંવરજીની દહેરીમાં, પ્રતિમાં ત્રણ વિરાજે રે. ત્રિભુ ૯
વસ્તુપાળના દેહરામાંહિ, થાયા શ્રી ઋષભ જિમુંદારે; કાઉસ્સગીઆ બેએકત્રીસજિનવર,સંઘવી તારાચંદરે.ત્રિભુ૦૧૦
મેરૂશિખરની રચના મળે, પ્રતિમા બાર ભલેરી રે; ભાણા લીંબડીયાની દેહરીમાં, દસ પ્રતિમા જુઓહેરી રે. ત્રિભુ ૧૧
સંધવી તારાચંદ કેવળ પાસે, દેહરી છે અનેરી રે, તેહમાં દસ જિન પ્રતિમા નીરખી, સ્થીર પરિણતિ થઈ
For Private and Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેરી રે. ત્રિભુ
- ૧૨ - પાંચ ભાઈઆના દેહરા માંહી, પ્રતિમા પાંચ છે મોટી રે, બીજી તેત્રીસ જિન પડિમા છે, એહ વાત નહી એટીરે. ત્રિભુ,
૧૩ અમદાવાદનું દેહરૂં કહીએ, તેહમાં પ્રતિમા તેર રે, પછવાડે દેહરીમાંહિ, પ્રણમું આઠ સવેરી રે. ત્રિભુત્ર ૧૪
શેઠ જગન્નાથજીએ કરાવ્યું, જિન મંદિર ભલે ભાવે રે, તેડમાં નવ જિન પડિમા વંદી, કવિ અમૃત ગુણ ભાર,
ત્રિભુત્વ
ઢાળ થી. તમે પીળાં પીતાંબર પહેર્યા છે; સુખને મરકલડે-એ દેશી
રાયણજી ઉત્તર પાસે, તીરથના રસીઆ, જિનવર જિનઘર ઉલસેજી, મુજ હઈડે વસીઆ.
સહુ ભાખ્યો જોઈ શીરનામીજી, તી. મુજ મનના અંતરજામીજી. મુજ
જિનમુદ્રાએ ગષમ જિર્ણોજી, તીતીમ ભરત બાહુબળી વંદજી; મુજ૦ નમિ વિનમિ કાઉસગ્ગ સમાજ તી. બ્રાહ્મી સુંદરી એક દેહરીમાં છે. મુજ
૨ પક્ષ કિસન શુકલ બ્રહ્મચારીજી, તી. શેઠ વિજયને વિજયા નારીજી, મુજ એહવા કે ન હુવા અવતારી, તી. જાઉં તેહની હું બલિહારીજી, મુજ
For Private and Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગચ્છ અંચલ ચિત્ય કહાવે, તી. વીસ પડિયા વંદુ ભાવે, મુજ તસ મંડપ ઘંબા મહીજી, તીક તેર પડિમા થાપી ઉછાહી.
વાછરડા મંગલ ખંભાતી, તી. તસ ચિત્યમાં ત્રણ સોહાતી, ચઉદ પડિમા વંદુ ત્યાંહી. મુજ ૫
ભુખણદાસના દેહરા માંહી, તીર તેર પડિમા થાપી ઉછાંહી; મુજ૦ વાછરડા મંગળ ખંભાતીજી, તી. તસ ચૈત્યમાં ત્રણ સેહાતીજી. મુજ ૦
સાકરબાઇની દહેરી વંદો, તી. સાત પ્રતિમા નીરખી આણું દોજી, મુજ તિથી વળી આગલ ચાલોજી, તી. માતા વીસેતાનું દહેરૂંભાળે છે. મુજ૦ ૭
પણ તે વસ્તુપાળે કરાવ્યું છે, તી. આઠ પ્રતિમાઓ સોહાગ્યુંજી; મુજતે ઉ૫ર ચૌમુખ રાજે), તીર ચાર શાશ્વત જિન વિરાજે છે. મુજ ૦
ઉગમણી બે છે દહેરીજી, તી. જિન પડિમા ઈગ્યાર ભલેરીજી, મુજ શા. હેમચંદની દક્ષણાતીજી, તીક દહેરીમાં જોડી સોહાતીજી. મુજ - શા. રામજી ગંધારીએ કીજી, તીપ્રાસાદ ઉત્તમ પ્રસિદ્ધોજી મુજવ તિહાં ચૌમુખ દેખી આણંદુજી, તી સાત પ્રતિમા શોખે વંદુજી. મુજ
ખટ દેહરી છે તસ સંગેજી, તી, નમીએ બેંતાલીસ
૧૦
For Private and Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬ રંગેજી; મુજ તિહાં ચોવીસ જિનની માડીજી, તી. જિન સગે લેઈને કહાડીજી. મુજ
મૂલકરની ભમતી માંહી, તી ફરતી છે ચાર દિશાએ મુજ પાંચસે હૈ સડસઠ સુખ કંદોજી, તી. ફરતા જિન સઘળે વંદોજી. મુજ
૧૨ મૂળકોટનાં ચૈત્ય નીહાળજી, તીએક સે પાંસઠ સરવાળેજ, મુજ તિહાં પ્રભુ સગવીસ સેંહે વંદેજ, તી. કહે અમૃત ચિર નંદોજી. મુજ
૧૩ ઢાળ પાંચમી. વાત કરે વેગળા રહી વિસરામી -એ ટી. - હવે હાથીપળની બાહિરે વિસરામી રે, બે ગોખે છે જિનરાજ, નમું શીર નામી રે, તેથી દક્ષિણ , વિ કહું જિનઘર જિનનો સાજ. નમુંo
કુમર નરી દે કરાવીઓ, વિ. ધન ખરચી સાર વિહાર નમું નમું બાવન શિખરે વંદીઓ, વિ. તિહું તર જિન પરિવાર. નમું
વળી ધનરાજને દેહરે, વિ, પ્રતિમા વંદુ સાત નમુંo હિરે વર્ધમાન શેઠને, વિ, પ્રતિમા સાત વિખ્યાત. નમું ૩
સા રવજી રાધનપુરી, વિ. તેનું જિનઘર જોય; નમું. તિહાં પનર જિન દીપતા, વિ. પ્રણમી પાતિક ધોય. નમું૪
તેહ ની પાસે વિરાજતા, વિ. મંદિરમાં જિન ચાર;
For Private and Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭ નમું હાથી આગળ જોઈએ,વિ. અદભુત રચના સાર. નમું૦૫ આ જગત શેઠજીએ છીએ, વિટ ત્રણ શિખરે પ્રાસાદ, નમું તિહાં પન્નર જિન પેખતાં, વિ. મુજ પરિણતી હુઈ આલ્હાદ. નમું.
પાસે ભુવન જિનરાજનું વિ. તિહાં ખટ પ્રતિમા ધાર; નમું મૂછ ઉતારી કીયું, વિતે હીરબાઇએ સાર. નમું૭
કુંવરજી લાધા તણું વિ. દિપે દેવળ ખાસ નમું તેત્રીસ જિનશું થાપીઆ, વિ. સહસફણા શ્રીપાસ. નમું ૮
વિમળ વસહી એ ચિત્ય છે, વિ. જુઓ ભૂલી વાણીમાં ચાર, નમું વળી ભમતીએ ચૌમુખ બે મળી, વિ. તિહાં એકાશી જિન ધાર, નમું
નેમીસર ચોરી તિહાં, વિ. એક સો સિત્તેર દેવ, નમું મૂલ નાયક શું વંદીએ વિ. વળી લેકનાલ તતખેવ. નમું ૧૦ . વિમળ વસહી પાસે અછે, વિર દેહરી દોય વિશાળ નમું પ્રતિમા આઠ જુહારીએ, વિ૦ આતમ કરી ઉજમાળ. નમુંo
૧૧ પુન્ય પાપનું પારણું, વિ૦ કરવાને ગુણવંત; નમું મોક્ષ બારી નામે અછે, વિતિહાં પિસી નીકળે સંત, નમું ૧૨
તીરથની રેકી કરે, વિ, વળી સંધ તણી રખવાળ; નમું કરમાસાહી થાપીયાં, વિ. સહુ વિઘન હરે વિસરાળ. નમુંo
૧૩
For Private and Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૯
સધળે અંગે શાલતાં, વિ॰ ભૂષણ ઝાક્રઝમાળ નમું સાઢ ધાટડી લાલ
૧૪
ચતુર ભુજા ચક્રેશ્વરી, વિ॰ તેહના પ્રણમી પાય; નમું॰ સી સકળ એળગ કરે, વિ॰ બુટ્ટુ અમૃત ભર ગુણ ગાય. નમું॰ ૧૫ ઢાળ છઠ્ઠી.
ચરણા ચાળી પહેરણે, વિ ગુલાલ, નમું
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભિવં તુમે વા ૐ શંખેશ્વર જિનરાયા–એ દેશી.
વિ તુમે સેવા ? એ જિનવર ઉપગારી, કા નહી એવા ૐ, તીથમાં અધિકારી, એ આંકણી.
હાથીપેાળથી ઉત્તર શ્રેણી, જિનવર જિનજી છાજે. સમેાવસરણ સુંદર છે તેહમાં, પ્રતિમા ચાર વિરાજે. ભિવ ૧ સમેાવસરણ પછવાડે દેહરી, આઠે અનેાપમ સાહે; વીસ જિનેશ્વર તેહમાં બેઠા, ભત્રિયણનાં મન માહે.
વિ
૧
રતનસીંધ ભંડારી જેણે, ખ્રી દેવળ ખાસ; તિહાં જિન ચાર સાથે થાખ્યા, વિજય ચિંતામણી પાસ. વિ॰ 3 તેહતા પાસે ચાર છે દેહુડી, તિહાં જિન પડિયા વીસ; પ્રેમજી બેલજી સાહને દેડરે, પ્રણનું પાંચ જગીસ. ત્રિ ૪ નથમલ આણંદ્રજીએ કીધુ, જિન મંદિર સુવિસાલ; તિહાં જઇ પાંચ જિનેશ્વર ભેટ, મેટ ભત્ર જંજાળ. ભિવ પ વધુસા પરણીને દેહરે, અષ્ટાદસ જિનરાય; પાસે દેહરી ચિનાઈ બિંબની, દેશ બંગાળા કહીયા, વિ
For Private and Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિ અદ્દભુત જિન મંદિર રૂડું, લાધા વહેારા કરે; તિહાં સત્તર જિન પડિમાનંદે; તેહનું ભાગ્ય ભલેરૂં. ભવિ છે
સા મીઠાચંદ લાધા જાણું, પાટણ શહેરના વાસી, જિનમંદિર સુંદર કરી પડિયા, પાંચ ઠવી છે ખાસી. ભવિ૦ ૮
ગુણોત જયમલજીને દેહરે, ચૌમુખ જઈને જુહારૂં; પ્રતિમા દોય દિગંબર દેહરે, ભુવને નિરખી ભાખ્યું સારૂ. ભવિ.
રિખમ મોદીએ પ્રાસાદ કરાવ્યો તિહાં દસ પડિયા વંદે રાજસી સાહના દેહરામાંહી, ભેટયા સાત જિર્ણો.ભવિ. ૧૦
તીરથે સંઘ તણે રખવાલે, યક્ષ કપર્દિ કહીએ, બીજી માત સરી વંદી, સુખ સંપત્તિ સહુ લહીએ. ભવિ૦ ૧૧
નહાનાં મોટાં ભુવન મળીને, બેંતાલીસ અવધારે સંખ્યાએ જિનજીની પડિમા, પાંચસેંસોળજુહાર. ભવિ. ૧૨
ઈણિ પરે સઘળાં ચિત્ય મળીને, નાહી સુરજ કુંડ; જ્યણાએ શુચિ અંગ કરીને, પહેરો વસ અખંડ. ભવિ૦ ૧૩
વિધિ પૂર્વક સામગ્રી મેલી, બહુ ઉપચાર સંઘાત; નાભિનંદન પૂછ સહુ પૂજે જિનગુણ અમૃત ગાવે. ભવિ૦ ૧૪
ઢાળ સાતમી.
ભરત નૃપ ભાવશું એ-એ દેશી. બીજી ટુંક જુહારીએ એ, પાવડીએ ચઢી જોય; તમે ગિરિરાજને એ, એ આંકણું.
For Private and Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦ પહેલાં તે અદબદ દેખીએ, મુજ મન અચરિજ હેય. નમો
તિહાંથી આગળ ચાલતાં એ, દેહરી એક નીહાળી, નમો. તેહ ઠામે જઈ વંદીએ એ, જિન દેય નિહાળ. નમો ૨
સંઘવી પ્રેમચંદે કર્યો એ, જિન મંદિર સુખકાર. નમે. સર્વતે ભદ્ર પ્રસાદમાં એ, બિંબ નવાણું સાર. નમો. 3 | હેમચંદ લવજીએ કર્યો એ દેહરે તિહાં શુભ ભાવનમો બિંબ પચવીસ તીહાં વંદીએ એ, ભદધિ તારણ નાવ. નમે
આગળ પાંડવ વંદીએ એ, પાંચ રહ્યા કાઉસ્સગ નમઃ કુંતા માતા દ્રૌપદીએ, ગુણમણનાં તે વગે. નમો. ૫
ખરતર વસહીની બારીએ એ, પહેલું શાન્તિ ભૂવન સિત્તેર જિનને વંદીએ એક ચાવીસટ્ટા ત્રય. ન. ૬.
પાસે પાસ જિનેશ્વરૂએ, બેઠા ભુવન મઝાર; નમો ચોવીસવડ્યો એક તેહમાં એ, સાધુ મુદ્રા દોય ધાર. ન. ૭
તેહમાં નંદીશ્વરથાપના એ, બાવન જિન પરિવારના અવિધિ આશાતના ટાળીને એ, બિંબ એગણ્યાશી જુહાર. નમો
જિન ધરમાં થાપીઆ એ, શ્રી સીમંધર જિનરાય નમ: પ્રતિમા ચારશું વંદીએ એ, પરિણતી શુદ્ધ કરાય. નમો. ૯
ત્રણ જિનરાય શું ભુવનમાં એ, બેઠા શ્રીઅજિત જિર્ણ
For Private and Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
નમા॰ પાસે માત ચક્કેસરી એ, અષ્ટ ભુજા અમદ, તમે।૦ ૧૦ છુટા ચૌમુખ તેહની એ, પ્રતિમા વો ખાર; નમા॰. રાયણ તળે ચઉપાદુકા એ, તિહાં એક પડિયા સાર. નમા૦ ૧૧ ગણધર પાદુકા વઢીએ એ, ચઉદ સાં બાવન પરિવાર; નમા॰ પાસે દેહરી દીપતી એ, કીધી ધન તે જન્મ. નમા૦ ૧૨ શા હેમચંદ શીખર તોા એ, ભુવનમાં ત્રણ જિતરાજ; ના પ્રણમીએ પાસ જિનેશ્વરૂ એ, એક શિરતાજ, નમા
હેર
૧૩
આંમણી સામા છે તૅહરાં એ, શ્રી શાન્તિનાથનાં ઢાય; નમા॰ એકમાંસાહી બત્રીસનનું એ,બીજે પચાશ જોય, નમા॰ ૧૪ મૂળ કાટ માંહી દક્ષિણ દિરો એ, દેહુરી ત્રણ્ય છે જોડ‚નમા॰ તિહાં ખટ પ્રતિમા વઢીએ એ, કહે અમૃત મદ મેડ.નમેા૦ ૧૫ ઢાળ આઠમી.
એ તા ઘેલેા છે ગિરધારીંછ, એને શું કહીએ-એ દેશી. ઉત્તર પુરવ વિચલે ભાગે, દેહરી ત્રણ સાાવે રે; હરખીને તે સ્થાનક ક્સી,
વરસી સમતા ભાવે; એહને સેવાન, હાંરે તુમે સેવા સહુ નર નાર એ; એ તે મેલે એણે સસાર એ, એ તા ભવજલ તારણહાર ઐ. આંકણી
૧
તેહમાં થાવર્ચીા સુત સેલગ, સુરી પ્રમુખ સુખદાઇ ૨ ઈશુ ગિરિ સિદ્ધાં તેહનાં પગલાં, વંદું સહસ અઢાઇ.
એ ૨
For Private and Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨ પાસે વિહાર ઉગ વિરાજ, રંગ મંડપ દિસી ચાર રે; શેઠ સવા સમજીએ કરાવે, ખરચી વિત ઉદાર. એ. 3
અનંત ચતુષ્ટય ગુણ નીપજ્યાથી, સરખા ચારે રૂપરે; પરમેયર શુભ સમે થાપ્યા, ચાર દિશાએ અનૂપ. એ. 8
તે મૂળનાયક દષભ જિનેશ્વર, બીજા જિનચંતાળ રે, શુદ્ધ નિમિત કારણ લહીએ એવા, હું પ્રણમું ગણુ કાળ. અ૫
ઉપર ચૌમુખ છવીસ જિનશું, દેખી દુરિત નિકંદુ રે, ચાવીસવા એક મળીને, ચપન પ્રતિમા વંદુ . એ. ૬
સાહમા પુંડરિક સ્વામી બેઠા, પુંડરિકવર્ણા રાજે રે; એ તસ પરવેદી બહાર દેહરી, તેમાં શૂભ વિરાજે છે. એક છે
બહષભ પ્રભુને પુત્રનવાણું, આઠ ભરતસુત સંગે રે,એકસો આઠ સમય એક સિદ્ધા, પ્રણમું તલ પદ રંગે. એ૦ ૮
ફરતી ભમતી માંહી પ્રતિમા, એકસ છે છત્રીસ રે; તેહમાં ચોવીસટ્ટા સાથે એકસો સાઠ જ મીસ, એ૯
પળ બાહિર મરૂદેવી ટુંકે, ચૌમુખ એક પ્રસિદ્ધો રે, ધનવેલ બાઇએ નિજ ધન ખરચી, નરભવ સફળ કીધે. એ ૧૦
પશ્ચિમને મુખ્ય સામા સેહે, દેવળમાં મહારી રે; ગજવર બંધે બેઠા આઈ, તીરથનાં અધિકારી. એ. ૧૧
સંપ્રતિરાએ ભુવન કરાવ્યું, ઉત્તર સન્મુખ સોહે રે; તેહમાં અચિરાનંદનનિરખી, કહે અમત મન મહે; એહસે રે. ૧૨
For Private and Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
હાલ નવમી. આઠ કુવા નવ વાવડીએ દેશી. હવે પછી પાવસહીમાં વાલા, તુમે ચાલો ચેતન લાલા રાજ; આજ સફળ દિન એ રૂડો-આંકણી, જિન મંદિર જિન મુરત ભેટ, ભવ ભવનાં પાતિક મેટે રાજ. આજ૦૧
તિહાં પાંચ ગભારે જઈ અટકળીયા, માનું પાંચ પ્રમેયી મળીયા રાજ; આજ૦ રાયણ તણાં પગલાં સુખદાઇ, તિહાં રૂષભ પ્રભુને ગાઈ રાજ. આજ
નેમી જિનેશ્વર શીશ પ્રવીણ, મુનિ નંદીષેણ નવીન રાજ; આજ શ્રી શત્રુ જય ભેટણ આવ્યા, તિહાં અજિત શાંતિ ગુણ ગાયા રાજ; આજ
તેહ તવન મહિમાથી જોડે, બિહું જિનવર વંઘા કેડે રાજ; આજ, તેહ મંદિર બે જોડે નીરખી, મેં ભેટયા બેહુ જિન હરખી રાજ. આજ
નયર ડભોહી તણે જે વાસી, મનુ પારખ ધર્મ અભ્યાસી રાજ; આજઇ તેણે જિન મંદિર કીધું સારું તિહાં ત્રણ પ્રતિમાને જુહારૂ રાજ. આજ૦ ૫
એક ભુવનમાં ત્રણ જિન રાજે, બીજામાં નેમ વિરાજે રાજ; દેવળ એક દેખી દુરિત નિકંદુ, તિહાં પાર્થ પ્રભુને વંદુ રાજ. આજ
બાવન દહરી પાછળ ફરતી, જિન મંદિર શોભા
For Private and Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪ કરતી રાજ આજ તેહમાં અજિત જિનેશ્વર રાયા; મેં પ્રણમીને ગુણ ગાયા રાજ. આજ
બાજુ નાનાં મોટાં ભુવન નિહાળી, સગવીસ ગયા સંભાળી રાજ; આજ સંખ્યા એ જિન પ્રતિમા જાણી, એ પાંચસેં નેવ્યાસી ગણીએ રાજ. આજ
એ તીરથ માળા સુવિચારી, તુમે જાત્રા કરો હિતકારી રાજ; આજ દર્શન પૂજા સફળી થાઓ, શુભ અમૃત ભાવે ગાવે રાજ. આજ
ઢાળ દશમી. મુને સંભવ જિનશું પ્રીત અવિહડ લાગી રે-એ દેશી.
તુમે સિદ્ધગિરિનાં બેવું ટુંક જોઈ જુહારીરે, તમે ભૂલ્યા અનાદિની મુંક્ય એ ભવ આરે રે તુમે ધરમી જીવ સંઘાત, પરિણતિ રગેરે, તુમે કર જાત્રા સનાથ, સુવિહિત સંગે રે.
તમે વાવરો એક વાર, સચિત્ત સહુ ટાળે રે; કરી પડિકમણું દોય વાર, પાર પખાળે છે. તમે ધરજે શીલ શણગાર, ભૂમી સંથારો રે; અબુઆણે પાય સંચાર, છરી પાળો રે.
ઈમ સુણી આગમ રીત, હિયડે ધરે; કરી સહણા પરતીત, તીરથ કરજો રે; આ દુઃષમ કાળે જેય, વિઘન ઘણેરાં રે, કીધું તે સીધું સેય, શું છે સવેરારે. ૩
For Private and Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાપ
એ હિતશીક્ષા જાણુ, સુગુણા હરખા રે, વળી તીરથનાં અહિઠાણુ, આગે નીરખા રે; દેવકીના ખટ નંદ, નમી અનુસરીએ રે, આતમ શકતે અમદ, પ્રદક્ષિણા ક્રીએ રે, ૪
પહેલી ઉલખાલેાળ, ભરી તે જળશું રે, જાણે કેસરનાં ખકાળ, નમણના રસશું રે; પૂજે ઇંદ્ર અમૂલ રચણુ પડિમાને ૐ, તેજળ આપ્ય કપાળ, વેા શિર ઠામે રે.
૫
આગળ દેહરી દાય સમીપે ાઊં રૂ, તિહાં પ્રતિમા પગલાં હોય, નમી ગુણ ગાઉં રે; નળી ચીલ્લણ તલાવડી દેખી, મનમાં ધારૂં રે; તિહાં સિદ્ઘશિક્ષા સંક્ષેપ, ગુણી સભાર ૨, ૬
ભાડવે ભવિયણ વૃકૈં, આપણુ જાણું રે; જે સ્થાનક અજિત જિણ, રહ્યા ચામાસું રે, સાંખ મુનિ પરજી, થયા અવિનાશી રે, તે ધન્ય કૃતારથ પુન્ય, શુષ્ણે ગુણુ રાશિ રે. છ
હું તા સિદ્દવડ પગલાં સાધ, નમું હિત કાજે રે, ઇહાં શિવસુખ કીધું હાય, બહુ મુનિરાજે રે; ઈમ ચઢતાં ચારે પાજ, ચગતિ વારેૐ,એ તીરથ જગત જહાજ, ભવજલ તારે રૃ. ૮
જે જગ તીરથ સંત, તે સહુ કરીએ રે, પણ એ ગિરિ ભેટ અન ત, ગુણ ફળ વરીએ રે, પુ ડરીકાદિકનાં નામ, એકવીસ લીજે રે, જિમ મનવાંછિત કામ, સધળાં સીઅે રે.
કરીએ પંચ સ્નાત્ર રાયણ આન્દ્રે રૈ; તિમ રૂડી રથયાત્ર, પ્રભુ પ્રસાદે ; વળી નવાણ્વાર, પ્રદક્ષિણા ફ્રીએ ૨, સ્વસ્તિક દીપક સાર, તેજે કરીએ રે.
૧
For Private and Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
પૂજા વિવિધ પ્રકાર, નૃત્ય બનાવો રે, ઈમ સફળ કરી અવતાર, ગુણી ગુણ ગાવો રે; નિજ અનુસાર શક્તિ, તીરથ સગે રે તુમે સાધુ સ્વામીભક્તિ, કરજે રંગે રે. ૧૧ - પાલીતાણા ધન્ય ધન્ય, ધન્ય તે પ્રાણ રે, જિહાં તીરથ વાસી જજ, પુન્ય કમાણી રેપ્રહ ઉગમતે સુર, ખિલજી ભેટ ૨, કરી દસ ત્રિક આણુ પુર, પાપ સમેટો રે. ૧૨ ,
જિહાં લલીતા સરપાળ, નમી પ્રભુ પગલાંરે, ડુંગર ભણી ઉજમાળ, ભરીએ ડગલાં રે; વિચમાં ભુખણ વાવ, જોઈ તે ચાલે છે રે, તમે ગુણ ગણતાં શુભ ભાવ, સાથે માલે રે. ૧૩
તમે ધૂપ ઘટી કર માંહી, મુલા દેતા રે; વડની છાયા માંહી, તાળી લેતા રે; આવી તલેટી ઠાણ, તનુ શુચિ કરીએ રે, પુરવ રીત પ્રમાણ, પછી પરવરીએ રે.
૧૪ ઈશું પરે તીરથમાળા, ભાવે ભણશે રે, જેણે દીઠું નયણ નિહાળ, વિશેખે સુણશે રે; લહેશે મંગળમાળ, કંઠે ધરશે રે વળી સુખ સંપત સુવિશાળ, મહોદય વરશે રે. ૧૫
તપગચ્છ ગયણદિણંદ, રૂપે છાજે રે; શ્રી વિજયદેવ સરદ, અધિક દીવાજે રે; રત્નવિજય તરસ શિશ, પંડીત રાયા * રે, ગુરૂરાજ વિવેક જગીશ, તાસ પસાયા છે. ૧૬
છીછે એહ અભ્યાસ અઢાર ચાળીસે રે, ઉજવળ ફાગણ માસ, તેરસ દીવસે શ્રી વિમળાચળ ચિત્ત ધરી ગુણ ગાયા રે; કહે અમૃત ભવિયણ નિત, નમો ગિરિરાયા રે.
For Private and Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G
કળશ
ઇમ તીર્થમાળા, શુદ્ઘ વિશાળા, વિમળ ગિરિવર રાજની; કહે સ્વપર હેતે, પુણ્ય સકેતે, એહ નિર સાજની; તપગચ્છ ગયણ દિણું ગણુધર, સુરીશ્વરા, રચી તાસ રાજે, પુન્ય સાજે, સુહુ કરશ.
વિષ જિષ્ણુદ અમૃત્તરગ
૧૮
૨૭ શ્રી મલ્લીનાથનું સ્તવન. દુહા-નવષઃ સમરી મન શુદ્દે, વલી ગૌતમ ગણધાર; સરસ્વતી માતા ચિત્ત ધરૂં, વાધે વચન ઉદાર. મલ્લીનાથ ઓગણીસમા, જિનવર જગમાં જેહું; ગુણ ગાશું તેના, સુગુણ સુણે ધરી નેહ, કિણ ઢેડી કિણ નગરને, કત્રણ પિતા કુણ માત; પાંચ કલ્યાણુ પરગડા, વિગત કરી કહું વાત. ઢાળ પહેલી
રામચક્ર કે બાગમે' 'પા મારી રહ્યોરી-એ દેશી. ગુડ્ડીજ જંબુદ્રીપ ક્ષેત્ર ભરત સુખકારી; નયરી મિથીલા નામ, અલકાને અટ્ઠારી, તિહાં નૃપ કુંભ નરેસરાય, રાણી પ્રભાવતી નામે; શીયલ ગુણ મિહિત, જસ પસ ઠામેા ઠામ. એક દિવસ તે નાર, સુત્તી સેજ માઝારી;
For Private and Personal Use Only
૧
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮ દેખી ચોદે સુપન, તે જાગી તિણિ વારે. પતિની પહોતી પાસ, સુપન સહુ તે કહીયા; ' , નૃપ હરખે મનમાંહે, અનુપમ હેતે લહીયા. સુપન તણે અનુસાર, પુત્રી હોશે પુન્યવંતી; " અરથ સુણીને તેહ, ઘર પહેાતી ગહગહતી. કહું પૂર્વ ભવ વાત, જિહાંથી ચડી આવ્યા; વીતશોકા નામે નગરી, મહાબલ નામ કહાયા. તે મલીયા છએ મિત્ર, સહુ મલી દીક્ષા લીધી; મહાબલ વંચ્યા મિત્ર, તપમેં માયા કીધી. સેવ્યાં સ્થાનક વસ, ગોત્ર તીર્થકર બાં; શ્રી વેદ ઉદાર, પુન્યમેં પાપ એ સાધો. અણસણ કરી તે વાર, જિન ધર્મશું લય લાઈફ છએ જીવ જ્યન્ત વિમાન, સુર પદવી તિહાં પાઈ. ૯
ઢાળ બીજી.
શ્રી ચંદ્રપ્રભુ પ્રાણે રે–એ દેશી. અણહી જ જબુદ્દીપમરે, ભરત ક્ષેત્ર કહેવાયરે; છએ મિન્નતિહાં ઉપનારે, તે સુણો ચિત્ત લાયરે, ઈણ૦ ૧ પડિબુદ્ધા ઇકખવામાંરે, વદછાય અંગરાયરે; શંખ કાશીને રાજીરે, રૂપી કુણાલ કહાયરે. ઇણ૦ ૨ આદિત શત્રુ કુરૂ દેશમાંરે, જિતશત્રુ પંચાલ કહાયરે; જયંતથી ચવી તે સહુ, ઈહ અવતાર લહાયરે, ઈણ૦ ૩
For Private and Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯ મહાબલ જીવ તિહાં થકીરે, પુણ્યવંત પ્રધાનેરે; ફાગણ સુદી ચોથનેર, ચવિયા શ્રી જયંતવિમાન રે. ઇણ ૪ પ્રભાવતી ઉર અવતર્યારે, માસ હુઆ જબ તીનરે; ડેહલે એવો ઉપર, વિણ પૂજ્યા રહે દીન, ઇણ ૫ જલ થલ ઉપના ફૂલનીર, સૂવું સેજ બિછાયરે; પાંચ વરણ ફૂલ ચંદુઆરે, સુગંધ સરૂપ સહાયરે. ઘણ૦ ૬ નવસરો હાર ક્લે તણેરે, હું પહેરું મન રંગ; વાણવ્યંતર તે દેવતારે, પૂરે તે સુગંધરે. ઇશું મૃગશિર સુદી અગિઆરસેરે, જાયી પુત્રી રતનરે; અર્ધ નિદ્રા વીત્યા પછીરે, માતાજી હરખી મનેરે. ઇણ૦ ૮
ઢાળી ત્રીજી. આદર જીવ ક્ષમા ગુણ આદર-એ દેશી. છપન કુમરી આવી તિહાં હરખે, જિનવર નંદી પાયજી; જન્મ મહોત્સવ કરીય જુગતીશું, ગઈ નિજ ગૃહમતી લાયજી, છપન..
ચોસઠ ઈન્દ્ર તિહાં કણે આવી, મેરૂ શિખર નવરાયજી; ગીત મધુર ધ્વનિ નાટક કરકે, મૂકી ગયા નિજ ઠામજી. છપન
હવે પ્રભાત થયે કુંભ રાજા જન્મ મહોત્સવ કીધજી; દશ ઉડણે બહુ જન જમાવી, મહિલા કુંવરી નામ દીધજી. છપન
For Private and Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૦
એક શત વરસ થયા કેઈ ઉણા, અવધિ પ્રયુંછ જ્ઞાન પૂર્વ ભવ છએ મિત્રો કેરા, લહી આવાગમને નામજી. છપન
તે મુજ રૂપે મિશ્રા સઘલા, આશા એણે ઠામજી, ઈમ જાણું કુંવરી ગૃહમા, કનક મૂર્તિ કરી તામછ. છપને૦
મસ્તકે રોજ કવલ એક મક, આપ જિમે તિણે માંહી; દિવસ કેતે તે દુર્ગધ પ્રગટી, મિત્રો દેખી ઉછાંહી. છપન.
તે દેખી છએ મિત્ર પ્રતિબેધ્યા, સહુ ગયા નિજ નિજ ગેહજી હવે મલ્લી દીક્ષા અવસર જાણું, દે વર્ષદાન તેહ. છપન.
ઢાળ ચેથી. જિન પ્રતિમા કિ ન સાખી કહીએ દેશી.
મૃગશર સુદી અવિઆર આવવા, તીન મેં નર લઈ સાય; તીન સે નારી કે વલા લીધી કલા, છોડી સહુ ધર આય. મૃગશીર
તીહીજ દિન સંધ્યા સમય થયાં, લહીએ કેવલ નાણ, તક્ષણ સમવસરણ દેવે કીધાં, સિધ્ધાં સઘલાં કાજ. મૃગ
પર્ષદા બારહ લહી બેઠાં તિહાં, સુણી ધમ ધરી
For Private and Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચાલીશ; સાધ્વી
નિક્રિશ. મૃગ॰
૩૧
નેહ. તિષ્ણુ સમે છએ મિત્ર પશુ આવીયા, લઈ દિક્ષા
તજી તેડું. મૃગ
૩
અઠ્ઠાવીસ ગણધર થાએ જિનવરને, સાધુ સહસ સહસ પંચાવન જેહુને, કરે
ધમ
સહસ ચારાસી એક લાખ શ્રાવક, શ્રાવકણી લખ નિ; સહસ પાંસઠ છે ઉપર હુને, નિશદિન. મૃગ॰
તપ જપ કરે
૫
ઉપશમ ધરીચે તણા, નામ લીચે
૬
સહસ પંચાવન આયુ પાલીને, ઉદાર; પર ઉપગારી હૈ। શ્રી જિનવર નિસ્તાર. મૃગ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચસે સાધુ અઢીસે... સાધ્વી, સમ્મેત શિખર જિનવર ચાલીયા, સુવિચાર, મગ૦
લઈ સાથે પરિવાર; સુમતિ ગુપ્તિ
ઢાળ પાંચમી.
આજ હી પરમારથ થાય-એ દેશી. મલ્લી હૈ। સમેત શિખર સીધાયા, ગિરિવર ફ્રેંખી બહુ સુખ પાયા; સલાં સાધ્યા હૈ મન ભાયા, છેડી સકલ સંસારની માયા. મલ્લિ
O
૧
સહુ જીવનાં પુઢવી પદ્મ પમજ્જણ કીધાં, સાધ્યા મન વંછિત સિદ્ધા; ડાભ સંથારે સુમન વીધા. ધમ શુકલ ધ્યાન સાથે લીધા. મઠ્ઠી
સ્ř
For Private and Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
ચોરાશી લાખ જીવ ખમાયા, પાપ અઢાર દૂર ગમાયા; સિદ્ધિ વધુ મિલવા ઉમાયા, પડિલેહી છેડી નિજ કાયા. મલી.
સાધ્વી અંતર પરખદ રહીયે, બારહ પરખદા સાધુની કહીયે; કાઉસ કરીને કાયા દહીયે, સિદ્ધ થાનશું શિવપદ લહીયે. મલ્લી
ઋતુ વસંત ફાગણ સુખદાઈ, શુકલ પક્ષ બારસ અતિ સાસાઈ; અરધી નિશા જમ ભરણી આઈ, તબ મહિલા નિજ મુગતિ સિરી પાઈ. મલ્લી
અવિનાશી અવિકાર કહાઈ, પરમ અતીન્દ્રિય સુખ લહાઈ, સમાધાન સરવંગ સહાઈ, પરમ રસ સરવેગ સહાઈ. મલ્લી
સિદ્ધ બુદ્ધ અવિરૂદ્ધ એ કહીએ, આદિન કેઈએહને લહીએ; મૃગશિર સુદ અગિઆરસ આયા, જિનવચને કરી સહીએ. મલ્લી,
કળશ. સંવત સત્તર, વરસ છપ્પન, આસો માસ ઉદાર એ; પ્રતિપદા તિથિ શુકલ પક્ષે, જેસલમેર મેઝાર એક પ્રધાન પાઠક શ્રી કુશલધીરે, ગુરૂએ સાંનિધ્ય કરી; એ સ્તવન કીધે કુશલ લાભે, ધર્મ માર્ગ મનમેં ધરી. ૧
શ્રીમલિનાથજી સ્તવન સંપૂર્ણ.
For Private and Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૩
૨૮ શ્રી મહાવીર સ્વામીના પંચ કલ્યાણકનું સ્તવન. ( દુહ-શાસન નાયક શિવકરણ, વંદુ વીર જિણુંદ પંચ કલ્યાણક તેહના, ગાયશું ધરી આનંદ, સુણતાં થતાં પ્રભુ તણ, ગુણ ગીરૂઆ એકતાર, અદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, સફળ હેય અવતાર.
ઢાળ પહેલી. (બાપલડી સુણ જીભલડીએ દેશી) સાંભળજે સસનેહી સયણ, પ્રભુજીના ચરિત્ર ઉલ્લાસે રે; જે સાંભળશે પ્રભુ ગુણ તેહના, સમકિત નિર્મળ થાશે રે. સાંવ
જંબુદ્વીપે દક્ષિણ ભારતે, માહણકુંડ ગામેરે, કષભદત બ્રાહ્મણ તસ નારી, દેવાનંદા નામે રે. સાંવ
અષાડ સુદી છઠે પ્રભુજી, પુત્તરથી આવીયાર ઉત્તરાફાલ્ગની જેગે આવી, તસ કુખે અવતરીયા રે. સા૩
તે રાયણુએ સા દેવાનંદ, સુપન ગજાદિક નિરખે રે; પ્રભાતે સુણી કંથ અષભદત્ત, હિયડા માંહી હરખે રે. સા. ૪
ભાખે ભગ અર્થ સુખ હશે, હેશે પુત્ર સુજાણ; તે નિસુણી સા દેવાનંદા, કીધું વચન પ્રમાણ રે. સા. ૫
ભોગ ભલા ભાગવતા વિચરે, એહવે અચરિજ હેવે રે, કાર્તિક જીવ સુરેશ્વર હરખે, અવધે પ્રભુને જેવે રે. સાં૦ ૬
કરી વંદનને ઇંદ્ર સન્મુખ, સાત આઠ પગ આવે, શક્ર
For Private and Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
સ્તવ વિધિ સહિત ભણીને, સિંહાસન સોહાવે છે. સાં છે
સંશય પડી ઈમ વિમાસે, એ જિન ચક્રી હરિ રામ તુચ્છ દરિદ્ર માહણકુળ ના, ઉગ્રગ વિણ ધામે રે. સાં૮
અંતિમ જિન માહણ કુળ આવ્યા, એહ અજીરૂ કહીએ અવસર્પિણ ઉત્સર્પિણ અનંતી, જાતાં એહવુંલહીએ.સાં૯
ઈણ અવસર્પિણું દશ અછરાં, થયાં તે કહીએ તેહરે; ગર્ભહરણ ગોશાળા ઉપસર્ગ, નિષ્ફળ દેશના જેહ રે. સાંવ ૧૦
મૂળ વિમાને રવિ શશી આવ્યા, ચમરાને ઉત્પાત રે; એ શ્રી વીર જિનેશ્વર વારે, ઉપન્યા પંચવિખ્યાત રે. સાંવ ૧૧
સ્ત્રી તીરથ મલિ જિન વારે, શિતલને હરિવંશરે, કષભને અકોતરો સિધ્યા, સુવિધિ અસંયતિ શંશ રે. સાં. ૧૨
શંખ શબ્દ માળીયા હરિ હરિશું ને મીશ્વરને વારેતેમ પ્રભુ નીચ કુળે અવતરીયા, પુરપતિ એમ વિચારે . સાં૧૩
ઢાળ બીછે. નદી યમુનાકે રે ઉડે દાચ પંખીયા-એ દેશી.
ભવ સત્યાવીશ સ્કૂલ માંહિ ત્રીજે ભવે, મરીચી કિયો કુળને મદ ભરત યદા સ્ત; નીચ ગોત્ર કર્મ બાંધ્યું તીહાં તેહથી, અવતરીય માહણ કુલ અંતિમ જિનપતિ. ૧
અતિશે અઘટતું એહ થયું થાશે નહિ, જે પ્રસવ જિન ચ નીચ કળે નહિ; એહ મારે આચાર ધરૂં ઉત્તમ કુળ, હરિણગમેલી દેવ તેડાવે એટલે.
For Private and Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૫
કહે માહણકુંડ નયરે જઈ ઉચિત કરે, દેવાનંદા કુખેથી પ્રભુને સંહર નયર ક્ષત્રિય કુંડ રાય સિહારથ ગેહિની, ત્રિશલા રાષ્ટ્ર ધરા પ્રભુ કુખે તેહની.
ત્રિશલા ગર્ભ લઈને, ધરો માહણી ઉરે, ખાસી રાત વસીને કહ્યું તેમ સુર કરે; માહણ દેખે સુપન જાણે ત્રિશલા હર્યા, ત્રિશલા સુપન લહે તવ ચૌદ અલંકર્યા. ૪
હાથી વૃષભ સિંહ લક્ષ્મી માળા સુંદરૂં, શશી રવિ ધ્વજ કુંભ પવા સરોવર સાગરૂ; દેવ વિમાન રણ જ અગ્નિ વિમળ હવે, દેખે ત્રિશલા એહ કે પીયુને વિનવે. ૫
હરખે રાય કે સુપન પાઠક તેડાવિયા, રાજભોગ સુતલ સુણી તેહ વધાવિયા ત્રિશલા રાણું વિધિશું ગર્ભ સુખે હવે, માય તણે હિત હેત કે પ્રભુ નિશ્ચલ રહે. ૬
માય ધરે દુખ જોર વિલાપ ઘણાં કરે, કહે મેં કીધાં પાપ અધોર ભવાંતરે; ગર્ભ હર્યો મુજ કાણે હવે કેમ પામીએ, દુઃખનું કારણ જાણું વિચાર્યું સ્વામીએ.
અહે અહે મોહ વિટંબણુ જાલમ જગતમેં, અણદકે દુઃખ એવડું ઉપાયું પલકમેં તામ અભિગ્રહ ધારે પ્રભુ તે કહું, માતપિતા જીવતાં સંજમ નવિ મહું
૮ કરૂણું આણ અંગ હલાવ્યું જિનપતિ,બોલે વિશલા માત હૈયે ઘણું હિસતી; અહે મુજ ભાગ્યાં ભાગ્ય રે ગ મુજ સળસ, સે શ્રી જિન ધર્મ કે સુરતરૂ જેમ ફ. ૯
For Private and Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૬
સખી કહે શીખામણ સ્વામીની સાંભળ, હળવે હળવે બેલો હસો રંગે ચલો, ઈમ આનંદે વિચરતા ડેહલા પૂરતા, નવ મહિના ને સાડાસાત દિવસ થતા.
૧૦ ચિત્ર તણું શુદી તેરશ નક્ષત્ર ઉત્તરા, જેગે જમ્યા વીર, સુહંકર સુંદર; ત્રિભુવન થયો ઉદ્યોત કે હરખ વધામણાં, સેના રૂપાને ફૂલે વધારે સુર ઘણું.
૧૧ આવી છપન કુમારીક ઓચ્છવ પ્રભુ તણે, ચાલે રે સિંહાસન ઈંદ્ર કે ઘંટા રણઝણે મળી સુરની કેડ કે સુરવર આવીયે, પંચરૂપ કરી પ્રભુને સુરગિરિ લાવી. ૧૨
એક ક્રોડ સાઠ લાખ કળશ જળશું ભર્યા, કેમ સહેશે લધુ વીર કે ઈંદ્ર સંશય ધર્યા પ્રભુ અંગુઠે મેરૂ ચાખ્યો અતિ થડથયા, ગડગડયા પૃથ્વી લોક જગત જન લડથડયા. ૧૩
અનંત બળી જાણી પ્રભુ, ઈંદ્ર ખમાવીયા, ચાર વૃષભનાં રૂપ કરી જળ નામીઆ પૂછ અચ પ્રભુને માય પાસે ધરે, ધરે અંગુઠે અમૃત ગયા નંદીથરે.
ઢાળ ત્રીજી.
(દેશી-મચડીની) કરે મહેસવ સિદ્ધારથ નૃપ, નામ ધર્યું વર્ધમાન, દિન દિન વાધે પ્રભુ સુરતરૂ જેમ, રૂ૫ કળા અસમારે. હમચડી ૧
એકદિન પ્રભુજી રમવા કારણ, પુર બાહિર જબ જાવે, ઇંદ્ર મુ પ્રશંસા સુણીને, મિથ્યાત્વી સુર આવે રે, હમચડી. ૨
For Private and Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૭ અહિ રૂપે વિંટાણે તારૂ શું, પ્રભુજીએ નાંખ્યો ઉછાળી; સાત તાડનું ૨૫ કર્યું તબ, મુષ્ટ નાંખે વાળી રે. હમચડી. ૩
પાય લાગીને તે સુર ખામે, નામ ધરે મહાવીર જેવા ઈંઢે વખાણ્યા સ્વામી, તેવા સાહસ ધીર રે. હમચડી. ૪
માતાપિતા નિશાળે મૂકે, આઠ વરસના જાણ, ઇદ્રતણા તિહાં સંશય ટાળ્યાં, નવ વ્યાકરણ વખાણું રે. હમચડી. ૫
અનુક્રમે યૌવન પામ્યા પ્રભુજી, વર્યા યશોદા રાણા; અઠ્ઠાવીશ વરસે પ્રભુનાં, માતપિતા નિર્વાણ રે. હમચડી. ૬
દેય વરસ ભાઈને આગ્રહે, પ્રભુ ઘર વાસે વસીયા ધર્મ પંથ દેખાડે એમ કહે, લોકાંતિક ઉલ્લસિયા રે. હમચડી. ૭
એક કરોડ આઠ લાખ નૈયા, દિન દિન પ્રભુજી આપે, ઈમ સંવત્સરી દાન દઈને, જગનાં દારિદ્રય કાપે. હમચડી. ૮
રાજ ઇડી અંતેઉર પ્રભુજી, ભાઈએ અનુમતિ દીધી; માગશર વદ દશમી ઉત્તરાએ, વીરે દીક્ષા લીધી રે. હમચડી. ૯
ચઉનાણી તે દિનથી પ્રભુજી, વરસ દિવસ ઝાઝે રે ચીવર અર્ધ બ્રાહ્મણને આપ્યું, ખંડ ખંડ બે ફેરે રે. હમચડી. ૧૦
ઘોર પરિસહ સાડાબારે, વરસે જે જે સહી; ઘોર અભિગ્રહ જે જે ધરીયા,તે નવિ જાએ કહીયા રે. હમચડી. ૧૧
શૂલપાણી ને સંગમદેવે, ચંડકોશી ગોસાલે; દીધું દુઃખને પાયસ રાંધી, પગ ઉપર ગોવાળે રે. હમચડી. ૧૨.
કાને ગોપે ખીલા ઠોક્યા, કાઢતા નાંખી રાડી; જે
For Private and Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
સાંભળતાં ત્રિભુવન પ્યા, પર્વત શિલા ફાટી રે. હમચડી. ૧૩
તે તેં દુષ્ટ સેવે ઉહરીઆ, પ્રભુજી પર ઉપગારી, અડદ તણાં બાકુલા લઈને, ચંદનબાળા તારી રે. હમચડી. ૧૪
દાય છમાસી,નવ ચઉમાસી, અઢી માસી ત્રણ માસી; દોઢ માસી બે બે કીધાં, છ કીધાં બે માસી રે. હમચી.૧૫
બાર માસ ને પક્ષ બહેતર, છઠ બસેં ઓગણત્રીસ વખાણું; બાર અમ ભદ્રાદિ પડિમા, દિન દેઈ ચાર દશ જાણું રે. હમચડી.
ઈમ તપ કીધાં બારે વરસે, વિણ પાણે ઉલ્લાસે તેમાં પારણું પ્રભુજીએ કીધાં, વણસે ઓગણપચાસરે. હમચડી. ૧૭
કમ ખપાવી વૈશાખ માસે, શુદી દશમી શુભ જાણ ઉત્તરા જેગે શાળી વૃક્ષ તળે, પામ્યા કેવળ નાણ રે. હમચડી.૧૮
ઇંદ્રભૂતિ આદિ પ્રતિબોધ્યા, ગણધર પદવી દીધી; સાધુ સાધી શ્રાવક શ્રાવિકા, સંઘ સ્થાપના કીધી રે. હમચડી. ૧૯
ચૌદ સહસ અણગાર સાધવી, સહસ છત્રીસ કહી એક લાખ ને સહસ ઓગણસાઠ, શ્રાવક શુદ્ધ લહીજે રે. હમચડી.
ત્રણ લાખ ને સહસ અઢાર વળી, શ્રાવિકા સંખ્યા જાણું, વણસેં કદ પૂર્વ ધારી, તેરસેં હી નાણું રે. હમચડી.
સાત સયાં તે કેવળ નાણી, લબ્ધિ ધારી પણ તેતા;
૨૧
For Private and Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૯
વિપુલમતિ પાંચસેકહી છે, ચારસેં વાદી છત્યારે. હમચી, ૨૨
સાતસે અંતેવાસી સિદ્ધા, સાધવી ચૌદસે સાર; દિન દિન દીપે તેજ સવાઇ, પ્રભુજીને પરિવાર રે. હમચડી. ૨૩
ત્રીસ વરસ ઘર વાસે વસીઆ, બાર વરસ છઘથે; ત્રીશ વરસકેવળ બેંતાલીશ, વરસ શ્રમણ મળે છે. હમચડી. ૨૪
વરસ બહેતર કેરું આયુ, વીર નિણંદનું જાણે દિવાળી દિન સ્વાતિ નક્ષેત્રે પ્રભુજીને નિર્વાણ રે. હમચડી. ૨૫
પંચ કલ્યાણક ઈમ વખાણ્યા, પ્રભુજીનાં ઉલ્લાસે, સંઘ તણા આગ્રહે હર્ષભર, સુરત રહી માસું રે. હમચડી. ૨૬
કળશ. એમ ચરમ જિનવર સયલ સુખકર, થુયે અતિ ઉલટ ભરે; અષાઢ ઉજજવલ પંચમી દિને સંવત સત્તર તહેતરે શ્રી વિમળ વિજય ઉવજઝાય પયજ, ભાદરવા સુદ પડવા તણે દિન, રવિવારે ઉલટ ભરો. ભ્રમર સમ શુભ શિષ્ય એ, રામ વિજય જિનવર નામે, લહેએ અધિક જગીશ એ.
For Private and Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ ચોથો થે-સ્તુતિઓ.
૧ બીજની સ્તુતિ. જબુદ્દીપે અહોનિશ દીપે, દેય સૂર્ય દેય ચંદાજી; તાસ વિમાને શ્રી ઋષભાદિક, શાશ્વતા શ્રી જિનચંદાજી; તે જાણી ઉગતે શશિ નિરખી, પ્રણમે ભવિજન અંદાજી બીજ આરાધે ધર્મની બીજ, પૂજી શાંતિ જિર્ણ દાખ. ૧ દ્રવ્ય ભાવ દય ભેદે પૂજે, ચોવીશે જિનચંદાજી; બંધન દેય દૂર કરીને, પામ્યા પરમાણંદજી; દુષ્ટ ધ્યાન દોય મત્ત મતંગજ, ભેદન મત્ત મહેંદાજી; બીજ તણે દિન જે આરાધે,જેમ જ મહા ચિરનંદાજી. ૨ દ્વિવિધ ધર્મ જિનરાજ પ્રકાશે, સમવસરણ મંડાણજી; નિશ્ચય ને વ્યવહાર બેહુદું, આગમ મધુરી વાણ; નરક તિર્યંચ ગતિ દોય ન હોવે, બીજ તે જે આરાધેજી; દ્રિવિધ દયા ત્રસ સ્થાવર કેરી, કરતાં રિવસુખ સાધે . ૩ બીજવંદન પર ભુષણ ભૂષિત, દીપે લલવટી ચદાજી, ગરૂડ જક્ષ નારી સુખકારી, નિર્વાણ સુખકંદજી; બીજ તણે તપ કરતાં ભવીને, સમકિત સાંનિધ્યકારીજી; ધીરવિમળ શિષ્ય કહે ઈશુવિધ શીખ,સંધનાવિનનિવારીછ૪
For Private and Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૧
૨ પાંચમની સ્તુતિ. પાંચમને દિન સઠ ઇંદ્ર, નેજિન મહોત્સવ કીધેજી; રૂપે રંભા રામતીને, ઠંડી ચારિત્ર લીધેજી; અંજન રત્ન સમ કાયા દીપે, શંખ લંછન સુપ્રસિદ્ધોજી; કેવળ પામી મુક્તિ પહોંચ્યા, સઘળાં કારજ સિધ્ધાંજ. ૧ આબુ અષ્ટાપદ ને તારંગા, શત્રુંજય ગિરિ સોહેજી, રાણકપુરને પાર્થ શંખેશ્વર, ગિરનારે મન મહે; સમેતશિખર ને વળી વૈભારગિરિ, ગેડી થંભણ વંદજી; પંચમીને દિન પૂજા કરતાં, અશુભ કર્મ નિક દળ. ૨ નેમિ જિનેશ્વર ત્રિગડે બેઠા, પંચમી મહિમા બોલે છે; બીજાં તપ જપ છે અતિ બહાળા, નહી કાઈ પંચમી તોલેજી; પાટી પિોથી ઠવણી કવળી, નકારવાળી સારીજી; પંચમીનું ઉજમણું કરતાં, લહીએ શિવવ૬ પ્યારીજી. ૩ શાસનદેવી સાંનિધ્યકારી, આરાધે અતિ દીપેજી; કાને કુંડળ સુવર્ણ ચુડી, રૂપે રમઝમ દીપેજી; અંબિકા દેવી વિદન હરેવી, શાસન સાનિધ્યકારીજી; પંડિત હેતવિજય જયકારી, જિન જપે જયકારી છે. ૪
૩ અષ્ટમીની સ્તુતિ. ચોવીશે જિનવર, હું પ્રણમું નિત્યમેવ આઠમ દિન કરીએ, ચંદ્રપ્રભુની સેવ; મૂર્તિ મનમેદન, જાણે પુનમચંદ; દિીઠે દુઃખ જાયે, પામે પરમાનંદ.
For Private and Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
મળી ચોસઠ ઇંદ્ર, પૂજે પ્રભુજીના પાય; ઇંદ્રાણી અપ્સરા, કર જોડી ગુણ ગાય; નંદીશ્વર દીપે, મળી સુરવરની કેડ; અઠ્ઠાઈ મહેત્સવ, કરતાં હડાહડ. શત્રુંજય શિખરે, જાણી લાભ અપાર; ચોમાસું રહીયા, ગણધર મુનિ પરિવાર, ભવિયણને તારે, દેઈ ધર્મ ઉપદેશ; દૂધ સાકરથી પણ, વાણી અધિક વિશેષ. પિસહ પડિકમણું કરીએ વ્રત પચ્ચકખાણ, આઠમ દિન કરીએ, અષ્ટ કર્મની હાણ અષ્ટ મંગલ થાયે, દિન દિન કોડ કલ્યાણ એમ સુખસૂરિ કહે જીવિત જન્મ પ્રમાણ.
૪ આઠમની સ્તુતિ. અભિનંદન જિનવર, પરમાનંદ પદ પામે, વળી નેમ જિનેશ્વર, જન્મ લહી શિવ કામે; તેમ મેક્ષ ચ્યવન બેહુ, પાર્થ દેવ સુપાસ; આઠમને દિવસે, સુમતિ જન્મ સુપ્રકાશ. વળી જન્મ ને દીક્ષા, કષભ તણાં જિહાં હોય; સુવત જિન જનમ્યા, સંભવનું યવન જોય; વળી જન્મ અજિતને, એમ અગ્યાર કલ્યાણ; સંપ્રતિ જિનવરના, આઠમને દિન જાણ
For Private and Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
જિહાં પ્રવચન માતા, આઠ તણે વિસ્તાર અડ ભંગી એ જાણે, સવિ જગજીવ વિચાર; તે આગમ આદર, આણીને આરાધે; આઠમને દિવસે, આઠ અક્ષય સુખ સાધે. શાસન રખવાળી, વિધાદેવી સાળ; સમકિતની સાંનિધ્ય, કરતી છાકમછળ, અનુભવ રસ લીલા, આપે સુજસ જગીશ; કવિ ધીર વિમળના, જ્ઞાન વિમળ કહે શિષ્ય.
૫ એકાદશીની સ્તુતિ. ગોપી પતિ પૂછે, પભણે નેમિ કુમાર, ઈહ થોડે કીધે, લહિએ પુણ્ય અપાર, મૃગશર અજવાળી, અગ્યારસ સુવિચાર; પોસહ વિધિ પાળી, લહુ તરીએ સંસાર. કલ્યાણક હુવા, જિનના એક સો પચાસ; તસ ગુણ ગણતાં, પહેચે વાંછિત આશ; ઈહાં ભાવ ધરીને, વ્રત કીજે ઉપવાસ; મૌન વ્રત પાળી, છાંડી જે ભવ પાસ. ભગવતે ભાખ્યો, શ્રી સિદ્ધાંત મઝાર; અગ્યારશ મહિમા, મૃગશિર પખ શુદી સાર; સવિ અતીત અનામત, વર્તમાન સુવિચાર જિનપતિ કલ્યાણક, છેડે પાપ વિકાર.
For Private and Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણ વાહન, સુરપતિ અતિ બલવંત, જિમ જગ જશ ગાજે, રમણિકાંત હસંત, તપ સાનિધ્ય કરજે, મૌન અગ્યારશ સંત; તવ કીર્તિ પ્રસરે, શાસન વિનય કરત.
૬ એકાદશીની થાય. નિરૂપમ નેમિ જિનેશ્વર ભાખે, એકાદશી અભિરામજી; એક મને કરી જેહ આરાધે, તે પામે શિવ ઠામજી તેહ નિસુણી માધવ પૂછે મન ધરી અતિ આનંદાજી એકાદશીને એહ મહિમા, સાંભળી કહો જિર્ણદાજી.
૧ એક શત અધિક પચાસપ્રમાણ, કલ્યાણક સવિ જિનનાંજી; તેહ ભણે તે દિન આરાધે, પાપ છેડે સવિ મનનાં, પિસહ કરીએ મૌન આદરીએ, પરિહરીએ અભિમાનજી, તે દિન માયા મમતા તજીએ, ભજીએ શ્રી ભગવાનજી. ૨
પ્રભાતે પડિકમણું કરીને, પોસહ પણ તિહાં પારીજી; દેવ જુહારી ગુરૂને વાંદી, દેશનાની સુણું વાણીજી, સ્વામી જમાડું કર્મ ખપાવું, ઉજમણું ઘરે માંડું , અશનાદિક ગુરૂને વહેરાવી પારણું કરૂં પછી વારૂ જી. ૩
બાવીશમા જિન એણે પરે બેલે, સુણ ] કૃષ્ણ નરિંદાજી; એમ એકાદશી જેહ આરાધે, તે પામે સુખ વૃંદાજી દેવી અંબાઈ પુણ્ય પસાથે, નેમીવર હિતકારીજી; પંડિત હરખવિજય તસ શિષ્ય માનવિજય જયકારીછ.
For Private and Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૫
૭ શ્રી શાન્તિનાથ જિન સ્તુતિ. શાન્તિ જિનેશ્વર સમરીએ, જેની અચિરા માય; વિશ્વસેન કુલ ઉપન્યા, મૃગ લંછન પાય; ગજપુર નયરીને ધણી, કંચન વરણી છે કાય; ધનુષ્ય ચાલીસની દેહડી, લાખ વરસનું આય. શાન્તિ જિનેશ્વર સલમા, ચકી પંચમ જાણું કુંથુનાથ ચક્રી છઠ્ઠી, અરનાથ વખાણું એ ત્રણે ચકી સહી, દેખી આણંદુ, સંજમ લેઇ મુમતે ગયા, નિત્ય ઉઠીને વંદુ. શાન્તિ જિનેશ્વર કેવલી, બેઠા ધર્મ પ્રકાશે; દાન શિયળ તપ ભાવના, નર સાય અભ્યાસે; એરે વચન જિનછ તણા, જેણે હૈડે ધરીઆ સુણતાં સમકિત નિર્મલા, જેણે કેવળ વરીઆ. સમેત શિખર ગિરિ ઉપરે, જેણે અણસણ કીધાં; કાઉસગ યાન મુદ્રા રહી, જેણે મોક્ષ જ લીધાં જક્ષ ગરૂડ સમરૂ સદા, દેવી નિર્વાણું, ભવિક જીવ તમે સાંભળે, રિખભદાસની વાણી. ૪
૮ શ્રી નેમિનાથ (ગિરનારજી)ની સ્તુતિ.
શ્રીગિરનાર શિખર શણગાર, રાજિમતી હૈડાનો હાર, જિનવર નેમિ કુમાર, પુરણ કરૂણ રસ ભંડાર, ઉગાર્યા પશુઓ એ વાર, સમુદ્રવિજય મલ્હાર, મોર કરે મધુર કેકાર,
For Private and Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૬
વચ્ચે વચ્ચે કેયલના ટહુકાર, સહસ્ત્ર ગમે સહકાર, સહસા વનમેં હુઆ અણગાર, પ્રભુજી પામ્યા કેવળ સાર, પહેચા મુક્તિ મઝાર. - સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર; ચિત્રકૂટ ભાર; સુવર્ણગિરિ સમેત શ્રીકાર, નંદીવર વર દ્વીપ ઉદાર, જિહાં બાવન વિહાર કુંડલ રૂચક ને ઈષકાર, શાશ્વતા અશાશ્વતા ચૈત્ય વિચાર, અવર અનેક પ્રકાર; કુમતિ વયણ મં ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર, જવિયણ ભાવે જુહાર,
પ્રગટ કે અંગે વખાણી, દ્રૌપદી પાંડવની પટરાણી, પૂજા જિન પ્રતિમાની વિધિ શું કીધી લટ આણ, નારદ મિથ્યાદષ્ટિ અનાણી, છાંડ અવિરતિ જાણે શ્રાવક કુળની એ સહીનાણી, સમકિત આલાવે આખ્યાણી સામે અંગે વખાણ, પૂજનિક પ્રતિમા અકાણ, ઈમ અનેક આગમની વાણી, તે સુણજો ભાવિ પ્રાણી.
૩ કેડે કટિમેખલા યુઘરીયાળી, પાયે નૂપુર રણઝમ ચાલી, ઉજજયંત ગિરિ રખવાળી, અધર લાલ જમ્યા પરવાળી, કંચનવાન કાયા સુકુમાળી, કર હલકે અંબાડાળી; વૈરીને લાગે વિકરાળી, સંઘના વિદન હરે ઉજમાળી, અંબાદેવી મયાળી; મહિમાએ દશ દિશ અજુઆળી, ગુરૂ શ્રી સંઘવિજય સંભાળી, દિન દિન નિત્ય દિવાળી.
For Private and Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ શ્રી પાર્શ્વનાથની સ્તુતિ. પોસી દશમ દિન પાસ જિણેસર, જનમ્યા વામા માય; જન્મ મહોત્સવ સુરપતિ કીધે, વિલિયે વિશેષે રાય; છપન દિકુમરી ફુલરા, સુર નર કિન્નર ગાયાછે; અશ્વસેન કુલ કમલાવતસે, ભાનુ ઉદય સમ આયોજી. ૧ પિસ દશમ દિન આંબિલ કરી એ, જેમ ભવસાયર તરીએજી; પાસ નિણંદનું ધ્યાન ધરતાં, સુકૃત ભંડાર ભરીએ; બાષભાદિક જિનવર ચોવીશે, તે સે ભલે ભાવેજી; શિવ રમણ વરી જિન બેઠા, પરમ પદ સોહાવેજી. ૨ કેવળ પામી ત્રિગડે બેઠા, પાસ જિનેસર સારજી; મધુર ગિરાએ દેશના દેવે, ભવિ જન મન સુખકાર; દાન શીલ તપ ભાવે આદરશે, તે તરશે સંસાર; આ ભવ પરભવ જિનવર જપતાં, મહેશે આધાર, ૩ સકલ દિવસમાં અધિકે જાણી, દશમી દિન આરાધેજી; વિશમાં જિન મનમાં ધાતાં, આતમ સાધન સાધેજી; ધરણે પદ્માવતી દેવી, સેવા કરે પ્રભુ આગેજી; શ્રી હર્ષવિજ્ય ગુરૂચરણકમલની, રાજવિજય સેવા માગે છે. ૪
૧૦ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ. ગંધારે મહાવીર જિjદા, જેને સેવે સુર નર અંદા, દકે પરમાનંદા; ચૈતર શુદિ તેરસ દિન જાયા, છપ્પન દિગકુમારી ગુણ ગાયા; હરખ ધરી હુલરાયા; ત્રીશ વરસ પાલી ઘરવાસ,
For Private and Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
માગશર વદી દશમી વ્રત જાસ, વિચરે મન ઉલ્લાસ; એ જિન સે હિતકર જાણી, એહથી લહીએ શિવ પટરાણી, પુણ્ય તણી એ ખાણી.
રિખવ જિનેશ્વર તેર ભવ સાર, ચંદ્રપ્રભુ ભવ આઠ ઉદાર, શાંતિકુમાર ભવ બાર; મુનિસુવ્રત ને નમકુમાર, તે જિનના નવ નવ ભવ સાર, દશ ભવ પાWકુમાર; સત્તાવીશ ભવ વીરના કહીએ, સત્તર જિનના ત્રણ ત્રણ લહીએ, જિન વચને સહીએ ચોવીસ જિનનો એહ વિચાર, એહથી લહીએ ભવને પાર, નમતાં જ્ય જયકાર.
વૈશાખ સુદ દશમી તહી નાણ, સિંહાસન બેઠા વર્ધમાન, ઉપદેશ દેવે પ્રધાન, અગ્નિ ખુણે હવે પર્ષદા સુણુએ, સાધ્વી વૈમાનિક સ્ત્રી ગણીએ, મુનિવર ત્યાંહી જ ભણીએ, વ્યંતર જતિષિ ભુવનપતિ સાર, એહને નૈરૂત્ય ખુણે અધિકાર, વાયવ્ય ખુણે એની નાર; ઈશાને સેહીએ નર નાર, વૈમાનિક સુર થઈ પર્ષદા બાર, સુણે જિનવાણું ઉદાર. ૩
ચક્કસરી અજિયા દુરિયારિ, કાલી મહાકાલી મનોહારી, અચ્ચા સંતા સારી; જવાલા ને સુતારા અયા, શિરવત્સા. વર ચંડા માયા, વિજયાંકસી સુખદાયા, પન્નતિ નિવાણી અચુઆ ધરણી, વૈરૂટ છુત્ત ગંધારી અઘહરણી, અંબા મા સુખ કરણ સિદ્ધાર્થ શાસન રખવાલી, કનકવિજય બુધ આનંદકારી, જસ વિજય જયકારી.
For Private and Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
૧૧ શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ. અંગદેશ ચંપાપરવાસી, મયણું ને શ્રીપાલ સુખાશી, સમકિતશું મન વાસી, આદિ જિનેશ્વરની ઉલ્લાસી, ભાવે પૂજા કીધી મન આસી, ભાવ ધરી વિશ્વાસી, ગલિત કોઢ ગયો તેણે નાશી, સુવિધિશું સિદ્ધચક્ર ઉપાસી, થયો વર્ગને વાસી, આસો ચૈતર પુરણમાસી, પ્રેમે પૂજો ભક્તિ વિકાશી, આદિ પુરૂષ અવિનાશી.
કેસર ચંદન મગમદ ઘોળી, હરખેશું ભલી હેમ કોલી, શુદ્ધ જલે અંધેલી નવ આંબિલની કીજે ઓલી, આસો સુદ સાતમથી બોલી, પૂ શ્રી જિન ટાળી ચઉ ગતિની મહા આપદા ચોલી, દુર્ગતિના દુઃખ દૂર ઢોળી, કર્મ નિકાચિત રાળી; કર્મ કષાય તણા મદ રાળી, જેમ શિવ રમણ ભરમભોળી, પામ્યા સુખની ઓળી.
આસો સુદ સાતમ સુવિચારી, ચૈત્રી પણ ચિત્તશું નિરધારી, નવ આંબેલની સારી એળી કીજે આળસ વારી, પ્રતિક્રમણ બે કીજે ધારી, સિદ્ધ ચક્ર પૂજો સુખકારી, શ્રી જિન ભાષિત પર ઉપકારી, નવ દિન જાપ જપે નર નારી, જેમ વહીએ મોક્ષની બારી નવપદ મહિમા અતિ મનોહારી, જિન આગમ ભાખે ચમત્કારી, જાઉં તેહની બલિહારી. ૩
શ્યામ ભ્રમર સમ વેણી કાલી, અતિ સોહે સુંદર સુકમાલી, જાણે રાજ મરાલી; ઝલહલ ચક્ર ધરે રૂપાળી, શ્રી
For Private and Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
જનશાસનની રખવાલી, ચપ્ટેસરી મેં ભાલી જે ઓળી કરે ઉજમાળી, તેના વિન હરે સા બાલી, સેવક જિન સંભાળી ઉદય રત્ન કહે આસનવાળી, જે જિન નામ જપે જપમાલી, તે ઘર નિત્ય દિવાલી.
૧૨ શ્રી દિવાળીની સ્તુતિ. શાસન નાયક શ્રી મહાવીર, સાત હાથ હેમ વરણું શરીર, હરિ લંછન જિન ધીર જેહનો ગૌતમ સ્વામી વછર, મદન સુભટ ગંજન વડવીર, સાયર પરે ગંભીર; કાર્તિક અમાવાસ્ય નિર્વાણ, દ્રવ્ય ઉદ્યોત કરે નૃપ જાણ, દીપક શ્રેણી મંડાણ, દિવાલી બગયું અભિધાન, પશ્ચિમ રજનીએ ગૌતમ જ્ઞાન, વર્ધમાન ધરૂં ધ્યાન.
ચકવીસ એ જિનવર સુખકાર, પર્વ દિવાળી અતિ મનોહાર, સકલ પર્વ શિણગારક મેરાયાં કરે નવિ અધિકાર, મહાવીર સર્વજ્ઞાય પદાર, જપીએ દાય હજાર; મઝિમ રજની દેન વંદી જે, મહાવીર પારંગતાય નમ, તસ સહસ દય ગુણી જે વળી ગૌતમ સર્વજ્ઞાય નમીજે, પર્વ દિવાળી એણીપર કીજે, માનવ ભવફલ લીજે. ૨
અંગ અગિયાર ઉપાંગજ બાર; પન્ના દસ જ છેદ ભૂલ ચાર, નંદી અનુગદ્વાર છ લાખ ને છત્રીસ હજાર, ચૌદ પૂરવ વિચ્ચે ગણધાર, ત્રિપદીના વિસ્તાર, વીર પંચમ કલ્યાણક જેહ, ક૯પસૂત્ર માંહિ ભાખ્યું તેહ, દીપિચ્છવ ગુણ
For Private and Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
ગેહુ; ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ કરે જેહ, સસ લાખ કાડી લ લહે તેહ, શ્રી જિનવાણી એહ.
૨
વીર નિર્વાણુ સમય સુર જાણી, આવે ઇંદ્ર અને ઇંદ્રાણી, ભાવ અધિક મન આણી; હાથ હી ઢીવી નિશી જાણી, મેરાયા મુખ બેલે વાણી, ઢીવાલી કહે વાણી; એણી પરે દીપે।ત્સવ કર એ પ્રાણી, સકલ સુમ ́ગલ જાણી, લાવિમળ ગુણખાણી; વતિ રત્ન વિમલ બ્રહ્માણી, કમલ કમડલ વીણા પાણી, ઘો સરસ્વતી વરવાણી,
૧૩ શ્રી સિદ્ધચક્રની સ્તુતિ.
વીર જિનેશ્વર અતિ અલવેસર, ગૌતમ ગુણના દરિયાજી, એક દિન આણા વીરની લઈને, રાજગૃહી સંચરીયાજી; શ્રેણિક રાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણીજી; પદા આગલ ખાર બિરાજે, હવે સુણા નવી પ્રાણીજી. ૧
માનવ ભવ તુમે પુન્યે પામ્યા, શ્રી સિદ્ધૃચક્ર આરાધાજી; અરિહંત સિદ્ધ સૂરિ ઉવજ્ઝાયા, સાધુ દેખી ગુણ વાધેાજી; દરિસણુ નાણુ ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીએજી; પુર આસાથી કરવા આંબેલ, સુખ સપા પામીજેજી. ૨
શ્રેણીક રાય ગૌતમને પૂછે, સ્વામી એ તપ કાણુ પ્રીધેાજી; નવ બિલ વિધિ શું તપ કરતાં, વાંછિત સુખ કાણે લીધેાજી; મધુર ધ્વનિ Àાલ્યા શ્રીગૌતમ, સાંભળેા શ્રેણિક નયણાજી; રાગ ગયા ને સપા પામ્યા, શ્રી શ્રીપાળને મયણાજી.
For Private and Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
રૂમઝુમ કરતી પાયે નેઉર, દીસે દેવી રૂપાલી; નામ ચક્કસરી ને સિદ્ધાઈ, આદિ જિનવર રખવાલીજીવિક્ત ક્રોડ હરે સહુ સંઘનાં, જે સેવે એના પાયજી, ભાણવિજય કવિ સેવક નય કહે, સાનિધ્ય કરજે માય.
૪ ૧૪ શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિ. શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકોર રામા પાર; મંત્ર માંહે નવકારજ જાણે, તારામાં જેમ ચંદ્ર વખાણે, જળધર જળમાં જાણું પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળ માંહે જેમ ઋષભને વંશ, નાભિ તો એ અંશ, ક્ષમાવતમાં શ્રી અરિહંત, તપશુરામાં મુનિવર મહંત, શત્રુંજય ગિરિ ગુણવત.
ઋષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા, પદ્મપ્રભુ સુખ કંદ શ્રી સુપાર્શ્વ ચંદ્રપ્રભુ સુવિધિ, શિતળ શ્રેયાંસ સેવા બહુ બુદ્ધિ, વાસુપૂજ્ય મતિ શુદ્ધિ વિમલ અનંત ધર્મ જિન શાંતિ, કુંથુ અર મલ્લિ નમું એકાંતિ, મુનિસુવ્રત શુદ્ધ પતિ, નમિ નેમ પાસ વીર જગીશ, નેમ વિના એ જિન ત્રેવીશ, સિદ્ધગિરિ આવ્યા ઇશ. ૨ - ભરતરાય જિન સાથે બેલે, સ્વામી શત્રુંજય ગિરિ કુણ તેલે, જિનનું વચન અમોલે, રાષભ કહે સુણો ભરતજી રાય, છરી પાલતા જે નર જાય, પાતક બુદે થાય; પશુ પંખી જે ઈણ ગિરિ આવે, ભાવ ત્રીજે તે સિદ્ધ જ થો,
For Private and Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩ અજરામર પદ પાવે, જિન મતમેં શેત્રુ જે વખાણ, તે આગમ દિલ માંહે આયે, સુણતાં સુખ ઉર ઠા. ૩
સંઘપતિ ભરત નરેસર આવે, સાવન તણા પ્રાસાદ કરાવે, મણિમય મૂરતિ ઠા; નાભિરાયા મરૂદેવી માતા, બ્રાહ્મી સુંદરી બહેન વિખ્યાતા, મૂર્તિ નવાણું બ્રાતા; ગૌમુખ યક્ષ ચક્કસરી દેવી, શત્રુંજય સાર કરે નિત્યમેવી, તપગચ્છ ઉપર હેવી, શ્રી વિજયસેન સૂરોથરરાયા, શ્રીવિજયદેવ સૂરી પ્રણમી પાયા; ઋષભદાસ ગુણ ગાયા.
૧૫ શ્રી પાર્શ્વનાથની થાય. શંખેશ્વર પાસ જુહારીએ, દેખી લેચન ઠારીએ; પૂછ પ્રણમીને સેવા સારીએ, ભવ સાયર પાર ઉતારીએ. ૧ શત્રુંજય ગિરનાર ગિરિવર્યા, પ્રભુ આબુ અષ્ટાપદ શિવ વર્યા, એવા તીરથ પાય લાગીએ,ઝાઝા મુકિત તણા સુખ માગીએ. ૨ સમવસરણ આવી પર્ષદા મળે, સ્વામી ઉપર છત્ર ચામર ઢાળે; વાણી સુણતાં સવી પાતક ટળે, ભવી જીવનાં મનવાંછિત ફ૩ પદ્માવતી પરત પૂરતા, સેવકના સંકટ ચેરતા; પાજીનો મહિમા વધારતા, વીરવિજયના વાંછિત પૂરતા. ૪
૧૬ શ્રી સીમંધરસ્વામીની થાય. સીમંધર સ્વામી મોરારે, હું તો ધ્યાન ધરું છું તેરારે; રાણી રૂક્ષ્મણીના ભરતારરે, મન વાંછિત ફલ દાતારે. ૧ વિસ વિહરમાન જિન નામેરે, વસેને કરૂં પ્રણામ
For Private and Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
જેનું દર્શન આનંદકારીરે, તેને પાય નમે નર નારીરે. ૨ ગણધરને ત્રિપદી દીધીરે, સિદ્ધાંતની રચના કીધીરે; એને અર્થ અનુપમ લહીએરે, સુગુરૂને વચને રહીએ. ૩ દેવી ચકેશ્વરી સાનિધ્યકારીર, તેણે પાય નમે નર નાર; એ તે થાય રચી છે સારીરે, એવા કનક સોભાગી જયકારીરે.૪
૧૭ પર્યુષણની થાય. જિન આગામે ચઉ પરવી ગાઈ ત્રણ ચોમાસાં ચાર અઠ્ઠાઈ, પજુસણના સવાઈ તેરે શુભ દિન આવ્યો જાણી, ઉઠે આળસ છોડો પ્રાણી, ધર્મની નેક મંડાણી, પોસહ પડિક્રમણ કરે ભાઈ, માસખમણ પાસખમણ અફાઈ, કપ અધ્ય સુખદાઇ; દાન દેવા પૂજા દેવ સુરીની, વાચન સુણએ કપ સત્રની, આજ્ઞા વીર જિનવરની.
સાંભળી વીરનું ચરિત્ર વિશાલ,ચૌદ સુપન જગ્યા ઉજમાલ, જન્મ મહેચ્છવ સુવિશાળ, આમલ ક્રીડાએ સુને હરાબે, દીક્ષા લઈ કેવળ ઉપજાવે પાસ નેમિ સંબંધ સાંભળીએ, વીશ જિનના આંતરા સુણીએ, આદિ ચરિત્ર સાંભળીએ; વીરતણું ગણધર અગિયાર, થિરાવલીને સુણીએ અધિકાર, એ કરણી અપાર.
અષાડીથી દિન પચાસ, પજુસણ પડિકમણાં ઉલ્લાસ, એક ઉણા પણ માસ; સામાચારી સાધુને પંથ, તરતે જ્યણુએ નિર્ગથ, પાપ ન લાગે અંસ, ગુરૂ આણાએ
For Private and Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૫
મુનિવર રાચે, રાણી ઘેર જઈ વસ્તુ ન જાગે, ચાલે મારગ સાચે, વિગય ખાવાનો સંચ આણે, આગમ સાંભળતાં સર્વ જાણે, શ્રી વર્ધમાન વખાણે.
કુંભાર કાનમાં કાંકરી ચંપ, પીડાએ ક્ષુલ્લક પણ કપિ, મિચ્છામિ દુક્કડ જપે જે એમ મન નવી આમલ છોડે,
આ ભવ પરભવ દુઃખ બહુ જોડે, પડે નરકને ખાડે, આરાધક જે ખમે ખમાવે, મન શુદ્ધ અધિકરણ સમાવે, એ અક્ષય સુખ પા સિદ્ધાયિકા સુરી સાંનિધ્યકારી, શ્રી મહિમા પ્રભુ ગ૭ ધારી, ભાવ રતન સુખકારી.
૧૮ શ્રી શત્રુંજય ગિરિની થેય. શ્રી શત્રુંજય મંડણ, ઋષભ નિણંદ દયાલ મરૂદેવાનંદન, વંદન કરૂં ત્રણ કાળ; એ તીરથ જાણે, પૂર્વ નવાણું વાર; આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ત્રેવીસ તીર્થ કર, ચઢીયા ઇણ ગિરિરાય; એ તીરથના ગુણ, સુર સુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહી તસ તાલે; એ તીરથના ગુણ, સીમંધર મુખ બોલે. પુંડરગિરિ મહિમા, આગમમાં પરસિદ્ધ વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ; પંચમ ગતિ પહત્યા, મુનિવર કડકડ;
For Private and Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬ ઇણ તીરથે આવી, કર્મ વિપાતક છોડ. શ્રી શત્રુંજય કેરી, અહોનિશ રક્ષાકારી; શ્રી આદિ જિનેશ્વર, આણ હૃદયમાં ધારી, શ્રી સંધ વિઘહર, કવડ જક્ષ ગણભૂર; શ્રી રવિ બુધ સાગર, સંઘના સંકટ ચૂર,
૧૯ શ્રી પાર્શ્વનાથની સ્તુતિ. શ્રીપાસ જિનેશ્વર, પૂજા કરૂં ત્રણ કાળ; મુજ શિવપુર આપ, ટાલ પાપની જાળ જિન દરિસણ દીકે, પહેચે મનની આસ; રાય રાણા સેવે, સુરપતિ થાયે દાસ. વિમલાચલ આબુ, ગઢ ગિરનારે એમ; અષ્ટાપદ સમેત શિખર, પચે તીરથે એમ; સુર અસુર વિદ્યાધર, નર નારીની કોડ; ભલી જુગતે વાંદું, ધ્યાવું બે કર જોડ. સાકરથી મીઠી, શ્રીજિનકેરી વાણી, બહુ અરથ વિચારી, ગુંથી ગણધર જાણું; તેહ વચન સુણીને, મુજ મન હર્ષ અપાર; ભવસાયર તારે, વાર દુર્ગતિ વાર, કાને કુંડલ ઝળકે, કંઠે નવસર હાર; પદ્માવતી દેવી, સોહે સવિ શણગાર; જિન શાસન કેરા, સઘલા વિઘન નિવાર; પુણ્ય રસને જિનજી, સુખ સંપત્તિ હિતકાર,
૪
For Private and Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭
૨૦ રાત્રિ ભેજનની થાય. શાસન નાયક વીરજીએ, પામી પરમ આધાર તે; રાત્રિ ભજન મત કરો એ, જાણું પાપ અપાર તે, ઘુડ કાગ ને નાગના એ, તે પામે અવતાર તો; નિયમનકારસી નિત્યકરોએ, સાંજે કરો ચેવિહાર તા. ૧ વાસી બળો ને રીંગણા એ, કંદમૂળ તું ટાળ તો; ખાતા ખોટ ધણી કહીએ, તે માટે મન વાળ; કાચા દૂધ ને છાશમાં એ, કઠોળ જમવું નિવાર રૂષભાદિક જિન પૂજતાં એ, રાગ ધરે શિવનાર છે. ૨ હળી બળેવ ને નોરતાં એ પીંપળે પાણી મ રેડતો; શીલ સાતમના વાસી વડાએ, ખાતાં મોટી ખોડ તો; સાંભળી સમકિત રૂઢ કરો એ, મિથ્યાત્વ પર્વ નિવાર તે સામાયિક પડિકમણું નિત કરે એ જિનવાણુ જગસારતો,૩
તુવંતી અડકે નહીં એ, નવિ કરે ઘરના કામ તે; તેનાં વાંછિત પૂરશે એ, દેવી સિદ્ધાયિકા નામ તો; હિત ઉપદેશે હર્ષ ધરી એ, કેઈન કરશો રીશ તો કીતિ કમલા પામશે એ, જીવ કહે તસ શિષ્ય તે. ૪
૨૧ વિશ સ્થાનક તપની સ્તુતિ. પૂછે ગૌતમ વીર જિર્ણદા, સમવસરણ બેઠા સુખકંદા, જિત અમર સૂરિંદા; કેમ નિકા પદ જિનચંદા, કિણ
For Private and Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮ વિધ તપ કરતાં ભાવફેદ, ટલે દુરિત દંદા તવ ભાખે પ્રભુજી ગત નિંદા, સુણ ગૌતમ વસુભૂતિ નંદા, નિર્મલ તપ અરવિંદા; વિશ સ્થાનક તપ કરતાં મહિંદ, જેમ તારક સમુદાયે ચંદા, તેમ એ તપ સવિ ઈંદા.
૧ પ્રથમ પદે અરિહંત નમીજે, બીજે સિદ્ધ પવયપદ ત્રીજ, આચારજ થિર ઠવી; ઉપાધ્યાય ને સાધુ રહી જ નાણ દંસણ પદ વિનય વહીજે, અગીયારમે ચારિત્ર લીજે, ખંભવય ધારિણું ગણુંજ, કિરિયાણું તવરસ કરી, ગોયમ જિણાણું લહજે; ચારિત્ર નાણ સુઅસ તિથ્થસ્ય જ, ત્રીજ ભવ તપ કરત સુણજે, એ સવિ જિન તપ લીજે. ૨
આદિ નમો પદ સઘલે ઠવીશ, બાર પન્નર વલી બાર છત્રીશ દસ પણવીસ સગવીસ પાંચ ને સડસઠ તેર ગણેશ, સિત્તર નવ કિયિા ૫ણવીશ, બાર અઠ્ઠાવીશ ચોવીશ સત્તર ઈગવન પીસ્તાલીશ, પાંચ લોગસ્સ કાઉસગ્ગ રહીશ, નૌકારવાલી વિશ; એક એક પદે ઉપવાસ વીશ, માસ ખટે એક એલી કરીશ, એમ સિદ્ધાંત જગીશ.
શકતે એકાસણું તિવિહાર, છ8 અઠ્ઠમ માસખમણ ઉદાર, પડિકમણાં હોય વાર ઇત્યાદિક વિધિ ગુરૂગમ ધાર, એક પદ આરાધન ભવ પાર, ઉજમણું વિધિ પ્રકાર, માતંગ જક્ષ કરે મનોહાર, દેવી સિદ્ધાર્થ શાસન રખવાળ, સંધા વિન અપહાર, ખિમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મી આધાર, વીર વિજય જયકાર,
For Private and Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૯ ૨૨ નંદીશ્વર દ્વીપની સ્તુતિ. નંદીશ્વર વર દ્વીપ સંભારું, બાવન ચામુખ જિનવર જુહારૂં એકે એકે એકસે ચોવીશ, બિંબ ચોસઠ ય અડતાળીશ. ૧ દધિમુખ ચાર રતિકર આઠ, એક અંજનગિરિ તેરે પાઠ, ચઉ દિશીના એ બાવન જુહારૂં, ચાર નામ
શાશ્વતા સંભારું. ૨ સાત દ્વીપ તિહાં સાગર સાત, આઠમે દ્વીપ નંદીશ્વર વાત એ કેવળીએ ભાખ્યું સાર, આગમ સાંભળો જય જયકાર, ૩ પહેલો સુધર્મા બીજો ઇશાન, આઠ આઠ મહિષીનાં સ્થાન, સેળ પ્રાસાદ તિહાં વાંદી જે, શાસન દેવી સાંનિધ્ય કીજે, ૪
૨૩ બીજની સીમંધર જિન સ્તુતિ. અજવાળી બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ લાવે; ચંદા વિનતડી ચિત્ત ધરજે રે, સીમંધરને વંદણું કહેજે રે. ૧ વીશ વિહરમાન જિનને વંદુરે, જિન શાસન પૂછઆણંદ રે; ચંદા એટલું કામ જ કરજો રે, સીમંધરને વંદણ કહેજો રે. ૨ સીમંધર જિનની વાણી રે, તે તો અભિય પાન સમાણું રે; ચંદા તમે સુણ અમને સુણાવ રે, ભવ સંચિત
પાપ ગમા રે, ૩ સીમંધર જિનની સેવારે, તે તો શાસન ભાસન મેવા રે, ચંદા હૈ સંઘના ત્રાતા રે, ગજ લંછન ચંદ્રવિખ્યાતા રે. ૪
For Private and Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦ ૨૪ દશત્રિક વિગેરેની સ્તુતિ. ત્રણ નિરિસહી ત્રણ પ્રદિક્ષણ, ત્રણ પ્રણામ કરી છે; ત્રણ પ્રકારી પૂજા કરીને, અવસ્થા ત્રણ ભાવીજે, ત્રણ દિશી વઈ જિન જુઓ, ભૂમિકા ત્રણ પુંજીજે જી; આલંબન મુદ્રા ત્રણ પ્રણિધાન, ચૈત્યવંદન ત્રણ કરે છે. 1 પહેલે ભાવજિન દ્રવ્ય જિન બીજ, ત્રીજે એક ચૈત્ય ધારે છે; ચોથે નામજિન પાંચમે સર્વ લેકા ચેત્ય જુહારે; વિહરમાન હે જિન વંદે, સાતમે નાણ નિહાળે છે; સિદ્ધ મહાવીર જિન ઉજિવંત અષ્ટાપદ, શાસન સુર
સંભાળે છે. ૨ શકસ્તવમાં દોય અધિકાર, અરિહંત ચેઇયાણું ત્રીજી;
વિસત્થામાં દાય પ્રકાર, શ્રુતતવ દોય લીજે; સિદ્ધ સ્તવમાં પાંચ પ્રકાર, એ બારે અધિકાર છે; નિયુક્તિએ ક્રિયા જાણે, ભાષ્ય માંહિ વિસ્તાર. ૩ તબેલ પાન ભોજન વાહન, મેહુણ એકચિત્ત ધારે છે; થુંક સળેખમ વડી લધુ નીતિ, જુગટે રમવું વારો; એ દશે આશાતના મોટી, વજે જિનવર દ્વારે, ક્ષમા વિજય જિન એણુ પરે જંપે, શાસન સુર સંભારો. ૪
૨૫ શ્રી સમવસરણ ભાવ ગર્ભિત થાય.
ટૅટૂંકિ ધપમપ ધૃધુમિ ધે િધસકિ ધર ધપ ધરવમ, દે દકિ દોદ દાડિદિ દાગ્ઝિદિકિ દ્રમકિ દ્રણ રણ દ્રણવમ;
For Private and Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૧
ઝિકિ કે ઝણણ રણ રણનિજકિ નિજજનરંજન, સુર શલ શિખરે ભવતુ સુખદ પાર્વ જિનપતિ મજજનમ. ૧ - કટ રેંગિનિ ઘગિનિ કિટતિ ગિગડદાં વૃધુકિ ઘુટનટ પાટવમ; ગુણ ગુણણ ગુણ ગણ રણ િણેણે ગુણણ ગુણગણ ગૌરવમ; ઝઝિ કૅકિ ઝણણ રણ રણ નિજકી નિજજન સજજના, કલયંતિ કમલા કલિત કલમલ મુકલમીશ મહેજિજના.
ઠકિ કિ હૂં ઠહિ ઠહિક ઠહૂિ પટ્ટા તાયતે તલ લેકિ લે ત્રેષિ ત્રેષિનિ ડેષિ ડેષિનિ વાદ્યતે, આ કિ છે યુગ થુંગિનિ પિગ ઘગિનિ કલર, જિન મત મનતં મહિમ તનુતા નમતિ સુર નર મહોત્સવે.
૩ - કુંદાંકિ વુંદાં સુષડદિ કુંદા પુષડદિ દો દોં અંબરે,ચાચપટ, ચચપટ રણ િણે ણે ડણણ ડેન્ડે ડંબરે તિહાં સરગમપધનિ નિધપગરસ સસસસસ સુર સેવતા, જિન નાટયરગે કુશલ મુનિશે દિશતુ શાસન દેવતા.
ર૬ શ્રીરહિણી તપની સ્તુતિ. નક્ષત્ર રોહિણી જે દિન આવે, અહારત પૌષધ કરી શુભ ભાવે, ચઉવિહાર મન લાવે; વાસુપૂજ્યની ભક્તિ કીજે, ગણણું પણ તસ નામ જપીજે, વરસ સત્તાવીશ લીજે, થોડી શક્તિ વરસ તે સાત, જાવજીવ અથવા વિખ્યાત, તપ કરી કરે કર્મઘાત, નિજ શક્તિ ઉજમણું
For Private and Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૨
આવે, વાસુપૂજ્યનું બિંબ ભરાવે, લાલ મણિમય ઠાવે, ૧
ઇમ અતીત અને વર્ત્તમાન, અનાગત વા જિન બહુ માન, કીજે તસ ગુણ ગાન; તપકારકની ભક્તિ આ રિયે, સાધિક વલી સંધની કરિયે, ધર્મ કરી ભવ તરીકે; રાગ શેણ રાહિણી તપ જાય, સંકટ ટલે તસુ જસ બહુ થાય, તસ સુર નર ગુણુ ગાય; નીરાશુંસપણે તપ એહ, શંકા રહિતપણે કરા તેહ, નવનિધિ હાય જિષ્ણુ ગેહ.
ઉપધાન થાનક જિનકલ્યાણુ,સિહ્નચક્ર શત્રુ જય જાણું, પંચમી તપ મન આણુ; પડિમા તપ રાહિણી સુખકાર, કનકાવલી રત્નાવલી સાર, મુક્તાવલી મનેાહાર; આડન ચઉદ્દેશ ને વર્ધમાન, ઇત્યાદિક તપમાંહે પ્રધાન, રાહડ્ડી તપ બહુમાન; Uણીપરે ભાખે જિનવર વાણી, દેશના મીઠી અમિય સમાણી, સૂત્રે તેહ ગ્રંથાણી.
ચડા જક્ષણી યક્ષકુમાર, વાસુપૂજ્ય શાસન સુખદાર, વિત્ર મિટાવન હાર; રાહિણી તપ કરતાં જન જેહ, ઈંડુ ભવ પરભવ સુખ લહે તેહ, અનુક્રમે ભવના છે; આચરી પંડિત ઉપકારી, સત્ય વચન ભાખે સુખકારી, કપૂરવિય વ્રતધારી; ખિમાવિજય શિષ્ય જિત ગુરુ રાય, તસ શિષ્ય મુજ ગુરૂ ઉત્તમ થાય, પદ્મવિજય ગુણ ગાય.
For Private and Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૩.
૨૭ પાર્શ્વ સ્તુતિ.
ગયા ગંગાતીરે, અબંધ ખલથી નાગ જલતા; દીઠે। દીધી દીક્ષા, તપસી જન તે ક્રોધ કરતા; નિયાણું બાંધીને, મરી કમઠ થઈ કષ્ટ કરતા; કરૂણા વારિધ ! પ્રભુ ! નમું નમું વાર શતસા. ૨૮ રૂખ્યાત્મની સ્તુતિ.
સેાવન વાડી ફૂલડે છાઇ, છાખ ભરી હું લાવુંજી; ફૂલજ લાવુ ને હાર ચુથાવું, પ્રભુજીને કહૈ સાહાવુ જી; ઉપવાસ કરૂ તા ભૂખન્ન લાગે, ઉનુ પાણી નવી ભાવેજી; આંબીલ કરૂ તા ભુખું ન ભાવે, નીવીએ ડુમા આવેજી. ૧
એકાસણું કરૂં તેા ભૂખે રહી ન શકું, સુખે ખાઉં ત્રણ ટકજી; સામાયિક કરૂ તા બેસી ન શકું, નિદા કરૂ સારી રાતĐ; દેરે જાઉં તા ખેાટીજ થાઉં, ઘરને ધંધા ચૂકુંજી; દાન દઉં તેા હાથજ ધ્રૂજે, હૈયે કપ વછુટે જી.૨
જીવને જમાનું તેડું આવ્યું, સર્વ મેલીને ચાલેજી; રહે! રહે. જમડાજી આજના દહાડા, શેત્રુજે જઇને આવુંજી; શેત્રુજે જઇને દ્રવ્ય જન, મેક્ષ મા હું માગુંજી; ઘેલા જીત્રડા ધેલુ શું મેલે, એટલા દિવસ શું કીધું”. ૩
જાતે જે તે પાછળ ભાતું, શું શું સાથે આવે”; કાચી કુલેર ખાખરી હાંડી, કાઠીના ભારા સાથેજી; જ્ઞાન વિમળ સૂરિ એણી પેરે ભાંખે, ધ્યાા અધ્યાત્મ ધ્યાનજી; ભાવ ભક્તિનું જિનજીને પૂજો, સમકિતને અજવાળેછ ૪
૨૩
For Private and Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
૨૮ પાર્શ્વનાથની સ્તુતિ, (દ્વૈતવિલંબિત વ્રતમ) શમક્રમેાત્તમવસ્તુ-મહાપણ, સકલ-કેવલ-નિમલ-સદ્ગછુમ; નગર–જૈસલમેર—વિમ્, ભજત પાર્જિત
ગત મ.
સુરનરેશ્વર—નમ્ર—પદાંબુજમ્, મરમહીરૂદ્ગ–મગ–મતગુજમ્, સકલતીર્થંકરા સકલતીર્થંકરાઃ સુખકારકા, ઈહ જયન્તુ જગ
૧
જ્જનતારકા.
શ્રર્યાત યઃ સુકૃતી જિનશાસનમ્, વિપુલમગલકેલીવિભાસનમ્ ; પ્રબલપુન્યરમાદયધારિકા, ફ્ર્થાત તસ્ય મનેારથમાલિકા.
વિકટ—સંકટ-ક્રાટિ-વિનાશનમ્, જિનમતાશ્રિત સૌખ્ય—વિકાસનમ ; સુરનરેશ્વર-કિન્નર-સેવિતા, જયતુ સા જિનશાસનદેવતા.
૩૦ જ્ઞાન પંચમીની સ્તુતિ.
શ્રીનેમિ પંચરૂપ—ત્રિપતિકૃત-પ્રાજ્યજન્માભિષેક શ્ર્ચચત્ પંચાક્ષમત્તદ્વિદમભિઠ્ઠા પચવકત્રોપમાન, નિમું ક્તઃપંચદેથાઃ પરમસુખમયઃ પ્રાસ્તકમ પ્રપંચ, કલ્યાણ પંચમી સત્તપસિ વિતનુતાં પંચમજ્ઞાનવાન વ્ઃ
૧
સંપ્રીન્ સચ્ચકારાન શિવૃતિલકસમ કૌશિકાનઢમતિ, પુણ્યાધ્ધિ: પ્રીતિદાયી સિતરૂચિરત્ર યઃ સ્વીયગભિસ્તમાંસિ;
For Private and Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫ સાંદ્રાણિ દસમાનઃ સકલકુવલલ્લાસમુચ્ચેચકાર, જ્ઞાન પુધ્યાજિજનીઘઃ સ તપસિ ભવિનાં પંચમીવાસરસ્ય. ૨
પીત્યા નાનાભિધાથમતરસમસમં યાંતિ યાત્યંતિ જમ્મુ-જીવા યમદને કે વિધિવદમરતાં પ્રાયનિર્વાણપુર્યામ; યાત્રા દેવાધિદેવાગમદશમસુધાકુંડમાનંદહેતુસ્તત્ પંચમ્યાસ્તપસ્યઘતવિશદધિયાં ભાવિનામસ્તુ નિત્યમ. ૩
સ્વર્ણાલંકારવલ્સન મણિકિરણગણુવ્રત-નિત્યાંધકારા, હુકારારાવદ્રીકૃત-સુકૃતિજનવાતવિધનપ્રચારાર, દેવી શ્રી બિકાખ્યા જિનવરચરણાંજ ભેગીસમાના,પંચમ્યહુનરૂપોથ વિતરતુ કુશલ ધીમતાં સાવધાના.
૩૧ સિધ્ધચક સ્તુતિ. શ્રી સિદ્ધચક્ર સે સુવિચાર, આણી હયડે હરખ અને પાર, જિમ લહે સુખ શ્રીકાર; મન શુદ્ધ ઓલી તપ કીજે, અહે નિશિ નવપદ ધ્યાન ધરી; જિનવર પૂજા રચીજે પડિકકમણું દોય ટંકનાં કીજે, આઠે થઈએ દેવ વંદી, ભૂમિ સંથારા કીજે; મૂર્ખ તણે કીજે પરિહાર, અંગે શીયલ ધરી જે સાર, દીજે દાન અપાર.
અરિહંત સિદ્ધ આચાર્ય નમીજ, વાચક સર્વે સાધુ વંદ, દંસણ નાણ સુણીજે, ચારિત્ર તપનું ધ્યાન ધરીને, અહે નિશિ નવપદ ગુણણું ગણજે, નવ આંબિલ પણ કીજે; નિશ્ચલ રાખી મન હો નિશે, જપીએ પદ એક એક
For Private and Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬ ઇશ, નેકારવાલી વીશ, છેલે આંબિલ પણ કીજે, સતરભેદી જિન પૂજા રચીજ, માનવ ભવ લાહો લીજે. ૨
સાતમેં કુષ્ટિના રોગ, નાઠા યંત્ર નમણ સંજોગ, દૂર હુઆ કર્મના ભાગ; અઢારે કુષ્ટ દૂરે જાએ, દુઃખ દેહગ દૂર પલાએ, મનવંછિત સુખ થાએ નિર્ધનિયાને દે બહુ ધન્ન, અપુરિયાને ઘે પુત્ર રતન, જે સેવે શુદ્ધ મન્ન, નવકાર સમો નહી કેઈ મંત્ર, સિદ્ધચક્ર સમો નહિ કોઈ તંત્ર, સે ભવી હરખંત.
૩ જિમ સેવ્યા મયણાં શ્રીપાલ, ઉંબર રાગ ગયે તત્કાલ, પામ્યા મંગલ માલ શ્રીપાલ તણી પેરે જે આરાધે, દિન દિન દોલત તસ ઘર વા, આંત શિવસુખ સાધે; વિમલેશ્વર યક્ષ સેવા સારે, આપદા કષ્ટને દૂર નિવારે, દાલત લક્ષમી વધારે મેઘવિજય કવિયણના શિષ્ય, આણી હૈયડે ભાવ જગીશ, વિનય વંદે નિશદિશ.
૩૨ શ્રી સિદ્ધચક સ્તુતિ. | જન શ સન વછિત, પૂરણ દેવ રસાલ, કાવે ભવી ભણાવે, સિદ્ધચક ગુણમાલ, તિહું કાલે એહની પૂજા કરે ઉજમાલ; તે અમર અમરપદ, સુખ પામે સુવિશાલ. ૧
અરિહંત સિદ્ધ વંકે, આચારજ ઉવઝાય; મુનિ દરિસણ નાણ, ચરણ તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક્ર સુખદાય; એ ધ્યાને ભવિના, ભવટિ દુઃખી જાય. ૨
આ ચિત્રીમાં, સુદિ સાતમથી સાર, પૂનમ લગે
For Private and Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭ કીજ, નવ આંબિલ નિરધાર; દેય સહસ ગણવું, પદ સમ સાડા ચાર એકાશી આંબિલ તપ, આગમને અનુસાર. ૩ - સિદ્ધચક્રનો સેવક, શ્રીવિમલેસર દેવ, શ્રીપાલ તણી પર, સુખ પૂરે સ્વયમેવ દુઃખ દેહગ ના, જે કરે એહની સેવ; શ્રીસુમતિ સુગુરૂને, રામ કહે નિત્યમેવ.
૩૩ શ્રી સિદ્ધચક્રની થાય. અરિહંત નમે વલી સિદ્ધ નમે, આચારજ વાચક સાહુ નમે દર્શન જ્ઞાન ચારિત્ર નમે, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણ.
અરિહંત અનંત થયા થાશે, વલી ભાવ નિક્ષેપે ગુણ ગાશે, પડિક્રમણ દેવવંદન વિધિશું, આંબિલ તપ ગણું ગણે વિધિશું.
છરી’ પાલી જે તપ કરશે, શ્રીપાલ તણું પરે ભવ તરશે; સિદ્ધચક્રને કણ આવે તેલે, એહવા જિન આગમ ગુણ બોલે.
સાડાચારે વરસે તપ પૂરે, એ કર્મ વિદારણ તપ શૂરે; સિદ્ધચક્રને મન મંદિર થાપ, નય વિમલેસર વર આપે. ૪
For Private and Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ પાંચમો.
પરચુરણ વિષયે.
૧ પ્રભુ આગળ બેલવાના દુહાદિ. પ્રભુ દરિશન સુખ સંપદા, પ્રભુ દરિશન નવ નિધ; પ્રભુ દરિશનથી પામીએ, સકળ પદારથ સિદ્ધ, ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન. જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજા નામે પ્રજા નમે, આણ ન લોપે કાય.
ફ્લો કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાજ; જેમ તારામાં ચંદ્રમા, તેમ શોભે મહારાજ, પ્રભુ નામની ઔષધિ, ખરા ભાવથી ખાય; રોગ શોક આવે નહિ, સવિ સંકટ દૂર થાય. વાડી ચાપ મરી, સોવન પાંખડીએ, પાસ જિનેશ્વર પૂજીએ, પાંચે આંગળીએ. ત્રિભુવન નાયક તું ધણુ, મહી મેટો મહારાજ મેટે પુન્ય પામી, તુમ દરિશન હું આજ. આજ મરથ સવિ ફયા, પ્રગટયા પુન્ય કર્લોલ;
For Private and Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
પાપ કરમ દૂર ક્યાં, નાઠા દુઃખ દ દાલ. પંચમ કાળે પામવા, દુલહે। પ્રભુ દેદાર; તા પણ તેહના નામના, છે . મેટા આધાર,
હું
છે પ્રતિમા મનેાહારિણી દુ:ખહરી, શ્રી વીર જિષ્ણુ દની, ભક્તોને છે સદા સુખકરી, જાણે ખીલી ચંદ્રની; આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસા ગાય છે, પામી સધળાં સુખ તે જગતનાં, મુકિત ભણી જાય છે. ૧૦ આવ્યા શરણે તમારા જિનવર કરજો, આથ પૂરી અમારી; નાવ્યા ભવપાર મારા તુમ વિણ જગમાં, સાર લે ક્રાણુ મારી; ગાયા જિનરાજ આજે હરખ અધિકથી, પમ આનંદકારી; પાયે। તુમ દ નાસે ભવભય ભ્રમણા, નાથ સરવેઅસારી, ૧૧
જેને પ્રોાધ પ્રસરે જગમાં પવિત્ર, જેનુ સદા પરમ મંગળ છે ચિરત્ર; જેનુ જાય જગમાં શિવરૂપ નામ, તે વીરને પ્રણયથી કરીએ પ્રણામ.
૧૨
અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર; તે ગુરૂ ગૌતમ સમરીએ, વંછિત ફળ દાતાર.
સરસ્વતીની સ્તુતિ,
યસ્યાઃ પ્રસાદ-પરિવધિ તશુદ્ધ-બાધા, પાર... વ્રજન્તિ સુધિયઃ શ્રુતતાયરાશે; સાનુમહા મમ સમીહિતસિદ્ધયેડતુ; સર્વજ્ઞશાસનરતા શ્રુતદેવતાઽસૌ.
For Private and Personal Use Only
19
૧૪
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી જ. » હું સરસ્વતિ વાદ વદ વાવાદિનિ
તુલ્ય નમઃ - ૧૫ અહંત ભગવંત ઈંદ્રમહિતા સિદ્ધાર્થ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનશાસનોન્નતિકરા પૂજયા ઉપાધ્યાયકા છે શ્રીસિદ્ધાંતસુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા ! પંચૈતે પરમેષ્ટિના પ્રતિદિન કુતુ વો મંગલમ | ૧૬
૨ સ્તુતિ વીશી.
( વસંતતિલકા. ) શ્રી તીર્થરાજ વિમલાચલ નિત્ય વંદે, દેખી સદા નયનથી જેમ પૂર્ણ ચંદે પૂજે મલી સુરવરે નરનાથ જેને, ધોરી સદા ચરણ લંછન માંહી તેને. શ્રેયાંસના ઘર વિષે રસ ઈશુ લીધે, ભિક્ષા ગ્રહી નિજ પ્રપૌત્ર સુપાત્ર કીધે; માતા પ્રતિ વિનય ભાવ ધરી પ્રભુએ, અપ્યું અહો પરમ કેવળ શ્રી પ્રભુએ. દેવાધિદેવ ગજલંછને ચંદ્રકાન્તિ, સંસાર સાગર તણું હરનાર બ્રાન્તિ; એવા જિનેશ્વરતણા યુગપાદ પૂજો, દીઠે નહિ જગતમાં તુમ તુલ્ય દૂજે.
For Private and Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૧
જમ્યા તણી નયરી ઉત્તમ જે અયોધ્યા, ગાતા નરેશ પ્રભુના જિતશત્રુ રાજા; દેદીપ્યમાન જનની વિજયા સ્વીકારી, સે સદા અજિતનાથ ઉમંગકારી. વાધે ન કેશ શિરમાં નખ રોમ વ્યાધિ, પ્રવેદગાર નહિ લેશ સદા સમાધિ છે માંસશોણિત અહો અતિ શ્વેતકારો, હે સ્વામિ સંભવ સુસંપદ ગાત્ર તારી. છે શ્વાસ અંબુજ સુગંધ સદા પ્રમાણે, આહારને તુમ નિહાર ન કોઈ જાણે એ ચાર છે અતિશયો પ્રભુ જન્મ સાથે, વંદુ હમેશ અભિનંદન જોડી હાથે. ભૂમંડલે વિહરતા જિનરાજ જયારે, કાંટા અધમુખ થઈ રજ શુદ્ધ ત્યારે; જે એક જોજન સુધી શુભ વાત શુદ્ધિ એવા નમું સુમતિનાથ સદા સુબુદ્ધિ. વૃષ્ટિ કરે સુરવર અતિ સૂક્ષ્મ ધારી, જાનું પ્રમાણ વિરચે કુસુમો શ્રીકારી; શબ્દો મનોહર સુણી શુભ શ્રોત્રમાંહી, શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમું ઉછહિ. સેવા કરે યુગલ યક્ષ સુહેકરો ને,
For Private and Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ર
૧ ૯
વિજે ધરી કર વિષે શુભ ચામરાને વાણું સુણે સરસ જોયણ એક સારી, વંદુ સુપાર્ગવ પુરૂષોત્તમ પ્રીતિકારી. જલ્પ જિનેંદ્ર મુખ માગધી અર્ધભાષા, દેવો નરે તિરિગણું સમજે સ્વભાષા; આર્યો અનાર્ય સઘલાં જન શાન્તિ પામે, ચંદ્ર પ્રભુ ચરણ લંછન ચંદ્ર નામે. વૈર વિરોધી સઘલાં જન ત્યાં વિસારે, મિથ્યાત્વીઓ વિનય વાક્ય મુખે ઉચારે વાદી કદી અવિનયી થઈ વાદ માંડે, દેખી જિનેશ સુવિધિ જિન સર્વ છાંડે. જે દેશમાં વિચરતા જિનરાજ જ્યારે, ભીતિ ભયંકર નહિ લવલેશ ત્યારે; ઇતિ ઉપદ્રવ દુકાળ તે દૂર ભાજે, નિત્યે કરૂં નમન શિતળનાથે આજે. છાયા કરે તરૂ અશક સદૈવ સારી, વૃક્ષો સુગંધ શુભ શીતળ શ્રયકારી; પચ્ચીસ જોયણ લગે નહિ આધિ વ્યાધિ, શ્રેયાંસનાથ તુમ સેવનથી સમાધિ. સવ ચતુર્દશ લહે જિનરાજ માતા, માતંગને વૃષભ સિંહ સુલક્ષ્મી દાતા,
૧૧
૧૩
For Private and Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
૧૫
૩૬૩ નિમ અગ્નિ શુભ છેવટ દેખી તેને, શ્રી વાસુપૂજ્ય પ્રભુના શુભ સ્વપ્ન થાને. જે પ્રાતિહાર્ય શુભ આઠ અશોક વૃક્ષ, વૃષ્ટિ કરે કુસુમથી સુરનાદ દક્ષે; બે ચામરો શુભ સુખાસ નમસ્કર તે, છે છત્ર હે વિમળનાથ સુદુંદુભી તે. સંસ્થાન છે સમ સદા ચતુર તારું, સંઘેણ વર્ષમાદિ દીપાવનારૂં અજ્ઞાન ક્રોધ મદ મોહ હર્યા તમે, એવા અનંત પ્રભુને નમીએ અમોએ. જે કર્મથી પ્રભુ તમેજ મૂકાવનારા, સંસાર સાગર થકી તમે તારનારા; છે વળ લાંછન તમે શોભાવનારા, શ્રી ધર્મનાથ પદ શાશ્વત આપનારા. શ્રી વિશ્વસેન નૃપનંદન દિવ્ય કાન્તિ, માતા સુમખ્ય અચિરા તસ પુત્ર શાન્તિ; શ્રી મેઘના ભવ વિષે સુર એક આવી, પારેવ સિંચનકનાં સ્વરૂપ બતાવી. પારેવને અભય જીવિતદાન આપ્યું, પિતાતણું અતિય કમલ માંસ કાપ્યું; તેવા મહા અભયદાનથી ગર્ભવાસે,
For Private and Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
મારી ઉપદ્રવ ભયકર સ નાસે, શ્રી તીર્થં નાયક થયા વલી ચક્રવતી, અને લહી પદવીએ ભવ એકવી જે સાવભૌમ પદ પચમ ભાગવીને, તે સાલમા જિનતણા ચરણે નમીને. ચૌરાશી લક્ષ ગજ અશ્ર્વ રથે કરીને, છનું કરાડ જત લશ્કર વિસ્તરીને; તેવી છતે અતિ સમૃદ્ધિ તજી ક્ષણીક, શ્રી કુંથુનાથ જિન ચક્રી થયા વિવેક. રત્ના ચતુર્દશ નિધાન મગકારી, અત્રીશ બદ્ધ નિત નાટક થાય ભારી; પ્રધાન ને સહસ ચેાસઠ અંગનાએ, તેવી તજી અર જિનેશ્વર સંપદાઓ. નિત્યે કરે કવલ ક્ષેપન કઇં સુધી, ષટ મિત્રને તરણ કાજ નિપાઈ બુદ્ધિ; ઉદ્યાન મેાહન ગૃહે રચી હૅમ મૂર્તિ, મલ્લિ જિનેશ પડિમા ઉપકાર કતી, નિર્સગ ક્રાન્ત ભગવત અન તજ્ઞાની, વિશ્વાપકારી કરૂણાનિધિ આત્મધ્યાની; પંચદ્રિયા વશ કરી હણી કમ આડે, વંદો જિનેદ્ર મુનિસુત્રત તેડુ માટે.
For Private and Personal Use Only
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૫
ઇંદ્રિો સુરો નરવરો મળી સર્વ સંગે, જન્માભિષેક સમરે અતિ ભક્તિ રંગે, વિદ્યાધરી સુરવરી શુભ શબ્દ રાગે, સંગીત નાટક કરે નમિનાથ આગે. રાજીમતી ગુણવતી સતી સીમકારી, જેને તમે તજી થયા મહા બ્રહ્મચારી; પૂર્વે ભવે નવ લગે તુમ સ્નેહ ધારી, હે નેમિનાથ! ભગવંત પરોપકારી, સમેત શૈલ શિખરે પ્રભુ પાર્થ સેહે, શંખેશ્વરા અમીઝરા કલિકુંડ મોહે;
શ્રી અશ્વસેન કુલ દીપક માત વીમા, નિત્ય અચિંત્ય મહિમા પ્રભુ પાથ નામા. ૨૭ સિદ્ધાર્થ રાય ત્રિશલા સુત નિત્ય વંદો, આનંદકારક સદા ચરણારવિદો; જે શાસનેશ્વર તણે ઉપકાર પામી,
પૂજું પ્રભુ ચરણ શ્રી મહાવીર સ્વામી. ૩ શ્રી શત્રુંજયના ૨૧ નામ સંબંધી ખમાસમણ
આપવાના હા. સિદ્ધાચળ સમરૂં સદા, સોરઠ દેશ મેઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. અંગ વસન મન ભૂમિકા, પૂજે પગરણ સાર;
૨૮
For Private and Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. કાર્તિક સુદી પુનમ દિને, દશ કેડી પરિવાર દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. તિણે કારણ કાતિકી દિને, સંઘ સકળ પરિવાર, આદિદેવ સન્મુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪ એકવીસ નામે વર્ણ, તિહાં પહેલું અભિધાન; શત્રુજ્ય શુકરાજથી, જનક વચન બહુમાન. (સ. ૧) ૫ સમેસર્યા સિધ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા માહાતમ કહ્યું, સુર નર સભા મઝાર. ૬ ચિત્રી પુનમને દિને, કરી અણસણ એક માસ; પાંચ કેડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ, તિણ કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત; મન વચ કાર્ય વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત. (સ. ૨) ૮ વીશ કેડીશું પાંડવા, મોક્ષ ગયા છણે ઠામ, એમ અનંત મુકત ગયા, સિદ્ધક્ષેત્ર તિણનામ. (સ. ૩) ૯ અડસઠ તીરથે નહાવતાં, અંગરંગે ઘડી એક તુબી જળ સ્નાન કરી, જાગ્યો ચિત્ત વિવેક. ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કરમ કઠણ મલ ધામ; અચળ પદેવિમલા થયા, તિણે વિમલાચલ નામ. (સ. ૪) ૧૧ પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય; સિદ્ધહુવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨
For Private and Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા ચીદે ક્ષેત્રમાં, એ સમ તીરથ ન એક તિણે સુરગિરિ નામે નમું, જહાં સુરવાસ અનેક (સ. ૫) ૧૩ એંસી જન પૃથુલ છે, ઉંચપણ છવીસ મહિમા મહટ એ ગિરિ, મહાગિરિ નામનમીશ. (સ. ૬)૧૪ ગણધર ગુણવતા મુનિ, વિશ્વ મહે વંદની, જે તેહવો સંયમી, એ તીરથે પૂજનીક. ૧૫ વિપ્રલેક વિષધર સમા, દુઃખીઆ ભૂતળ માન; દ્રવ્યલિંગી કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુન્યનું કામ પુન્યાશિ વધે ઘણી, તેણે પુન્યરાશિ નામ. (સ. ૭) ૧૭ સંયમધર મુનિવર ઘણ, તપ તપતા એક યાન; કર્મ વિયોગે પામીયા, કેવળ લક્ષ્મી નિધાન. લક્ષ એકાણું શિવ વર્યા, નારદશું અગાર; તામ નમે તેણે આઠશું, શ્રીપદગિરિ નિરધાર. (સ. ૮)૧૮ શ્રી સીમંધર સ્વામી, એ ગિરિ મહિમા વિલાસ ઈન્દ્રની આગે વર્ણવ્યો, તેણે એ ઈન્દ્રપ્રકાશ. (સ.૯) ૨૦ દશે કેટી અણુવ્રતધરા, ભકતે જમાડે સાર; જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણે નહી પાર. ૨૧ તેહ થકી સિધ્ધાચળે, એક મુનિને દાન, દેતાં લાભ ઘણે હવે, મહા તીરથ અભિધાન, (સ. ૧૦) ૨૨ પ્રાયે એ ગિરિ શાશ્વત રહેશે કાળ અનંત,
For Private and Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
શત્રુંજય મહાતમ સુણી, નમે શાશ્વતગિરિ સંત. (સ. ૧૧)૨૩ ગૌ નારી બાળક મુનિ, ચઉહત્યા કરનાર; જાત્રા કરતા કાર્તિકી, ન રહે પાપ લગાર. ૨૪ જે પરદારા લંપટી, ચેરીના કરનાર; દેવ દ્રવ્ય ગુરૂ દ્રવ્યને, જે વળી ચારણહાર. ૨પ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા એણે ઠામ, તપ તપતાં પાતિક ગળે, તાણ દઢશકિત નામ. (સ. ૧૨) ૨૬ ભવ ભય પામી નીકળ્યા, થાવસ્થા સુત જે સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલયગિરિત. (સ ૧૩)૨૭ ચંદા સુરજ બેઉ જણું, ઉભા Jણે ગિરિ શંગ કરી વર્ણવને વધાવિયે, પુષ્પદંતગિરિ મ. સ. ૧૪) ૨૮ કર્મ કલણ ભવજળ તછ ઈંહાં પામ્યા શિવ સ; પ્રાણી પદ્મનિરંજની, બંદે ગિરિ મહા પદ્ય (સ. ૧૫) ૨૯ શિવવહુ વિવાહ ઓચ્છવ, મંડપ રચી સાર: મુનિવર વર બેઠક ઘણી, પૃથ્વીપી: મનોહાર, (સ.૧૬) ૩૦ શ્રી સુભદ્રગિરિ નમો, ભદ્ર તે મંગળ રૂપ; જલ તરૂ રજ ગિરિવર તણું, શીશ ચડાવે ભૂપ. (સ.૧૭) ૩ વિદ્યાધર સુર અછરા, નદી શેત્રુંજી વિલાસ કરતાં હરતાં પાપને, ભજીએ ભવી કૈલાસ. (સ. ૧૮) ૩૨ બીજા નીરવાણું પ્રભુ, ગઈ ચોવીશી મઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. ૩૩
For Private and Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
પ્રભુ વયણું અણુસ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કર નમા, તા ઢાય લીવિલાસ. (સ. ૧૯) ૩૪ પાતાળે જસ મૂળ છે, ઉજ્જ્વળગિરિનું સાર; ત્રિકરણ ચેાગે વદતાં, અલ્પ ઢાય સંસાર. (સ, ૨૦) ૩૧ તન મેન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખભેાગ, જે વછે તે સ ંપ‰, શિવરમણી સચૈાગ, વિમળાચળ પરમેષ્ટિનું, ધ્યાન ધરે ખટ માસ; તેજ અપૂર્વ વિસ્તરે, પુરે સધળી આશ, ત્રીજે ભવ સિદ્ધિ લડે, એ પણ પ્રાયિક વાચ; ઉત્કૃષ્ટા પરિણામથી, અંતર મહુરત સાચ. સર્વ કામદાયક નમા, નામ કરી આળખાણ, શ્રીશુભ વીરવિજય પ્રભુ, નમતાં કોડ કલ્યાણુ, (સ,૨૧) ૩૯
૪ દીક્ષાની કવ્વાલી.
ભવી જીવને વૈષાય, એવી લહેર દીક્ષામાં, અભવીને ભારે પડી જાય, એવી લહેર દીક્ષામાં. આધા લેવાય છે. તે, મુહપત્તિ ઝલાય છે;
7
જેથી જીવની રક્ષા થાય, એવી લહેર ઢીક્ષામાં, ચાલપટ્ટો પહેરાય છે ને, કારા બધાય છે;
ઉપર કપડા પહેરાય, એવી લહેર દીક્ષામાં. કામળી આઢાય છે ને, ડાડા હાથ ઝલાય છે;
For Private and Personal Use Only
s
૩૭
૩૮
२
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી દર્શન કરવા જવાય, એવી લહેર દ્વીક્ષામાં. . પાતરાં લેવાય છે ને, તરણું ઝલાય છે;
જેથી ગૌચરીએ જવાય, એવી લહેર દીક્ષામાં. ૫ આધાકમી ન લેવાય ને, શુદ્ધ આહાર લેવાય છે,
એથી સંજમ સારૂં પળાય, એવી લહેર દીક્ષામાં. ૬ ઉપધિને પાતરાં વળી, ખંભા પર મુકાય છે;
ગુરૂજી સાથે વિહાર કરાય, એવી લહેર દીક્ષામાં. ૭ દેશો દેશ ફરાય છે ને, જાત્રા નવી નવી થાય છે;
એથી ભવોભવ પાતિક જાય, એવી લહેર દીક્ષામાં. ૮ વિનય ગુરૂનો થાય ત્યારે, વિદ્યા આવડી જાય છે,
એથી જગતનો ઉદ્ધાર કરાય, એવી લહેર દીક્ષામાં. ૯ લોચ કરાય છે ને, સમતા ધરાય છે;
જેથી કર્મ ભૂકો થાય, એવી લહેર દીક્ષામાં ૧૦ જ્યણાથી વલી બેલીએ ને, જયણાથી વલી ચાલીએ;
એથી કમની નિર્જરા થાય, એવી લહેર દીક્ષામાં. ૧૧ ભક્તિસૂરિ ગુરૂરાયને જે, શિષ્ય વિનય કહેવાય છે, - ભૂલચૂક માફી મગાય, એવી લહેર દીક્ષામાં. ૧૨
૫ સિદ્ધચક્રનું ચૈત્યવંદન. * બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ છત્રીસ ગુણ આચાર્યને, જ્ઞાન તણું ભંડાર. પચવીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્યાવીશ,
For Private and Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
૩
૩૭૧ શ્યામ વર્ણ તનુ શોભતા, જિન શાસનના ઈશ. નાણ નમું એકાવને, દર્શનના સડેશઠ; સિત્તર ગુણ ચારિત્રના, તપના બાર પ્રધાન. : એમ નવ પદ જુગતે કરી, તિન શત અડ ગુણ થાય પૂજે જે ભવિ ભાવશું, તેનાં પાતક જાય. પૂજયા મયણાસુંદરીયે, તેમ નરપતિ શ્રીપાલ; પુણે મુક્તિ સુખ લહ્યાં, વત્ય મંગલ માલ.
૬ પયુંષણનું ચૈત્યવંદન. વડાકલ્પ પુરવ દિને, ઘરે કલ્પને લા; રાતી જગા પ્રમુખે કરી, શાસન સોહા. હંય ગય શિણગારી કરી, કમર લા ગુરૂ પાસે; વડાકલ્પ દિન સાંભલે, વીર ચરિત્ર ઉલ્લાસે, છ દ્વાદશ તપ કીજીયે, ધરીયે શુભ પરિણામ; સાહમી વચછલ પ્રભાવના, પૂજા અભિરામ. જિન ઉત્તમ ગૌત્તમ પ્રત્યે એ કહેજે એકવીસ વાર; ગુરૂ મુખ પ ભાવશું, સુણે તે પામે પાર.
૭ પંચતીર્થનું ચિત્યવંદન. ધુર પ્રણમું શ્રી આદિદેવ, વિમલાચલ મંડન . નાભિરાયા કુળ કેશરી, મારૂદેવી નંદન, ગીરનારે ગીતો વાંદરું, સ્વામી નેમ કુમાર; બાલપણે ચારિત્ર લય, તારી રાજુલ નાર.
૧
For Private and Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંભણવાડે વીર નિણંદ, મન વાંછિત પૂરે, સાયણ દાયણ ભૂત પ્રેત, તેહના મદ ચૂરે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, મહિમાએ મહંત તે; ગેડી દડી જોઈએ પૂરે, મનની ખાંત તે. ચક્રવતી પદવી તજ, લીધે સંજમ ભાર; શાન્તિ જિનેશ્વર સાળમા, નિત્ય નિત્ય કરું જુહાર. ૫ પાંચે તીરથ જે નમે, પ્રહ ઉઠી નર નાર; કમલ વિજય કવિ એમ કહે, તસ ઘર જય જયકાર. ૬
૮ આદીશ્વર ભગવાનનું ચૈત્યવંદન. કલ્પ વૃક્ષની છાંયડી, નાનડીઓ રમતો, સેવન હિંડોલે હિંચ, માતાને મનગમતે. સુદેવી બાલક થયા રૂષભજી ક્રીડે વહાલા લાગો છે, પ્રભુ હૈયડાચું ભીડે, જિનપતિ યૌવન પામી, ભાવે સુભગવાન; ઇંદ્ર ઘા માંડે, વિવાહનો સામાન, ચોરી બાંધી ચિહું દિશી, સુર ગૌરી આવે, સુનંદા સુમંગલા, પ્રભુજીને પરણાવે. ભરતે બિંબ ભરાવી એ, સ્થાપ્યા શત્રુંજય ગિરીશ, શ્રી વિજયપ્રભસૂરિ મહિમા ઘણે, ઉદય રત્ન ગુણ ગાય. ૫
૯ પંચમીનું ત્યવંદન. બાર પરખદા આગળે, શ્રી નેમિ જિનરાય
For Private and Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭૩
મધુર ધ્વનિ દીયે દેશના, ભવિજનને હિતઢાય, પંચમી તપ આરાધીએ, જિમ લડ્ડીએ જ્ઞાન અપાર; કાર્તિક સુદી પાંચમી ચઢા, હરખ તણેા બહુમાન. ૨ પાંચ વર્ષ ઉપર વળી, પંચ માસ લગે જાણુ, અથવા જાવજજીવ લગે, આરાધે ગુગુ ખાણું. વરદત્ત ને ગુણમજરી, પંચમી આરાધી; અંતે આરાધન કરી, શિવપુરીને સાધી. ઘણી પરે જે આરાધશે એ, પંચમી વિધિ સંયુક્ત; જિન ઉત્તમપઃ પદ્મને, નમી થાય શિવજ્ઞકત,
૧૦ શ્રી આદીશ્વરનુ ચત્યવંદન.
For Private and Personal Use Only
૧
કુર પ્રણમું શ્રીખાદિદેવ, વિમલાચલ સાડીએ; સુરતી મૂરતિ અતિ સરૂપ, ત્રિયણતા મત માડીએ, ૧ સુંદર રૂપ સાહામણેા, જોતાં તૃપ્તિ ન ઢાય; ગુણુ અનત જિનવર તણા, કહી શકેન કાઇ. વીતરાગ દર્શન વિના, ભવસાગરમાં લીએ; કગુરૂ કુવે ભાળગ્યા, ગાઢા જલ ભરીએ. પૂર્વ પૂણ્ય પસાલે, વીતરાગ મેં આજ;
ન ઢીકા તાડુરા, તારણ તરણ જહાજ. સુરટ ને સુર વેલડી, આંગણે મુજ આઇ; કલ્પવૃક્ષ ફળી વળી, નવ નિધિ મે પાઈ, તુજ નામે સંકટ ટળે, નાશે વિષય વિકાર
૧
3
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪ તુજ નામે સુખ સંપદા, તુજ નામે જય જયકાર. ૬ આજ સફળ દિન માહરા એ, સફળ થઈ મુજ જાત; પ્રથમ તીર્થકર ભેટીઆ, નિર્મળ કીધાં ગાત્ર. ૭ સુર નર કિનર કિનારા, વિદ્યાધરની કોડ મુકિત પહોંચ્યા કેવળી, વંદુ બે કર જોડ. શત્રુંજય ગિરિ મંડણે એ, મરૂદેવી ભાત મલાર; સિદ્ધ વિજય સેવક કહે, તમે તરીયા મુજ તાર. ૯ - ૧૧ શ્રી વિચરતા જિનનું ચિત્યવંદન. સીમંધર પ્રમુખ નમું, વિહરમાન જિન વિશ અષભાદિક વલી વાદીએ, સંપઈ જિન ચોવીશ ૧ સિદ્ધાચલે ગીરનાર આબુ, અષ્ટાપદ વળી સાર; સમેતશીખર એ પંચ તીર્થ, પંચમી ગતિ દાતાર, ૨ ઉર્વ લેકે જિનહર નમું, તે ચોરાશી લાખ; સહસ સતાણું ઉપરે, તેવિશ જિનવર ભાખ. ૩ એક બાવન કડી વળી, લાખ ચોરાણું સાર; સહસ ચુમાલીશ સાત, સાઠ જિન પડિમા ઉદાર. ૪ અલકે જીન ભવન નમું, સાત કેડી બહેતર લાખ તેરસે કડી નેવાશી કેડી, સાઠ લાખ ચિત રાખ. ૫ વ્યંતર જોતીષીમાં વલી એ, જિન ભવન અપાર; તે ભવિ નિત્ય વંદન કરો, જેમ પામે ભવ પાર. ૬ તીછી લોકે શાશ્વતાં, શ્રી જિન ભવન વિશાલ
For Private and Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બત્રીશસેં ને ઓગણસાઠ, વંદુ થઈ ઉજમાલ. ૭ લાખ ત્રણ એકાણુ સહસ્ત્ર, ત્રણસેં વીશ મને હાર; જિન પડિમા એ શાશ્વતી, નિત નિત કરૂં જુહાર. ૮ ત્રણ ભુવન માંહે વલીએ, નામાદિક જિન સાર; સિદ્ધ અનંતા વંદીએ, મહોદય પદ દાતાર.
૧૨ ઇષભદેવની થાય. પ્રહ ઉઠી વંદુ, બદષમદેવ ગુણવંત; પ્રભુ બેઠા સેહે, સમવસરણ ભગવંત; ત્રણ છત્ર વિરાજે, ચામર ઢાળે ઈન્દ્ર, જિનના ગુણ ગાયે, સુર નર નારીના વૃન્દ. બાર પર્ષદા બેસે, ઈન્દ્ર ઇન્દ્રાણી રાય, નવ કમલ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય દેવ દુંદુભિ વાજે, કુસુમ વૃષ્ટિ બહુ હું ત; એવા જિન ચોવીશે, પૂજો એકણ ચિત્ત. જિન જન ભૂમિ, વાણીને વિસ્તાર પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સે આગમ સુણતાં, છેદી જે ગતિ ચાર જિન વચત વખાણી, લીજ ભવન પાર. જક્ષ ગોમુખ બિર, જિનની ભકિત કરે, તિહાં દેવી ચક્કસરી, વિઘન કેડી હરે, શ્રી તપગચ્છ નાયક, વિજયસેન સૂરિરાય,
For Private and Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તસ કેર શ્રાવક, ઋષભદાસ ગુણ ગાયા
૧૩–૧૭ શ્રી સિદ્ધચક્રનું ચૈત્યવંદન. શ્રીસિદ્ધચક્ર આરાધતાં, સુખ સંપત્તિ લહીએ; સુરતરૂ સુરરમણી થકી, અધિક જ મહિમા કહીએ, ૧ અષ્ટકમ હાણી કરી, શિવ મંદિર રહીએ, વિધિશું નવપદ ધ્યાનથી, પાતિક સવી દહીએ. સિદ્ધચક્ર જે સેવશે, એકમના નર નાર; મન વાંછિત ફળ પામશે, તે સવિ ત્રિભુવન મેજાર. ૩ અંગ દેશ ચંપાપુરી, તસ કેરો ભૂપાલ; માયણ સાથે તપ તપે, તે કુંવર શ્રીપાલ. સિદ્ધચક્રજીના નમન થકી, જસ નાઠા રોગ તક્ષણ ત્યાંથી તે લહે, શિવસુખ સગ. સાતમેં કઢી હોતા, હુવા નિરોગી રે; સાવન વાને જાહલે, જેને નિરૂપમ દેહ. તેને કારણે તમે ભવી જને, પ્રહ ઉઠી ભકતે, આસે માસ ચિત્ર થકી, આરાધ જુગતે. સિદ્ધચક્ર ત્રણે કાલના, વંદે સવી દેવ, પડિકમણું કરી ઉમય કાલ, જિનવર મુનિ સેવ, ૮ નવપદ ધ્યાન દુદે ધરે, પ્રતિપાલ ભવિ શીયલ; નવપદ આંબિલ તપ તપ, જેમ હેય લીલમ લીલ. ૯ પહેલે પદ અરિહંતને, નિત્ય કીજે ધ્યાન
For Private and Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૯
પ્રભુ વયણે અણસણું કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કદંબગિરિ નમો, તો હોય લીલવિલાસ, (સ. ૧૯૩૪ પાતાળે જસ મૂળ છે, ઉજ્વળગિરિનું સાર; ત્રિકરણ મેગે વદતાં, અલ્પ હેય સંસાર. (સ. ૨૦) ૩૫ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખભોગ; જે છે તે સંપજે, શિવરમણ સંયોગ.
૩૬ વિમળાચળ પરમેષ્ટિનું, ધ્યાન ધરે ખટ માસ, તેજ અપુરવ વિસ્તરે, પૂરે સઘળી આશ. - ૩૭ ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ ઉત્કૃષ્ટ પરિણામથી, અંતર મહુરત સાચ. ૩૮ સર્વ કામદાયક નમો, નામ કરી ઓળખાણ શ્રીભ વીરવિજય પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણ, (સ. ૨૧) ૩૯
૪ દીક્ષાની કવ્વાલી, ભવી જીવને પોષાય, એવી લહેર દીક્ષામાં
અભવીને ભારે પડી જાય, એવી લહેર દીક્ષામાં. ૧ એધો લેવાય છે ને, મુહપત્તિ ઝલાય છે;
જેથી જીવની રક્ષા થાય, એવી લહેર દીક્ષામાં. ૨ એલપટ્ટો પહેરાય છે ને, કંદોરો બંધાય છે;
ઉપર કપડા પહેરાય, એવી લહેર દીક્ષામાં. કામની ઓઢાય છે ને, ડાડે હાથ ઝલાય છે;
For Private and Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી દાન કરવા જાય, એવી લાલ ઢામાં. • પતમાં લેવાય છે ને, તરણું ઝલાય છે
જથી ગીચરીએ જવાય, એવી વહેર ાિયાં. ૫ આધા કરમી ન લેવાય ને યુદ્ધ આહાર લેવાય છે
એથી જામ સારૂ પળાય, એવી લહેર દીક્ષામાં. ૬ મધિને પાતરાં વળી, ખભા પર મૂકાય છે;
ગુરૂજી સાથે વિહાર કરાય, એવી લહેર દક્ષામાં. ૭ ઉો દેશ ફરાય છે ને, જાત્રા નવી નવી થાય છે,
જેથી ભભિલ પાતિક જાય, એવી લહેર દક્ષિામાં. ૮ વિનય ગુરૂને થાય ત્યારે, વિદ્યા આવડી જાય છે;
એથી જગતને ઉહાર કરાય, એવી લહેર યક્ષામાં , લોચ કરાય છે. ને, સમતા ધરાય છે,
થી કમને ભૂકે થાય, એવી લહેર દક્ષામાં. ૧૦ mણથી વલી બોલીએ ને, જયણાથી વલી ચાલીએ,
એથી કર્મની નિર્જરા થાય, એવી લહેર દીક્ષામાં. ૧૧ બક્તિસૂરિ ગુરૂરાયને જ શિષ્ય વિનય કહેવાય છે; ભૂલરફ માફી મગાય, એવી લહેર દીક્ષામાં. ૧૨
૫ પયુષણાનું ચૈત્યવંદન. પર્વ પજુસણ ગુણનીલો, નવ કલ્પી વિહાર ચાર માસાંતર સ્થિર રહે, એજ અર્થ ઉદાર અસાઢ સુદી ચઉદસ થકી, સંવછરી પચાસ;
For Private and Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૫
મુનિવર દિને સિત્તેરમે, પરિમતા ચ માસ. શ્રાવા પણ સમતા પરી, કર ગુરૂનું બહુ માનક કલ્પસૂત્ર સુવિહત મુખે, સાલીએ એક તાન. જિનવર ચેત્ય જુહરિએ, ગુરૂભકિત સુવિચાલ; પાયે અષ્ટ ભવાંતરે, વરીએ સિવ વરમાલ દર્પણથી નિજ રૂપને જોઈ સુદષ્ટિ રૂપ દર્પણ અનુભવ અપણે જ્ઞાન રયણ મુનિ ભૂપ. આત્મવરૂપ વિલેાકતાં એ, પ્રગટયો મિત્ર સ્વભાવ; રાય ઉદાઈ ખાંમણ, પર્વ પજુસણ રાવ. નવ વખાણ પૂજી સુણે, સુકલ ચતુથી સીમા પંચમી દિન વાંચે સુણે, હેય વિરાધક નિયમા. એ નહિ પવે પંચમી, સર્વ સમાણું એાથે ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહા નાથે, મુત કેવલી વયણાં સુણુએ લહી માનવ અવતાર; શ્રી રામવીરને શાસને પામે જય જયકાર,
સિદ્ધચક્રનું ચિત્યવદન. શ્રી સિદ્ધચક આશાધિ, આ ચતર માસ; નવ દિન નવ આંબિલ કરી, કીજ એલી ખાસ. કેશર ચંદન ઘસી ઘણું, કસ્તુરી બરાસ, જુગતે જિનવર પૂજીઆ, મયણું મન ઉલ્લાસ. પૂજ અષ્ટ પ્રકારની, દેવવદન વણ કાલ;
For Private and Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ર મંત્ર જપે ત્રણ કાલને, ગણણું તેર હજાર. કઇ ટહ્યું ઉંબર તણું, જપતા નવપદ ધ્યાન, શ્રી શ્રીપાલ નીંદ થયા, વાળે બમણે વાન. ૪ સાતમેં મહીપતિ સુખ લહ્યાં, પિતા નિજ આવાસ પુણ્ય મુક્તિવર્ષ વય, પામ્યા લીલ વિલાસ.
શ્રી સિદ્ધચક્રનું ચિત્યવંદન. બાર ગુણ અરિહંતના, તેમ સિહના આઠ છત્રીસ ગુણ આચાર્યના, જ્ઞાન તણા ભંડાર. પચવીશ ગુણ ઉપાધ્યાયના સાધુ સત્યાવીશ યામ વર્ણ તનુ શોભતા, જિન શાસનના ઈશ ૨ નાણ નમું એકાવને, દર્શનના સડ; સિત્તર ગુણ ચારિત્રના, તપના બાર પ્રધાન. ૩ એમ નવપદ જુગતે કરી, તિન શત અડ ગુણ થાય પૂજે જે ભવિ ભાવશું, તેનાં પાતક જાય. પૂજ્યા મયણાસુંદરીયે, તેમ નરપતિ શ્રીપાલ, પુણ્ય મુક્તિ સુખ લહ્યાં, વર્યા મંગલ માલ.
૮-૧૬ પર્યુષણનાં ચૈત્યવંદન (1) શ્રી શેત્રુજે શિણગાર હાર, શ્રી આદિ જિનંદ નાભિરાયા કુલ ચંદ્રમા, મારૂદેવાનંદ. કાશ્યપ ગોત્ર ઈવાક વંશ, વિનીતાને રાય; ધનુષ પાંચસે દેહમાન, સોવન સમ કાય. - ૨
For Private and Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃષભ લંછન ધુર વંદિયે એ, સંધ સકલ શુભ રીત: અઠ્ઠાઈધર આરાધીએ, આગમ વાણી વિનીત.
પ્રણમું શ્રીદેવાધિદેવ, જિનવર શ્રી મહાવીર; સુર નર સેવે સંત દંત, પ્રભુ સાહસ ધીર, પર્વ પજુસણ પુન્યથી પામી ભવિ પ્રાણું જન ધરમ આરાધીએ, સમકિત હિત જાણી. શ્રી જિનપ્રતિમા પૂજીએ, કીજે જન્મ પવિત્ર જીવ યત્ન કરી સાંભલો, પ્રવચન વાણી વિનીત.
(૩)
કલ્પતરૂવર કલ્પસૂત્ર, પૂરે મનવંછિત; કલ્પધર પૂરથી સુણે, શ્રીવીર ચરિત્ર. ક્ષત્રીયકુડે નરપતિ, સિદ્ધારથ રાય; રાણી ત્રિશલા તણું કુખે, કંચન સમ કાય. પુત્તરવરથી ચાવી એ, ઉપન્યા પુન્ય પવિત્ર ચતુરા ચઉદ સુપન લહે, ઉપજે વિનય વિનીત.
૩
(૪)
સુપન વિધિ કહે સુત હશે, ત્રિભુવન શિણગાર; તે દિનથી સ વધ્યા, ધન અખૂટ ભંડાર. સાડાસાત દિવસ અધિક, જનમ્યા નવ માસે, સુરપતિ કરે મેરૂ શિખરે, ઓચ્છવ ઉલ્લાસે.
૧
For Private and Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
iામ કથા ક્રિજિસે એ, તારણ દશામાલ
ખે વીર મુલારાનીએ અણુ નિીત રસાહા.
જિનની બહેન સર્શિતા, ભાઈ નંદિવહન, પરણી જસોદા પાની, વીર કેમલ રત્ન. દેઈ દાન સંવછરી, લેઈ ઠીક્ષા સ્વામી
માં ખપી થયા કવલી, પંચમ ગતિ પામી. દિવાલી દિવસ થકી એ, સંધ સકલ શુભ રીત, આઠમ કરી તેલા ધરી, સુણજે એક ચિત્ત.
પાસ જિPસર નેમનાથ, સમુદ્ર શ્રી વિષ્ણુકુમાર, સુણએ આદીશ્વર ચરિત્ર, વલી જિનના અંતર. ગૌતમાહિક થીરાવલી, શુદ્ધ સામાચારી, પરમ હિત ચોથે દિને, ભાખ્યો ગણધારી. જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ, જિનધર્મ જિન ચિત જિન પ્રતિમા જિન સારિખી, વંદુ સદા વિનીત. ૩
પર્વરાજ સંવછરી, દિન દિન પ્રત્યે સે; શ્લેક બારસેં કલ્પસૂત્ર, સુણે વીર મુનિ મુખ એવો. ૧ પરમ પટાધર બાર બોલ, ભાખ્યા ગુરૂ હીર; સંપ્રતિ શ્રી વિજયસેન સૂરિ, ગચ્છ ગણુ વીર.
For Private and Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિન શાસન શાળા શરૂ એ, રીલિવિજય હે જી વિનયવિજય કહે વીરને, થાણે નામું પીસ.
વડાકલ્પ પુરવ દિને, ઘરે ક૯૫ને લાવે, રની જગા પ્રમુખે કરી, શાસન સહા. હય ગચ શિણગારી કરી, કુમાર લાવે ગુરૂ પાસે, વડાકલ્પ દિન સાંથલ, વીર ચરિત્ર ઉલ્લાસે. છ8 દ્વાદશ ત૫ કીજીયે, ધરીયે શુભ પરિણામ સાતમી વચ્છલ પ્રભાવના, પૂજા અભિરામ. જિન ઉત્તમ ગૌતમ પ્રત્યે એ, કહેજો એકવીસ વાર; ગુરૂ મુખ પ ભાવશું, સુણે તો પામે પાર.
નવ માસી તપ કર્યા, ત્રણ માસી દોય; દેય દાય અઢી માસી તિમ, દોઢભાસી હેય. બહેતર પાસબમણ કર્યો, માસખમણું કર્યા બાર ખટમાસી આદર્યા, બાર અઠમ તપ સાર. ખટમાસી એકતિમ કર્યો, પણ દિન ઊણ ખટમાસ; બસે ઓગણત્રીસ છઠ ભલા, દિન એક ખાસ. ભદ્ર પ્રતિમા દોય તિમ, પારણ દિન જાસ દ્રવ્યાહાર પાનક કહ્યો, ત્રણસે એગણપચાસ. છ અણી પર રહ્યા, સહ્યા પરિસહ ઘેર; ચુકલ ધ્યાન અનલે કરી, બાલ્યાં કામ કઠોર.
For Private and Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકલ ધ્યાન અંતર રહ્યા એ, પામ્યા કેવલ નાણ; પદ્મવિજય કહે પ્રણમતાં, લહિએ નિતુ કલ્યાણ. ૬
૧૭ શ્રી સિદ્ધચકનું ચૈત્યવંદન. શ્રી સિદ્ધચક્ર આરાધતાં, સુખ સંપત્તિ લહીએ, સુરતરૂ સુરરમણી થકી, અધિક જ મહિમા કહીએ. ૧ અષ્ટકમ હાણી કરી, શિવ મંદીર રહીએ; વિધિથું નવપદ ધ્યાનથી, પાનિક સવી દહીએ. સિદ્ધચક્ર જે સેવશે, એકમના નર નાર; મન વાંછિત ફલ પામશે, તે સવિ ત્રિભુવન મોજાર. ૩ અંગ દેશ ચંપાપુરી, તસ કે ભૂપાલ માયણ સાથે તપ તપે, તે કુંવર શ્રી પાલ. સિદ્ધચક્રજીના નમન થકી, જસ નાઠા રેગ; તક્ષણ ત્યાંથી તે લહે, શિવસુખ સંજોગ. સાતમેં કેડી હતા, હુવા નિરોગી જેવ; સોવન વાને જલહલે જહને નિરૂપમ રહ. તેણે કારણ તમે ભવી જને, પ્રહ ઊઠી ભકતે આસો માસ ચિત્ર થકી, આરાધ જુગતે. સિદ્ધચદ ત્રણ કાલના, વંદો વલી દેવ; પડિકકમણું કરી ઉભય કાલ, જિનવર મુનિ સેવ. ૮ નવપદ ધ્યાન હદે ધરે, પ્રતિપાલ ભવિ શીયલ; નવપદ આંબિલ તપ તપે, જેમ હોય લીલમ લીલ. ૯ પહેલો પદ અરિહંતને, નિત્ય કીજ ધ્યાન,
For Private and Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૭૭
બીજો પદ વલી સિદ્ધને, કરીએ ગુણ ગ્રામ, આચારજ ત્રીજ પદે, જપતાં જય જયકાર;
થો ૫૮ ઉવજઝાયને, ગુણ ગાવું ઉઠાર. સર્વ સાધુ વંદુ સહી, અઢી કીપમાં જેહ; પંચમ પદમાં તે સહી, ધરો ધરી નેહ, છકે પદે દરસણ નમું, દર્શન અજવાળું જ્ઞાન પદ નમું સાતમેં, તેમ પાપ પખાલું. ૧૩ આઠમે પદ રૂડે જપું, ચારિત્ર સુસંગ: નવમે પદ બહુ તપ તપે, જિમ કુલ લહી અભગ. ૧૪ એહી નવપદ ધ્યાનથી, જપતાં નાઠે કડક પંડિત ધીરવિમલ તણે, નય વંદે કર જોડ. ૧૫
૧૮ એકાદશીનું ત્યવંદન. આજ ઓચ્છવ થયે, મુજ ઘરે એકાદશી મંડાણ શ્રીજિનનાં ત્રણસેં ભલા, ક૯યાણક ઘર જાણ. ૧ સુરતરૂ સુરમણિ સુરઘટ, કટપવલી ફળી મહારે; એકાદશી આરાધના. બેલિબીજ ચિત્ત ઠારે. નેમિ જિનેશ્વર પૂજતાં એ, પહેચે મનના કેડ; જ્ઞાનવિમળ ગુણથી લહે, પ્રણો બે કર જોડ. ૩ - ૧૯ શ્રી સીમંધર સ્વામીનું ચિત્યવંદન, સીમંધર જિન વિચરતા, સોહે વિજય મોઝાર; સમવસરણ એ દેવતા, બેલે પાર્ષદા બાર.
For Private and Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવતત્વની ઢીએ રચના, સાંભળી સુર નર કેડ, Nટ દ્રવ્યાદિક વર્ણવે, લે આવ્યકિત કર છે.
હા થકી જિન વેગળા, સહસ તેત્રીસ રાત એક સત્તાવન ભોજન વળી, સત્તર કળા વિશેષ. દ્રવ્ય થકી જિન વેગળા, ભાવથી હૃદય મઝાર; રિહું કાલે વંદન કરું, યાસ માહે સો વાર. બીસીમંધર જિનવરૂએ, પૂરે વાંછિત કેડ; કાંતિવિજય ગુરૂ પ્રણમતાં, ભક્તિ બે કર જોડ. "
૨૦ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનું ચિત્યવંદન.
સે પાસ શંખેશ્વરો મન શુધ્ધ, નમો નાથ નિચે કરી એક બુધે, દેવી દવલાં અન્યને શું નમે છો ? અહે ભવ્ય લેકો ભૂલાં કાં ભમો છે ?
ત્રિલોકના નાથને શું તો છો?, પડ્યા પાશમાં ભૂતને કાં ભજે છે, સુરધેનુ છડી અજા શું અજો છો ?, મહાપંથ મૂકી કુપથે વ્રજ છો.
તએ કોણ ચિંતામણિ કાચ માટે? હે કણ રાસને હતિ માટે સુરક્મ ઉપાડી કોણ આક વાવે?, મહામૂઢ તે આકુલા અત પાવે.
કિહાં કાંકરો ને કિહાં મેરૂશગ, કિહાં કેસરી ને કિહાં તે કુરંગ, કિહાં વિશ્વનાથ કિડાં અન્ય દેવાલ, કરો એક ચિત્ત પ્રભુ પાસ સેવા.
For Private and Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે દેવી માવતી પ્રાણનાથ, બાજીવને જે કરે છે. સનાથ; મહા તત્વ પણ હા જેહ ધ્યાને તેના દુખ દારિદ્ર દૂરે પલાવે.
પામી માનુષત્વ વૃથા કાં ગમો છોક કુશીલે કરી દેહને કાં કમો છે; નહી મુક્તિવાસ વિના વીતરાગ ભજે જગવંત તને દષ્ટિ રાગ
ઉદયરત્ન ભાખે સદા હેત આણી, દયાભાવ કીજ પ્રભુ દાસ જાણી; આજ મારે મિતીડે મેહ વયા, પ્રભુ પાસ શંખેશ્વરા આપ 7ઠયા.
૨૧ પાર્શ્વનાથને બ્લેક ક્ષિતિ મંડલ મુકુટું, ધાર્મિક નિકટ, વિશ્વ પ્રગટં ચારૂ ભદ; ભવરે સમીરં, જલનિધિ તીરં, સુરગિરિ-ધીર, ગંભીરં; જગત્રય-શરણું, દુર્મતિ હરણું, દુર્ધરચરણે, સુખકારણે શ્રી પાર્શ્વજિનેન્દ્ર, નતનાગૅદ્ર, નમત સુરેંદ્ર, ક્રિત ભદ્ર. ૧
૨૨ નેમનાથને કલેક. રાજ ચો ન સમીતે ગજ ઘટાર્ટ કાર્સ રાજિત; નૈવાકય ક્ષતિ મારૂ ચંદ્રવદની લીલાવતિ ચાગિન; યહ સંસાર મહા સમુદ્ર મંથને, ભાવિયમ પાચલે, સોયં નેમિ જિનેશ્વરો વિજયતે, યોગીંદ્ર ચૂડામણિ, ૧
- ર૩ ચિંતામણી પાર્શ્વનાથને લેક. શ્રીમન્માલવ દેશ ભૂમિ લલનાભાલે સ્થલે ગણું, સેય મક્ષીયર જિનપત, પાર્થ પ્રમાદપ્રદ;
For Private and Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
- આધિ વ્યાધિ વિનાશનં દુઃખહર, મિથ્યા અપવાદ નામ; દુષ્ટ પ્લેચ્છ, રિપુ કષ્ટ હરણું, શ્રીપાર્થ ચિંતામણિ ૧
૨૪ વિષહર પાર્શ્વનાથનો મહામંત્ર,
જિતુ આ જિતુ જિઉપશમધરી, ઔહી પાર્થ અક્ષરજપતે, ભૂત ને પ્રેત તિષ વ્યંતરસુરા, ઉપશમે વાર એકવીશ ગુણતિ. જિતુ.
દુષ્ટ ગ્રહ ગ શોક જરા જંતુને, તાવ એકાંતરો દિન તપતે; ગર્ભ બંધન વારણ સર્ષ વીંછી વિષ,બાલિકા બાળની વ્યાધિ હતે. ઓ.
શાયણિ ડાયણિ એહિણી રાંધણી, ફેટીક મોટીકા દુષ્ટ હંતિ, દાઢ ઉંદર તણું કેલ નેલા તણી, શ્વાન શીયાળ વિકરાળ દંતિ.
ધરણ પદ્માવતી સમરી ભાવતી, વાટ અવાટ અઢવી અટતે લક્ષમી લુંટ મળે, સુજસ વેળા વળે સયળ આશા ફળે, મન હસતે.
અષ્ટ મહા ભય હરે, કાન પીડા ટળે, ઉતરે શૂલ શીશક ભણત વદતિ વર પ્રીતશું પ્રીતિ વિમળ પ્રભો, પાર્થ જિન નામ અભિરામ મતે.
૨૫ અથ જવરતાવનો છે. નમો આણંદપુર અજપાલ રાજન, અજયા માતા જનમી જવર કૃપા નિધાન.
For Private and Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાત રૂપ સાથે તે હુઆ, કરવા ખેલ જગત, નામ ધરાવે જૂજૂઆ, પ્રસર્યો નું ઇત્ત ઉતંગ
૨ એકાંતરા વલી જવ, ત્રીજે ચોથ નામ, ઉષ્ણ શીત બિષમ જવા, એ સાતે તુજ નામ ઉમંગા, તે નામ્યા કે ઝાલીમ ગંગા, જગમાં વ્યાપી તુજ જસ ગંગા. ૪
તુજ આગે ભૂપતિ સવિ રંક, ત્રિભુવનમાં માને તુજ. ડંકો માને નહિ તે કેહની શંકા, ત્રુઠે આપે સેવન ટૂંકા. ૫
સાધક સિધ્ધ તણું મદમોડે, અસુર સુરા તુજ આગલ દોડે ૬૪ ધિકના કંધર ત્રોડે, નમી ચાલે તેહને તું છોડે. ૬
૨૫ શ્રી ગૌતમસ્વામીને રાસ.
ઢાળ પહેલી-ભાષા. વીર જિણેસર ચરણ કમલ, મલાયવાસે, પણમવિ પભણીશું સામિ સાલ, ગાયમ ગુરૂરાસેમણ તણુ વયણ એકાંત કરવી, નિસુણે જો ભવિયા, જિમ નિવસે તુમ્હ દેહ ગેહ, ગુણગણ ગહગાહીયા.
૧ જબૂદીવ સિરિસરહ ખિત્ત, ખેતલ મડણું મગધ કેસ સેણિય નરેસ, રિલે દલ બલ ખંડણ ધણવર ગુવાર ગામ નામ, જિહાં ગુણગણ સજજા, વિશ્વ વસે વસુભૂઈ તથ્ય, જસુ પુહરી ભજજા.
તાણ પુર સિરિ ઇંદભૂઈ, ભૂવલય પસિદ્ધો, ચઉદહ વિજજા વિવિહ રૂવ, નારી રસ વિઠ્ઠો (લુદ્ધો વિનય
For Private and Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
વિવેક વિચાર સારું ગુણગઢ અને હર;સાત હાથ સુપ્રમાણ
દેવ, રૂપત્તિ રબાવર.
3
નયણુ ચણુ કર ચરણુ, જિત્રિ પંકજ જળે પાડિય, તેને તારા ચક્ર આકાશ અમાડિય; રૂવે મયણ નગ કરવી, મેલ્ફિ નિરખાડિય, ધીમે મેરૂ ગંભિર સિધુ, ચગમચચચાડિય.
પેપ્પી નિરૂમ રૂલ બસ, જણ જંપે કિંચિય, એકાકી કવિ ભીત ઈથ્ય, ગુણુ મેહલ્યા સક્રિય, અહા નિષે પુત્ર જન્મ, જિષ્ણુર પણ અંચિય, રંભા પઉમા ગૌરી ગંગ, રતિ હા વિધિ વચિય.
૧
નહિ બુધ નહિ ગુરૂ કવિ ન કાઇ, જસુ આગલ રહિયા; પંચ સયા ગુણપાત્ર છાત્ર, હીંડે પરિવરિ; કરે નિર'તર યજ્ઞકમ, મિથ્યામતિ મેાહિય; ઇણુ છળ હોશે ચરમ નાણુ, દેસણુહુ વિસેાહિય.
વસ્તુછઃ—જ પૂ દીવડે, જ વ્યૂ દીવડ, ભરતવાસમિ; ખેતછીતલમડણુ મગધ દેસ, સેયિ સર; વર ગુમ્બર ગામ તિહાં, વિષ્પ વસે વસુઈ સુંદર; તસુ ભજ્જ પુહવી સયલ, ગુણ ગણુ રૂ નિહાણ; તાણ્ પુત્ત વિનિલ, ગાયમ અતિહિ સુજાણ,
ઢાળ મીજીભાષા.
ચરમ જિજ્ઞેસર ધ્રુવલનાણી, ચન્વિત સધ પઈક જાણી; પાવાપુરી સ્વામી સ ંપત્તો, ચઉન્નિહ નિકાયહિ જીત્તો.૮
For Private and Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩ ને સારણતિહાં કી, જિણ કે શિયતિ ખી ત્રિભુવન ગુરૂ સિંહાસન બઈ, તતપિણ મેહ દિગતેપકિક ક્રોધ માન માયા મદ પરા, જાયે નાઠાજિમ દિન ચોરા; દેવ દુંદુહિ, આકાશે વાજે, ધર્મ નસર આખ્યા ગાજ. ૧૦ કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચોસઠ દ્રિ, જહુ માગે સેવા ચામર છત્ર શિવરિ સોહે સ્પેહિ જિણવર જગ સમયે ૧૧ ઉવસમ રસભર ભરી વરસતા, જોજન વાણું વખાણ કરતા, જાણુવિ વઢમાણુ જિણ પાયા,સુર નર કિન્નર આરાયા. ૧૨ કાંતિ સમૂહે ઝલઝલકતા, ગયણ વિમાણે રણુરણકતા, પખવિ ઇંદભૂઇ મનચિત્તે, સુર આવે અભ્યાશ હેવતે. ૧૩ તીર તરંડક જિમ તે વહવા, સમવસરણ ૫હતા ગહગહતા; તે અભિમાને ગાયમ જપ, ઇશુ અવસરે કાપે તણું કપિ.૧૪ મૂઢ લેક અજાણુઉં બેલે, સુર જાણતા ઈમ કાંઇ લે, મ્ આગળ કે જાણુ ભણુજ, મેરૂ અવર કિમ ઉપમા દીજે.૧૫ વસ્તુ છંદ–વીર જિણવર, વીર જિણવર, નાણુ સંપન્ન પાવાપુરી સુરમહિય, પનાહ સંસાર તારણ તિહિં દેહિં નિમ્મવિય, સમવસરણ બહુ સુખકારણુ જિવર જગ ઉજોય કરે; તેજ કરી દિનકાર, સિંહાસણે સાત્રિય ઠભે, હુએ સુજયજયકાર.
તાળ ત્રીજી-ભાષા. તવ ચઢિયે ઘણુ માન ગજે, ઇંદ્રભઈ ભૂદેવ તે; હુંકાર કરી સંચરિઓ, કવણ સુ જિવર દેવ તે જે
For Private and Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
જન ભૂમિ સમાસરણ, પેખે પ્રથમાર ંભ તા; દહ દિસિ ખે વિબુધ વધુ, આવતી સુરર ંભ તા.
१७
મણિમય તારણ ફ્રેંડ ધજા, કાસીસે નવધાટ તેા; વૈર વિવર્જિત જંતુગણું, પ્રાતિહારજ આઠ તે; સુરનર કિન્નર અસુર વર, ઇંદ્ર ઇંદ્રાણી રાય તા; ચિત્તે ચમક્રિય ચિતવે એ, સેવતા પ્રભુષાય તા.
૧૮
સહકિરણ સમ વીર જિષ્ણુ, ચેખવી રૂપ વિશાળ તા; એહુ અસંભવ સભવે એ, સાચાએ ઈંદ્રજાળ તા; તેા ખેલાવે ત્રિજગ ગુરૂ, ધંદસૂઈ નામેણુ તા; શ્રીમુખ સ ંશય સામી સર્વે, ફેડે વેદપએણુ તા.
૧૯
માન મેટ્ઠો મદ ફૈલી કરી, ભગતે નામે સીસ તા; પંચ સાથું વ્રત લીયેા એ, ગાયમ પહિલા સીસ તા; ખધવ સજમ સુવી કરી, અગ્નિભૂઈ આવેઈ તે નામ લેઈ આભાષ કરે, તે પણ પ્રતિબાધેઈ તા. ૨૦ ઈણ અનુક્રમે ગણુહર રયણુ, થાપ્યા વીર અગ્યાર તા; તવ ઉપદેશ ભુવનગુરૂ, સજમણું વ્રત ખાર તેા; બિહું ઉપવાસે પારણું એ, આપણપે વિહરત તા; ગાયમ સજય જગ સચલ, જય જયકાર કરંત તા.
૨૧
વસ્તુ છંદ-ઈંદ્રભૂઈઅ ઈંટ્ઠભૂમિ, ચઢિય બહુ માન; હુંકારા કરી સચર, સમવસરણ પુહતેા તુર ંત; ઈહ સસર સામી સર્વે, ચરમ નાહ ફેડે ટુરત, ખોધિબીજ સ
For Private and Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫
ઝાય મને, ગાયમ ભવહ વિરત, દિખ લેઈ સિખા સહિય ગણહર પય સંપત્ત.
૨૨ ઢાળ ચેથી–ભાષા. આજ હુઓ સુવિહાણ, આજ પલિમાં પુણ્ય ભરે; દીઠા ગોયમસામી, જે નિય નયણે અભિય ભરો; સિરિ ગાયમ ગણહાર, પંચ સયા મુનિ પરિવરિયા; ભૂમિય કરય વિહાર, ભવિયાં જ પડિબોહ કરે; સમવરણ મઝાર, જે જે સંસા ઉપજે એ, તે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિપવરો. ૨૩ - જિહાં જિહાં રીજે દિખ્ખ, તિહાં તિહાંલ ઉપજે એક આપ કહે અણત ગોયણ જ દાન ઇમ; ગુરૂ ઉપર ગુરૂભકિત, સામિય ગોયમ ઉપનીય; ઈણ છલ કેવલનાણ, રાગજ રાખે રંગ ભરે.
૨૪ જે અષ્ટાપદ શૈલ, વંદે ચઢી ચઉવીશ જિણ આત્મલબ્ધિ વસેણ, ચરમ શરીરી સંઈ મુનિ, ઇઅ દસણ નિપુણે, ગાયમ ગણહર સંચલિએ તાપસ પર એણ, તે મુનિ દિઠે આવતો એ.
૫ તવ સોસિય નિય અંગ, અહ શકિત નવિ ઉપજે એ કિમ ચઢશે દઢકાય, ગજ જિમ દિસે ગાજતે એ, ગિરૂઓ એણે અભિમાન, તાપસ જે મન ચિંતવે એ તો મુનિ ચઢીયા વેગ, આલંબાવી દિનકર કિરણ.
કંચણ મણિ નિપન્ન, દંડ કલસ ધજ વડ સહિય,
૨૫
For Private and Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬,
પખવી પરમાણંદ, જિણહર ભરફેસર મહિ; નિત્ય નિય કાય પ્રમાણુ, ચઉદિસિ સંઠિઅહિ બિંબ પણમવી મન ઉલ્લાસ, ગાયમ ગણહર તિહાં વસિય.
૨૭ વયર સ્વામીને જીવ, તિર્થક ભિક દેવ તિહાં, પ્રતિબોધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી; વળતા ગોયમસામી, સવિ તાપસ પ્રતિબોધ કરે, લેઈ આપણે સાથ, ચાલે જેમ જુથાધિપતિ.
૨૮ - ખીર ખાંડ વૃત આણી, અમિઅ વુઠ અંગુઠ ઠગોયમ એકણ પાત્ર, કરાવે પારણું સ, પંચ સયા શુભ ભાવ, ઉજવલ ભરિયે ખીર મીસે સાચા ગુરૂ સંજોગ, કેવળ તે કેવળરૂપ હુઓ.
૨૯ પંચ સયા જિણનાહ, સમવસરણ પ્રાકાર ગય; પખવી કેવલનાણ ઉપવું ઉજજેય કરે; જાણે જિણવિ પીયૂષ, ગાજતી ઘણુ મેઘ જિમ, જિણ વાણી નિસુણે, નાણી હુઆ પંચ સયા.
૩૦ વસ્તુછંદ-ઇણે અનુક્રમે, નાણસંપન્ન પન્નરહ સય પરિવરિય, હરિય દુરિય જિણનાહ વંદઈ જાણુવિ જગગુરૂ વયણ, તિહ નાણ અપાણ નિંદઈ ચરમ જિણેસર ઈમ ભણઈ, ગાયમ મ કરિસ ખેલું, છેહ જઈ આપણુ સહી, હસું તુલ્લા બેઉ,
•
૩૧
For Private and Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭
ઢાળ પાંચમી-ભાષા. સામિઓ એ વીર જિણુંદ પુનિમચંદ જિમ ઉલ્લસિઅy વિહરિઓ એ ભારહવાસમિ, વસિ બહેતર સંવસિઆ ઠવતો એ કણય પઉમેસુ, પાયકમળ સંઘહિ સહિય; આવીઓ એ નાણાણંદ, નયર પાવાપુરી સુરમહિય. ૩૨
પેખિઓ એ ગોયમસામી, દેવશર્મા પ્રતિબંધ કરે, આપણુ એ ત્રિશલા દેવી-નંદન પહોતો પરમ પએ વળતાં એ દેવ આકાશ, પખવી જાણિય જિણ સમે એ તો મુનિ એ મન વિખવાદ, નાદ ભેદ જિમ ઉપન એ. ૩૩
કુણ સમે એ સામિય દેખી, આપ કહે હું ટાલિયો એ જાણતો એ તિહુઅણુ નાહ, લોક વિવહાર ન પાલિઓ એ, અતિ ભલું એ કીધલું સામી, જાણ્યું કેવલ માગશે એ ચિંતવીયું એ બાળક જેમ, અહવા કેડે લાગશે એ. ૩૪
હું કિમ એ વીર નિણંદ, ભગતે ભોળો ભેળો એ, આપણે એ અવિહડ નેહ, નહિ ન સંપે સાચવ્યો એ સાચો એ તુંહી વિતરાગ, નેહ ન જેણે લાલિઓ એ, ઈણ સમે એ ગાયમ ચિત્ત, રાગ વૈરાગે વાળિઓ એ.
૩૫ આવતું એ જે ઉલક, રહેતું રાગે સાહિઉં એ કેવલ એ નાણ ઉપન્ન, ગોયમ સહેજે ઉમ્માહિએ એ તિહુઅણ એ એ જય જયકાર, કેવલ મહિમા સુર કરે એ ગણહર એ કરય વખાણ, ભવિયણ ભવ ઈમ નિસ્તરે એ.
For Private and Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
વસ્તુ છંદ–પઢમ ગણહર પઢમ ગણહર, વરિસ પચાસ ગિહિવાસે સંવસિય, તીસ વરિસ સંજમ વિભૂસિય; સિરિ કેવલનાણુ પુણ, બાર વરિસ તિહુયણ નમંસિય રાયગિહિ નયરીહિં ઠવિા, બાણું વય વરિલાઉ, સામી ગોયમ ગુણ નીલે, હશે શિવપુર ઠાઉ.
૩૭ ઢાળ છઠ્ઠી–ભાષા. જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહ વને પરિમલ મહેકે, જિમ ચંદન સુગંધનિધિ, જિમ ગંગાજળ લહેરે લહેકે, જિમ કણયાચલતેજે ઝલકે, તિમ ગોયમ સૌભાગ્ય નિધિ.૨૮ - જિમ માનસરોવર નિવસે હંસા, જિમ સુરવર સિરિ કણયવતંસા, જિમ મહુયર રાજીવ વને, જિમ રયણાયર રયણે વિલસ, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણ કેલિવને.
પુનમ નિશિ જિમ શશિહર સેહે, સુરતરૂ મહિમા જિમ જગ મોહે, પૂરવ દિસિ જિમ સહસદરે; પંચાનન જિમ ગિરિવર રાજે, નરવઈ ઘર જિમ મયણલ ગાજે, તિમ જિનશાસન મુનિપવો.
४० જિમ સુરતરૂવર શોહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એક જિમ ભૂમિપતિ ભૂયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગોયમ લધે ગહગ એ.
૪૧
For Private and Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
ચિંતામણુિ કર ચઢીએ આજ, સુરતરૂ સારે છત કાજ, કામ કુંભ ત્રિ વશ હુઆ એ; કામગવી પૂરું મનકામિય, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામિય, સામિય ગાયમ અણુસરા એ.
૪૧
પણવખ્ખર પહેલા પણીઅે, માચાખીજ શ્રવણ નિસુણીજે, શ્રીમતી શાખા સભવેએ; દેવહ રિ અરિહંત નમીજે, વિનય પહુ ઉવજ્ઝાય ધુણીજે, ઇણુ મન્ત્ર ગાયમ નમા એ. ૪૩
પુરપુર વસતાં કાંઇ કરીજે, દેશ દેશાંતર કાંઈ ભમીજે; કવણું કાજ આયાસ કરી; પ્રહે ઉઠી ગેાયમ સમરીએ, કાજ સમગૃહ તતખણુ સીઝે, નવનિધિ વિલસે તાસ ઘરે. ૪૪
ચઉદહ સય ખારાત્તર વરસે, ગાયમ ગણુહર દેવલ દિવસે; કિઉં કવિત્ત ઉપગાર પા; આદેહિ મગલ અહ પભણીજે, પરવ મહાત્સવ પહિલેા લીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણુ કરા.
૪૫
ધન્ય માતા જણે ઉદરે ધરીયા, ધન્ય પિતા જિષ્ણુ કુલ અવતરીયા, ધન્ય સહગુરૂ જિણે દિક્ખિયા એ; વિનયવત વિદ્યાભડાર, જસ ગુણુ કાઇ ન લભે પાર, વિદ્યાવત ગુરૂ વિનવે એ, ગૌતમસ્વામીના રાસ - ભણીજે, ચઉન્નિહ સંધ રલિયાયત થ્રીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરી.
૪૬
શ્રી ગૌતમસ્વામીના રાસ સંપૂર્ણ.
For Private and Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦ ૨૬ નેમનાથને સલેકે. સરસ્વતી માતા હું તુમ પાય લાગું, દેવ ગુરૂ તણી આજ્ઞા મામું જિહુવા અગે તું બસજે આઈ, વાણી તણી તું કરજે સવાઈ.
આઘો પાછો કાઈ અક્ષર થા, માફ કરજે જે દોષ કાંઈ ના, તગણ સગણને જગણના ઠાઠ, તે આદે દઈ ગણ છે આઠ.
છીયા સારા ને કીયા નિષેધ, તેને ન જાણું ઉંડારથ ભેદ, કવિજન આગળ મારી શી મતિ, દોષ ટાળો માતા સરસ્વતી.
નેમજી કેરે કહીશું સલોકે, એક ચિત્તેથી સાંભળજે લકા; રાણું શિવાદેવી સમુદ્ર રાજાતસ કુળ આવ્યા કરવા દીવાજ.
ગર્ભે કાર્તિક વદી બારસે રહ્યા, નવ માસવાડા આઠ દિન થયા, પ્રભુજી જગ્યાની તારીખ જાણું, શ્રાવણ સુદિ પાંચમ ચિત્રા વખાણું.
૫ જનમ્યા તણી તો નોબત વાગી, માતા પિતાને કીધાં વડભાગી; તરિયા તોરણ બાંધ્યા છે બાર, ભરી મુક્તાફળ વધાવે નાર.
અનુક્રમે પ્રભુજી મોટા રે થાય, ક્રીડા કરવાને નેમજી જાય; સરખે સરખા છે સંગાતે છોરા, લટકે બહુ મૂલા કલગી તેરા.
For Private and Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ રમત કરતા જાય છે તિહાં, દીઠી આયુધશાળા છે જિહાંનેમ પૂછે છે સાંભળે બ્રાત, આ તે શું છે રે કહો તમે વાત.
ત્યારે સરખા સહુ બોલ્યા ત્યાં વાણ, સાંભળે તેમજ ચતુર સુજાણ; તમારો ભાઈ કૃષ્ણજી કહીયે, તેને બાંધવા આયુધ જોઈએ.
શંખ ચક્ર ને ગદા એ નામ, બીજે બાંધવા ઘાલે નહી હામ, એ હવે બીજે કઈ બળી જે થાય, આવા આયુધ તેને બંધાય.
૧૦ નેમ કહે છે ઘાલું હું હામ, એમાં ભારે શું હેઠું છે કામ એવું કહીને શંખ જ લીધે, પોતે વગાડી નાદજ કીધે.૧૧
તે ટાણે થયે મહેકટો ડમડલ, સાયરના નીર ચઢયા કલ્લોલ; પરવતની ટુંકા પડવાને લાગી, હાથી ઘોડા તો જાય છે ભાગી.
૧૨ ઝબકી નારીઓ નવ લાગી વાર, તૂટયા નવસરા મોતીના હાર; ધરા ધ્રુજી ને મેઘ ગડગડી, માટી ઈમારત તૂટીને પડી.
૧૩ સહુના કાળજા ફરવાને લાગ્યાં, સ્ત્રી અને પુરૂષ જાય છે ભાગ્યાં, કૃષ્ણ બલભદ્ર કરે છે વાત, ભાઈ શો થયા આ તે ઉત્પાત.
૧૪ શંખ નાદ તો બીજે નવ થાય, એવો બળિયો તે
For Private and Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ર
કણ કહેવાય; કાઢો ખબર આ તે શું થયું, ભાગ્યું નગર કે કઈ ઉગરીયું.
તે ટાણે કૃષ્ણ પામ્યા વધાઇ, એ તો તમારો નેમજી ભાઈ,કૃષ્ણ પૂછે છે તેમને વાત,ભાઈ કીધા આ તૈઉત્પાત.૧૬
નેમજી કહે સાંભળો હરિ, મેં તો અમસ્તી રમત કરી, અતુલી બળદીઠું નાનુડે વેશે, કૃષ્ણજી જાણે એ રાજને લેશે.૧૭
ત્યારે વિચાર્યું દેવ મોરારિ, એને પરણાવું સુંદર નારી, ત્યારે બળ એનું ઓછું જે થાય,તો તો આપણે અહીં રહેવાય.૧૮
એવો વિચાર મનમાં આવ્યું, તેડયા લક્ષ્મીજી આદે પટરાણી, જળક્રીડા કરવા તમે સહુ જાઓ, તેમને તમે વિવાહ મનાવો.
૧૯ ચાલી પટરાણી સર્વે સાજે, ચાલો દેવરીયા નાવાને કાજે; જળક્રીડા કરતાં બેલ્યાં રૂકમણી, દેવરીયા પરણે છબીલી રાણી.
૨૦ વાંઢા નવિ રહીએ દેવર નગીના, લા દેરાણી ભીના રંગના નારી વિના તો દુઃખ છે ઘાટું, કોણ રાખશે બાર ઉઘાડું.
પરણ્યા વિના તો કેમ જ ચાલે, કરી લટકે ઘરમાં કોણ માલે, ચૂલે ઝૂકશો પાણીને ગળશે, વેલાં મોડાં તો ભોજન કરશે.
२२ બારણે જાશે અટકાવી તાળું, આવી અસુરા કરશો વાળુ;
For Private and Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩ દીવા બત્તીને કણજ કરશે,લીંયા વિના તો ઉકેડા વળશે. ૨૩
વાસણ ઉપર તો નહીં આવે તેજ કોણ પાથરશે તમારી સેજ; પ્રભાતે લુખા ખાખરી ખાશે, દેવતા લેવા સાંજરે જાશો.
૨૪ મનની વાતો તો કાણને કહેવાશે, તે દિન નારીને ઓરતો થાશે; પણ આવીને પાછા જાશે, કશ વિદેશ વાતો બહુ થાશે.
મહાટાના છોરૂ નાનેથી વરીયા, મારૂં કહ્યું તો માને દેવરીયા ત્યારે સત્યભામા બોલ્યાં ત્યાં વાણ, સાંભળો દેવરીયા ચતુર સુજાણ.
ભાભીને ભરોસે નાશીને જાશે, પરણ્યા વિના કાણ પોતાની થાશે; પહેરી એાઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તો તમને કરશે.
૨૭ ઉંચા મન ભાભી કેરાં કેમ સહેશો, સુખ દુઃખની વાત કોણ આગળ કહેશે; માટે પરણેને પાતળીયા રાણી, હું તે નહિ આપું ન્હાવાને પાણી.
૨૮ વાંઢા દેવરને વિશ્વાસે રહીએ, સગાં વહાલામાં હલકાંજ થઈએ; પરણ્યા વિના તો સુખ કેમ થાશે, સગાને ઘેર ગાવા કોણ જાશે.
૨૯ ગણેશ વધાવા કેને મોકલશે, તમે જોશો તો શી રીતે ખલશે; દેરાણી કેરે પાડ જાણીશું! છોરૂ થાશે વિવા તે
૩૦
માણીશું.
For Private and Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
માટે દેવરીયા દેરાણી લાવા, અમ ઉપર નથી તમારા દાવે; ત્યારે રાધિકા આધેરા આવી, મેાહુ મલકાવી
બાહ્યા વચન તા
૩૧
શીશી વાતારે કરી છે. સખી, નારી પરવી રમત નથી; કાયર પુરૂષનું નથી એ કામ, વાવરવા જોઇએ ઝાઝેરા દામ.
૩૨
ઝાંઝર નુપૂરને ઝીણી જવમાલા, અણધટ વીંછીઓ ધાટે રૂપાળા; પગપાને ઝાઝી યુધરીએ જોઇએ, મહેાટે સાંકળે ધુધરા જોઇએ.
૩૩
સેાના ચુડલા ગુજરીના ધાટ, છલ્લા અંગુઠી અરિસા ઠાઠ; ધુધરી પાંચી ને વાંક સેનેરી, ચંદન ચુડીની શે।ભા ભલેરી.
૩૪
કલ્લાં સાંકળાં ઉપર સિંહુમેારા, મરકત બહુ મુલા નગ ભલેરા; તુલશી પાટીયાં જડાવ જોઇએ, મનડું માહિએ.
કાલીકથી
કાંડલી સાહીએ ધુધરીયાળી, મન ુ લેાભાયે ભાળી; નવસેરા હાર માતીની માળા, કાને સાનેરી ગાળા.
For Private and Personal Use Only
૩૫
ઝુમણુ
ડાડા
૨૬
મચ[યાં જોઇએ. મૂલ્ય ઝાઝાનાં, ઝીણાં માતી પણ પાણી તાજાનાં; નીલવટ ટીલડી શેાધે બહુ સારી, ઉપર દામણી મૂલની ભારી; ચીર ચુદડી ધરચાળાં સાડી, પીલી ટાલી માગશે દહાડી,
૩૭
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ બાંટ ચુંદડીઓ કસબી સેહીએ, દશરા દીવાળી પહેરવા જોઈએ; મેંઘા મૂલના કમખા કહેવાય, એવડું નેમથી પૂરૂં કેમ થાય.
૩૮ માટે પરણાની પાડે છે નાય, નારીનું પૂરૂં શી રીતે થાય, ત્યારે લક્ષ્મીજી બોલ્યાં પટરાણી, દીયરના મનની વાતો મેં જાણ. - તમારૂં વયણ માથે ધરીશું, બેઉનું પૂરૂં અમો કરશું, માટે પરણને અનોપમ નારી, તમારા ભાઈ દેવ મેરારી૪૦
બત્રીશ હજાર નારી છે જેહને, એકનો પાડ ચડશે તેને માટે હૃદયથી શરૂ ટાળો,કાકાજી કેરૂં ઘર અજવાળે.૪૧
એવું સાંભળી નેમ ત્યાં હસિયા, ભાભીના બેલ હૃદયમાં વસિયા; ત્યાં તો કૃષ્ણને દીધી વધાઈ, નિચ્ચે પરણશે તમારો ભાઈ ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી.
૪૨ નેમજી કે વિવાહ ત્યાં કીધે, શુભ લગ્નને દિવસ લીધો; મંડપ મંડાવ્યા કૃષ્ણજી રાય; નેમને નિત્ય ફુલેકાં થાય.
૪૩ પીઠી ચોળે ને માનુની ગાય, ધવળ મંગલ અતિ વરતાય; તરીયાં તોરણ બાંધ્યાં છે બહાર, મળી ગાય છે સોહાગણ નાર.
૪૩ જન સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે ત્યાં
દુ
For Private and Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
૩૯૬ દેવ મોરારી, વહુવારૂ વાતો કરે છે છાને, નહી રહીયે ઘેર ને જાઈશું જાને.
છપ્પન કરેલ જાદવને સાથ, ભેળા કૃષ્ણ બલભદ્ર ભ્રાત; ચડીયા ઘોડલે મ્યાના અસવાર, સુખપાલ કેરી લાધે નહિ પાર. - ગાડાં વેલ ને બગીઓ બહુ જોડી, મ્યાના ગાડીએ જોતર્યા ધોરી; બેઠા જાદવ તે વેઢ વાંકડીયા, સેવન મુગટ હીરલે જડિયા.
૪૭ કડાં પિોંચીયો બાજુ બંધ કશીયા, શાલો દુશાલો ઓઢે છે રસીયા, છપ્પન કેટી તો બરાબરીયા જાણું, બીજા જાનૈયા કેટલા વખાણું.
૪૮ જાનડીઓ શોભે બાલુડે વેષે, વિકે મોતી પરોવે કેશે, સોળ શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલ ઉમંગે. ૪૯ લીલાવટ ટીલી દામણી ચળકે, જેમ વિજળી વાદળે સળકે, ચંદ્રવદની મૃગા જો નેણ,સિંહલકી જેહનીનાગશી વેણી. ૫૦ રથમાં બેસી બાળક ધવરાવે, બીજી પિતાનું ચીર સમરાવે, એમ અનુક્રમે નારી છે ઝાઝી, ગાય ગીતને થાય છે રાજ.૫૧
કઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરીખે પામી ભરથાર, કઈ કહે પુણ્ય નેમનું ભારી, તે થકી મળી છે રાજુલ નારી.
પર એમ અ ન્ય વાદ વદે છે, મહેડાં મલકાવી વાતો કરે
For Private and Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ છે કાઈ કહે અમે જઇશું વહેલી,બળદને ધી પાઈશું પહેલી પર
કોઈ કહે અમારા બળદ છે ભારી, પહોંચી ન શકે દેવ મોરારિ, એવી વાતોના ગપોલા ચાલે, પિત પિતાના મગનમાં મહાલે.
૫૪ બહોંતરે કળાને બુદ્ધિ વિશાળ, નેમજી નાહીને ઘરે શણગાર; પહેર્યા પીતામ્બર જરકસી જામા, પાસે ઉભા છે તેમના મામા.
૫૫ માથે મુગટ તે હીરલે જડિયો, બહુ મૂલો છે કસબીનો ઘડીયે; ભારે કુંડલ બહુમૂલાં મોતીને હાર, બાંધ્યા બાજુબંધ નવ લાગી વાર; દશે આંગળીયે વેઢ ને વીંટી, ઝીણી દિસે છે સેનેરી લી.
૫૭ હી ! બહુ જડીયા પાણીના તાજા, કડાં સાંકળ પહેરે વાજા મોલીન તોરા મુગટમાં ઝળકે, બહુ તેજથી કલગી ચળકે.
૫૮ રાધાએ આવીને આંખડી આંજી, બહુ ડાહી છે નવ જાય ભાખ, કુમકુમનું ટીલું લીધું છે ભાલે, ટપકું કસ્તુરી કરૂં છે ગાલે.
૫૯ પાન સોપારી શ્રીફળ જેડે, ભરી પિાસને ચડીઆ વરઘોડે ચડી વરધોડો ચઉટામાં આવે, નગરની નારી મોતીએ વધાવે.
વાજાં વાગે ને નાટારંભ થાય, નેમ વિવેકી તારણ જાય;
For Private and Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
૨૯૮ ધું સળ મુસળને રવઈઓ લાવ્યા, પંખવા કારણ સાસુજી આવ્યાં.
દેવ વિમાને જુવે છે ચડી,નેમ નહિ પરણે જાશે આ ઘડી, એવામાં કીધો પશુએ પોકાર,સાંભળો અરજી નેમ દયાળ. ૬૨
તમે પરણશો ચતુર સુજાણ, પરભાતે જાશે પશુના પ્રાણ; માટે દયાલ દયા મનમાં દાખે, આજ અમોને જીવતાં રાખે.
એવો પશુઓને સુણી પિકાર, છોડાવ્યાં પશુઓ નેમ દયાલ પાછા તો ફરિયા પરણ્યાજ નહી, કુંવારી કન્યા રાજુલ રહી.
રાજુલ કહે છે ને સિદ્ધાં કાજ, દુશ્મન થયા છે પશુઓ આજ; સાંભળો સર્વે રાજુલ કહે છે, હરણીને તિહાં એલભ દે છે.
ચંદ્રમાને તેં લંછન ઠેરાવ્યો, સીતાનું તેં તો હરણ કરાવ્યું. મહારી વેળા તો કયાંથી જાગી, નજર આગળથી જાને તું ભાગી.
કરે વિલાપ રાજુલ રાણી, કર્મની ગતિ મેં તો જાણી; આઠ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવ કુંવારી મેલી. ૬૭
એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના તમારા ભાઈએ રણમાં રઝલાવી, તે તે નારી ઠેકાણે લાવી.
For Private and Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૯
તમા કુલતણેા રાખેા છે. ધારી, આ ફેરે આવ્યે તમારા વારા; વધાડે ચડી મઢાટા જશ લીધેા, પાછાં વળીને ફજેતા છીધેા; આંખા અંજાવી પીઠી ચાળાવી, વરવાડે ચડતાં શરમ ન આવી.
૬૯
મહેાટે ઉપાડે જાત બનાવી, ભાભીએ પાસે ગાણાં ગત્રરાવી; એવા ઠાઠથી સર્વેને લાગ્યા, સ્રી પુરૂષને ભલા ભમાગ્યા.
७०
ચાનક લાગે તેા પાછેરા ફો, શુભ કારજ એ મારૂ રે કરજો; પાછા ન વળિઆ એક જ ધ્યાન, દેવા તિહું વરસીજ દાન.
માંડયું
७१
કીધેા, શ્રાવણ સુદ્રી
દાન દઇને વિચાર જ મુહુરતજ લીધું; દીક્ષા લીધી ત્યાં ન લાગી વાર,
મુનિવર એક હજાર.
છઠનું
સાથે
૭૨
ગિરનારે જઇને કારજ કીધું, પંચાવનમે દિન દેલ લીધું; પામ્યાં વધાઈ રાજુલ રાણી, પીવા ન રહ્યાં ચાંગળું પાણી.
૭૩
તેમને જઇ ચરણે લાગી, પીજી પાસે મેાજ ત્યાં માગી; આપે। દેવલ તમારી કહાવું, શુકન જોવાને નહી જઉં. ૭૪ દીક્ષા લઇને કારજ થ્રી, ઝટપટ પાતે કેવલ લીધું; મત્યુ અખંડ એવા તમ રાજ, ગયાં શિત્ર સુંદરી જોવાને કાજ. ૭૫ સુર્દિની આઠમ અષાઢ ધારી, નેમજી વરીયા શિવ
For Private and Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
વધૂ નારી; નેમ રાજુલની અખંડ ગતિ, વર્ણન કેમ થાયે મારી જ મતિ.
યથાર્થ કહું બુદ્ધિ પ્રમાણે, બેઉનાં સુખ તે કેવલી જાણે; ગાશે ભણશે ને જે કાઈ સાંભળશે, તેના મને રથ પુરા એ કરશે.
૭૭ સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે, તે તે શિવ નિશ્ચય વરશે; સંવત ઓગણીસ શ્રાવણ માસ, વદની પાંચમનો દિવસ ખાસ.
વાર શુક્રને ચોઘડીઉં સારૂં, પ્રસન્ન થયું મનડું મારું; ગામ ગામડાંના રાજા રામસિંઘ, કીધે શલાકા મનને ઉછરંગ. ૭૯
મહાજનના ભાવથકી મેં કીધે, વાંચી શલોકે મહા જશ લીધે; દેશ ગુજરાત રહેવાશી જાણે, વિશા શ્રીમાલી નાત પ્રમાણે.
પ્રભુની કૃપાથી નવનીધિ થાય, બેઉ કર જોડી સુરશશી ગાય નામે દેવચંદ પણ સુરશશી કહીયે, બેઉને અર્થ એક જ લઈએ.
દેવ સૂરજ ને ચંદ્ર જ છે શશી, વિશેષ વાણી હૃદયામાં વસી, ખાસી કડીથી પૂરો મેં કીધે, ગાઈ ગવડાવી સુયશ લીધો.
શ્રી નેમિનાથને સલેકે સંપૂર્ણ
For Private and Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧ ૧૭ મુહપત્તિના પચાસ બેલ. સૂત્ર અર્થે કરી સદ્દઉં ૧, સમકિત મોહની ૨ મિશ્રમોહની ૩, મિથ્યાત્વ મોહની પરિહરૂં ૪, કામરાગ, ૫, નેહરાગ ૬, દષ્ટિરાગ પરિહરૂં ૭, સુદેવ ૮૪ સુગુરૂ ૯, સુધર્મ આદરું ૧૦, કુદેવ ૧૧, કુગુરૂ ૧૨, કુધર્મ પરિહરૂં ૧૩, જ્ઞાન ૧૪, દર્શન ૧૫, ચારિત્ર આદરૂં ૧૬, જ્ઞાનવિરાધના ૧૭, દર્શનવિરાધના ૧૮, ચારિત્ર વિરાધના પરિહરૂં ૧૯, મનપ્તિ ૨૦, વચનગુપ્તિ ૨૧, કાયપ્તિ આદરૂં ૨૨, મનદંડ ૨૩, વચનદંડ ૨૪, કાયદંડ પરિહરૂ. ૨૫.
હાસ્ય ૧ રતિ ૨ અરતિ ૩ પરિહરૂં. ડાબે હાથે પડિ લેહવા. ૪ ભય ૫ શોક ૬ દુગચ્છા પરિહરે. જમણે હાથે પડિલેહવા. ૭ કૃષ્ણલેશ્યા, ૮ નીલા , ૯ કાપતલેશ્યા, પરિહરૂ. માથા ઉપર પડિલેહવા. ૧૦ રસગારવ, ૧૬ રિદ્ધિગારવ ૧૨ સાતાગારવ પરિહરૂ. મોઢે પડિલેહવા. ૧૩ માયા
, ૧૪ નિચાણશલ્ય, ૧૫ મિથ્યાત્વશલ્ય પરિહરું. છાતી આગળ પડિલેહવા. ૧૬ ક્રોધ ૧૭ માન પરિહરૂં પૂછે ડાબે ખભે પડિલેહવા. ૧૮ માયા ૧૯ લોભ પરિહરૂં. પૂઠે જમણે ખભે પડિલેહવા. પૃથ્વીકાય ૧૦ અપકાય ૨૧ તેઉકાયની જયણા કરૂ. ૨૨ ડાબે પગે પડિલેહવા. ર૩ વાઉકાય, ૨૪ વનરપતિકાય, ૨૫ ત્રસકાયની રક્ષા કરૂં. જમણે પગે પડિલેહવા.
For Private and Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨ તે મળે સાધુ તથા શ્રાવકે ૫૦ બોલ કહેવા અને ૩ લેશ્યા ૩ શલ્ય ૪ કષાય એ દશ સિવાય ૪૦ બેલ લાવી તથા શ્રાવિકાએ કહેવા. , ૨૮ પંચ પરમેષ્ટિના અર્થ તથા તેના ૧૦૮ ગુણ , અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને
સાધુ એ પંચ પરમેષ્ટિ છે, તેને કંઇક અર્થ નીચે ' કહીએ છીએ – - અરિહંત-અરિહંત-અરિ કહેતાં રાગદ્વેષાદિ જે શત્રુ, તેને હેત કહેતાં હણનાર. બાર ગુણ કરી સહિત સમવસરણને વિષે બિરાજમાન વિહરમાન તીર્થકર જે શ્રી અરિહંત તેમને પ્રથમ નમરકાર. તેમના બાર ગુણનાં નામ-૧ અશોકવૃક્ષ, ૨ ફૂલની વૃષ્ટિ, ૩ દિવ્યધ્વનિ, ૪ ચામર, ૫ સિંહાસન, ૬ ભામંડલ, ૭ દુંદુભિ, ૮ છત્ર, એ આઠ પ્રાતિહાર્ય હમેશાં ભગવાનની સાથે રહે છે. તે આઠ ગુણ તથા ૯ અપાયાપણમાતિશય ૧૦ જ્ઞાનાતિશય, ૧૧ પૂજતિશય, ૧૨ વયનાતિશય. તે સિદ્ધ–જે સર્વ કર્મનો ક્ષય કરી લેકના અંતે સિદ્ધ શિલા ઉપર પોતાની કાયાને ત્રીજો ભાગ ઉણે કરતાં બે ભાગની અવગાહનાયે બિરાજમાન થયા છે તેવા આઠ ગુણે કરી સહિત સિદ્ધ ભગવાનને બીજે નભરકાર. તે આઠ ગુણનાં નામ-1 કેવલજ્ઞાન, ૨ કેવલદર્શન, ૩ અવ્યાબાધ સુખ, ૪ સાયિક સમ્યકત્વ, ૫ અક્ષય સ્થિતિ, ૬ અરૂપી, ૭ અગુરૂલધુ, ૮ અનંત બળ.
For Private and Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩
. આચાર્યસાધુએમાં જે રાજા સમાન છત્રીસ ગુણે કરી સહિત હાય, તથા સાધુએને સૂત્રના અન્ય ભણાવે તે આચાય ભગવાનને ત્રીજે નમસ્કાર. આચાયના છત્રીસ ગુણતું વર્ણન નીચે પ્રમાણે:
ફરસ, રસ, ત્રાણુ, ચક્ષુ અને શ્રોત-એ પાંચ ઇંદ્રિયાના જે ૨૩ વિષય છે તે વિષયાને રાકવા એ પાંચ ગુણ, તથા નવ પ્રકારની બ્રહ્મચર્ય વ્રતની ગુપ્તિને ધારણ કરવી તે નવ ગુણુ તથા ક્રોધ, માન, માયા, લેાભ એ ચાર કષાયને તજવા એ ચાર ગુણ એમ અઢાર ગુણ થયા.
ક્રસ ઈંદ્રિયના વિષય ૮—૩ળવા, ભાર, લુખા, ચાપડા, ખરબચડા, સુવાલા, ટાઢા અને ઉન્હા.
રસ ઈંદ્રિયના વિષય પ—મીàા, ખાટા, કડવેા,કષાયલા, અને તીખે.
પ્રાણ ઇંદ્રિયના વિષય ૨—સુરભિગધ અને દુરભિધ ચક્ષુ દ્રિયના વિષય પ~સફેદ, કાલેા, પીલેા, લીલે અને રાતા.
૨૯ સજીવ નિર્જીવ સૃષ્ટિ યાને આગમ વિચાર,
૧ અપૂર્ણ આત્માની પ્રતિ મુખ્યત્વે જ્ઞાનશક્તિ ઉપર અવલ ંબી રહી છે. વ્યવહારમાં જેમ વાંચન લેખન અને ગણિતના જાણકાર સારૂ જીવન ગુજારી શકે છે,તેમ અધ્યાત્મ વિષયમાં જીવ અછત્રના સમ્યગ્ સ્વરૂપના જાગુ પેાતાનું
For Private and Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪
જીવન કંઇક કહેવા જેવી દશામાં નિહ કરી શકે છે. આ વિદ્યામાં નિપુણ થનારા ઝડપથી આગળ વધે તેમાં તે। નવાઇ જ નથી, પશ્ચિમના જન્મની તથા અમેરીકા વગેરે રોાની અર્વાચીન આર્થિક સરસાઇ એ તેમની પૌલિક વિદ્યાની નિપુણતાને આભારી છે, ભારતની પ્રાચીન ધાર્મિક સરસાઈ જેમાં આર્થિક ઈશ્વરના પણ રહેલી હતી તે સાચી જ્ઞાનની– અધ્યાત્મ જ્ઞાનની નિપુણતા છે.
૨ જ્ઞાનને સાદા અર્થમાં જાણવાની શક્તિ કહીએ. જ્ઞાન એ આત્માના જ એક ગુણ છે, તથાપિ દુનિયામાં બધા સરખુ જાણનારા નથી. તે સંસારી જીવેાની અપૂર્ણતા બતાવે છે કે જેને આપણે ‘ક્ષયાપશમ' ની વિચિત્રતા લેખીએ છીએ. એથી કરીને ‘ની' પ્રતીતિ દૃઢતાથી સિદ્ધ થાય છે. કેમકે સુખ વિરૂદ્ધ દુ:ખ, શ્વેત વિરૂદ્ધ કૃષ્ણ, જન્મ વિરૂદ્ધ મરણુ વિગેરેની જેમ ગુણુ વિરૂદ્ધ અવગુણ-દેષ છે એ સહેલાઇથી સમાય છે, જે અવગુણ અર્થાત્ દેખ છે તે કમ છે.
૩ કર્મ વસ્તુ જડપુદ્ગલ દ્રવ્ય છે. જેમ સ્ફટિકને મિલન કરવાના ધુળના સ્વભાવ છે,તેમ આત્માને મલીન કરવું એ કમને સ્વભાવ છે. કમ વસ્તુ બહેાલી છે, તથાપિ મન વચન અને શરીરનાં જુદાં જુદાં લક્ષણેાથી તેનું કંઇક દરfન થાય છે, જ્યાં સુધી જીવને:એ ત્રણમાંનું એક પણ લાગેલુ હાય છે, ત્યાં સુધી તે સંસારી જ હાય છે. સસાર એ કમ દાષથી દુષિત થયેલા
For Private and Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
એની વિહાર ભૂમિ છે. જેને વિદ્વાને ભૂલભૂલામીની ઉપમા આપે છે. જયાં સુધી આત્મા કર્મ દેશને ક્ષય ન કરે, લાગેલા મેલને સંપૂર્ણપણે ધોઈન નાખે, ત્યાં સુધી એ ભુલભુલામણીની બહાર આવી શકે જ નહિ. વિહારમૂમિ ઉપર વિના વિશ્રામે વિહરનારને બંધન જ રહે. કર્મ મેલને જેઓએ સર્વથા ટાળે છે, તે અસંસારી સંપૂર્ણ સિદ્ધ પરમાત્મા કહેવાય છે. આત્માના સ્વાભાવિક જ્ઞાન દર્શન પ્રમુખ ગુણોનું પૂર્ણ પ્રગટ થયું તે જ પરમાત્માપણું.
૪ મુખ્ય કમ આઠ છે. તેના ઉત્તર ભેદમાં વધારેમાં વધારે ૧૫૮ પ્રકૃતિ છે. જેને વિશ્વમાં સર્વથા પ્રચાર જોઈએ છીએ. કર્મ વસ્તુ પુશલ છે અને તે ગ્રહણ કરાય છે. શબ્દ રૂ૫ રસને ગંધની જેમ નું ગ્રહણ થાય તે કર્મ. ગ્રહણ કરનાર આમ પ્રદેશો કે દેહ સંબંધી શુભાશુભ ચેષ્ટા કર્મ બતાવી આપે છે અને સુખ દુઃખ તથા સંશવાદિકના જ્ઞાનથી આત્માનું અસિતત્વ સમજાય છે. આ આત્મ પ્રદેશ સંખ્યામાં અસંખ્ય છે. તે સદા એક જુથમાંજ રહેવાવાળા છે. કદાપિ વિખુટા પડતા નથી. શરીરવશ પડવાથી તેમનું દર્શન શરીર દ્વારા થાય છે. તેમનાં શરીર બહુ જુદાં જુદાં પ્રમાણવાળાં હોય છે તે પણ એક સૂક્ષ્મ શરીરમાં એ બધા અસંખ્ય આત્મ પ્રદેશ અને મોટા બૂરુ ખૂળ શરીરમાં પણ તેટલાજ આત્મ પ્રદેશ હોય છે. હલકાં હોવાથી તેમના સ્થાન અનુસાર રૂની જેમ સંકેચ વિકોચ થઈ શકે છે. પરંતુ રૂ દેખી શકાય તેવું છે, રૂપી
For Private and Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અને આત્મપ્રદેશ અરૂપી-નજરે નહી પડનાર છે અર્થાત અમરજ છે. | ૫ નિયમ પ્રમાણે દરેક કાર્ય કારણ પૂર્વક બને છે. જેમ સેનું ન હોય તે આભૂષણ ન બને. લેખંડ ન હોય તે રેલના પાટા વગેરે ન બને, અજીર્ણ ન થયું હોય તો રાગ ન સંભવે. જીવ કમને જે મેલાપ છે એ કાર્ય સકારણ છે. જીવ મિથ્યાભાવવાળો થાય તો કર્મ બાંધે. જીવ કષાયી
ધી માની કપટી અને લેભી બને તો કમ બાંધે. જીવ કામી બને, ભગતૃષ્ણાવાળે રહે, અવિરતિપણું સેવે તે કર્મ બાંધે. માનસિક વાચિક અને દૈહિક વ્યાપાર–ચેષ્ટાવાળો જીવ કર્મ બાંધે. પ્રમાદી જીવ-નિદ્રા વિકથા ખોટું બોલવા જોવા તથા સાંભળવાના રસીયા પણ કર્મ બાંધે. પુણ્ય એ કર્મની શુભ પ્રકૃતિ અને પાપ તે કર્મની અશુભ પ્રકૃતિ છે. સારાં પ્રશરત કારણથી–દાનાદિકથી–ન્યાયથી પુણ્ય બંધાય છે. નરસાં કારણેથી-હિંસા, જાક, ચોરી, અશીયળ વિગેરે અન્યાચથી પાપ બંધાય. સંસારમાં અનુકૂળ સંજોગો મળે તે પુણ્યનું ફળ, પ્રતિકૂળ સંજોગો મળે તે પાપનું ફળ. દેવતાઈ સુખં પુણ્યનું ફળ બતાવે છે. નારકીનું દુખ તે પાપનું ફળ છે. તીર્થકર ભગવાનનું ઐશ્વર્ય એ પુણ્યનો આદર્શ છે. એકજ ડબામાં પુરાયેલા અગણિત પશુગણની જેમ એકજ શરીરમાં અનન્તા છે સાથે રહેવું એ તિર્યંચ જાતિનું નિગોદપણું, એ પાપને આદર્શ.
For Private and Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૭
૬ પુણ્ય તથા પાપને બંધ તત્વમાં સમાવી શકાય છે, ક્રમકે જે બુધ પડે છે તે પુણ્યના અથવા પાપનેા. બધ એટલે ગાંઠ. એકનુ બીજા સાથે સંલગ્ન થવુ તે બોંધ કહેવાય છે. લગ્ન ગ્રંથીથી એળખાતા વરકન્યાના લગ્ન સંબંધ તે એક પ્રકારના બંધ છે. લગ્નવિધાન ચાર મગળ ફેરાથી વિહિત છે. તેની જેમ કમ સાથે જીવતુ લગ્ન યાને બધ વિધિ ચાર પ્રકારે વિહિત છે. પ્રકૃતિ રથીતિ અનુભાગ એટલે રસ અને પ્રદેશ એ ચાર પ્રકારના બંધ છે. કમ બાંધનાર જીવઆ ચારે જાતના બંધ બાંધે છે. કમાઁ બાંધતાં તેને સ્વભાવ, તેનુ કાલ પ્રમાણુ તેની ચિકારા અને પુદ્ગલ પરમાણુની સંખ્યા એ સધળું એકી સાથે બંધાય છે. જે સ્વભાવ તે પ્રકૃતિ, જે થીતિ તે કાળ પ્રમાણુ, જે અનુભાગ તે ચિકાશ અને જે પ્રદેશ તે પુદ્ગલ પરમાણુની સ ંખ્યા. કમ બુધનાં કારણ ઉપર કહીજ ગયા તે મિથ્યાત્વ કષાય અવિરતિ અને ચાગ.
મિથ્યાત્વ એ અજ્ઞાન છે. દરેક જન્મ ધારીને એ જાણવાની શક્તિ સ્વાભાવિક હાય છે, કારણ કે પ્રાણીમાત્રને નિગેાઢીઆને પણ, અક્ષરના અનંતમા ભાગ સદા ઊઘાડા-ખુલ્લો હાય છે. આ જાણવાની શક્તિ સધળા જીવાની એક સરખી નથી હાતી. મેટા ભાગને અવાસિત શક્તિ ઢાય છે. જ્યારે માછીના બહુ અલ્પ ભાગને વાસિત જાણવાની શક્તિ હૈાય છે. જે અવાસિત શક્તિ તે અજ્ઞાન અને વાસિત શક્તિ તે જ્ઞાન. દારૂના ઘડા દારૂની વાસનાથી અપવિત્ર અસ્પૃશ્ય થાય
For Private and Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮
છે. માંસનું ભાજન પણ એવી રીતે અપવિત્ર. ઘીનો ઘડો ઘીની વાસનાથી પવિત્ર ગણાય છે. ઘડો ઘડાનું કાર્ય કરે છે તથાપિ વાસનાના ભેદથી તેમાં ફરક પડે. એક અપવિત્ર અને બીજો પવિત્ર. એક અગ્રાહ્ય બીજો ગ્રાહ્ય. તેની જેમ સુવાસના વાસિત જાણવાની શક્તિ તે જ્ઞાન, કુવાસનાવાલું તે અજ્ઞાન. જાણવાની શક્તિને વાસિત કરવાવાળી શ્રદ્ધા તે સુવાસના એક ગુણ છે. કર્મ લેપથી તેને આ ગુણ પણ તરેહ તરેહના દોષોથી દુષ્ટ બને છે. ખાટી શ્રદ્ધા એ છેલી જ પંકિતની કુવાસના અને સાચી શ્રદ્ધા એજ ઊંચી પંકિતની સુવાસના જાણવી. ૩૦ કુવાસના એજ મિથ્યાત્વ છે. તેનું કિંચિત્ સ્વરૂપ નીચે પ્રમાણે. આશ્રવ અને મિથ્યાત્વનું સ્વરૂપ.
જેટલો અવગુણ અગ્નિ ન કરે, જેટલો અવગુણ વિષ ન કરે, જેટલો અવગુણ કાળે સર્પ ન કરે, તેટલો અવગુણ મહા દોષરૂપ અજ્ઞાન કરે છે. માટે અજ્ઞાન રૂપ આકરો દેષ તે મિથ્યાત્વ જાણવું.
કાઈ જીવ અનેક પ્રકારે કણક્રિયા કરે તથા પંચાગ્નિ સાધના તપશ્ચર્યાદિક કરે, પાંચ ઇંદ્રિયને વશ કરવા સારૂ આત્માને તમે, ધર્મને અર્થે ધન પ્રમુખને ત્યાગ કરે, એટલાં સર્વ કાર્ય કરે, પરંતુ જે એક મિથ્યાત્વને નથી છેડતા તો તેની ક્રિયા વિષના સરખી કદાગ્રહ હઠરૂપ જાણવી, અને તે છવ સંસાર
For Private and Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૯ સમુદ્રમાં બૂડે. કારણ કે એક મિથ્યાત્વ છતાં સર્વ ક્રિયા સંસાર હેતુ જાણવી, મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે તે આગળ દેખાડે છે.
–ામગ ઝઘો, સંધ્યા ના इणि परे चंचक आउबुं, (जीव) जाग सके तो जाग ॥१॥
આ અપાર સંસારને વિષે સંસારી જીવ આશ્રવને વશ પડ્યા થકા ધર્મ પામી શકતા નથી. તે આશ્રવ આવવાનાં મૂળ હેતુ ચાર છે. અને ઉત્તર હેતુ સત્તાવન છે. તે મૂળ હેતુનું વિવરણ લખીએ છીએ –
પ્રથમ મિથ્યાત્વ, બીજું અત્રત, ત્રીજું કષાય, ચેાથું જેમ. એ ચાર મૂળ હેતુ છે. હવે મિથ્યાત્વ થકી મૂકાવું તે ઘણું કઠિણ છે. જ્યાં સુધી મિથ્યાત્વને ઉદય ગયે નથી ત્યાં સુધી કોઈ જીવ સમકિત પામી શકે નહિ, અને સમકિત વિના કોઈ જીવનું આત્મહિત કાર્ય થાય નહિ –માટે પ્રથમ મિથ્યાત્વને તજવું. તે મિથ્યાત્વના જઘન્યથી પાંચ ભેદ છે, ઉત્કૃષ્ટ દશ ભેદ છે. પાંચ ભેદમાં પ્રથમ
૧ અભિગ્રહ મિથ્યાત્વ, તે કેવું છે, કે લીધા હઠ છેડે નહિ. કોની પેઠે કે ગધેડાના પૂછતુ.
૨ અનભિગ્રહ મિથ્યાત્વ, તે કેવું છે? સર્વેને દેવ ગુરૂ જાણે. પણ કોઈની પરીક્ષા જાણતો નથી, ભલા ભુંડાની ખબર નથી.
For Private and Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦ ૩ આભિનિવેશિક મિથ્યાત્વ, તે કેવું છે ? ખોટું જાણે પણ છોડે નહિ. વીતરાગને મારગ સાચો જાણે પણ આ કરે નહિ. કેની પેઠે ? જેઓ પાર્શ્વનાથજીના ચારિત્ર થકી ભ્રષ્ટ થઈને સાળા પાસે રહ્યા તેની પેઠે.
૪ સંશયિક મિથ્યાત્વ, જે વીતરાગના વચનમાં સમયે સમયે સંશય પડે, જેમ કે એ વચન સાચું છે કે જુઠું છે અથવા એ વાત આમ હશે કે નહિ હોય એમ ડામાડાળ મન રહે.
૫ અનાગ મિથ્યાત્વ કહેતાં અજાણપણું જેથી ધમની કશી ખબર છે નહિ. તે સર્વથી અજાણ,નબળે છે. શા વાતે જે જાણે અજાણુના ભાંગા આઠ છે. એ આઠ ભાંગાને વિસ્તાર ઘણે છે. તે ગ્રંથ ગૌરવ થાય માટે લખ્યો નથી. તથા દશ ભેદ મિથ્યાત્વના કહ્યા છે તે શ્રી ઠાણાંગજીમાં છે તે રીતે જાણજે. એવી રીતે મિથ્યાત્વને ભજતા જીવ અનતો કાળ પરિભ્રમણ કરે. માટે મિથ્યાત્વનો ત્યાગ કરી, દેવ ગુરૂ ધમને ઓળખી, સમકિત સહિત ધર્મ કરણી કરે તે લેખામાં આવે, અને સમકિત વિના સર્વ ધર્મ કરણું છાર પર લીંપણ જેવી કોઈ કામ આવે નહીં. કહ્યું છે કે “પ્રથમ જાણ પછી કરે કિરિઆ, એ પરમાથે ગુણક દરિયા,” માટે દેવ ગુરૂ ધર્મને પીછાની સમકિત સહિત ધર્મ કૃત્ય કરવાં.
For Private and Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૧ ૩૧ સમકિતનું સ્વરૂપ. સમકિતના ઘણા પ્રકાર છે, પણ અલ્પ માત્ર લખું છું. સમકિતના મુખ્ય બે પ્રકાર છે, એક વ્યવહાર સમકિત અને બીજું નિશ્ચય સમકિત. તેમાં વ્યવહાર સમકિત તે અઢાર દુષણ રહિત દેવને દેવ માનવા. તે અઢાર દુષણ નીચે મુજબ જાણવાં, જેમાં અંતરાય પાંચ તે
એક દાનાંતરાય, બીજુ લાભાંતરાય, ત્રીજું ભેગાંતરાય, ચોથું ઉપભેગાંતરાય, પાંચમું વિયતરાય એ પાંચ અંતરાય તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, દુર્ગા, શેક, કામ, મિધ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અત્રત, રાગ અને દ્વેષ. એ અઢારે દુષણ રહિત રિખભાદિ ચોવીસ તીર્થકરને શુદ્ધ દેવ, તરણ તારણ જહાજ રૂપ માનવા અને જે દેવ સંસારથી તર્યા નથી તેવાને દેવ બુદ્ધિએ માનવા નહિ.
૨ ગુરૂ તે પ્રભુએ મુનિને જે માર્ગ બતાવ્યું છે તે માર્ગે ચાલનાર, પંચ મહાવ્રતના પાળનાર, છકાયના રક્ષક, શુદ્ધ પ્રરૂપક, તેમને ગુરૂ બુદ્ધિએ માનવા.
૩ ધર્મ તે કેવળીએ પ્રરૂપે જે આગમમાં સાતે નય તથા એક પ્રત્યક્ષ, બીજું પરાક્ષ એ બે પ્રમાણ અને ચાર નિક્ષેપ કરી સદ્દહે. આ ત્રણ તત્વ ઉપર શ્રદ્ધા રાખવી તે વ્યવહાર સમકિત.
બીજુ નિશ્ચય સમકિત તે આવી રીતે–દેવ તે આપણે આત્મા જ તથા નિશ્ચય ગુરૂ તે પણ આપણે આત્મા જ
For Private and Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨ તત્વ રમણી અને નિશ્ચય ધર્મ તે આપણા જીવને સ્વભાવ છે, એવી સહણ તથા પોતાના આત્માનું સ્વરૂપ અને પુલનું સ્વરૂપ જાણે. આત્મા ચેતન ગુણ છે, અને પુદગલ જડ ગુણ છે, તેથી આત્મામાં સર્વ પદાર્થ જાણવાની શક્તિ છે, પણ કમેં કરીને અવરાવે છે. એવો નિરધાર થવાથી બાહ્ય પદાર્થો છે તેના ઉપરથી મોહનો નાશ કરે છે. ફક્ત આત્મ ગુણમાં આનંદ માને છે એવી સદ્દતણું તે મોક્ષનું કારણ છે કેમકે જીવ સ્વરૂપ એળ
ખ્યા વિના કમ ખપે નહિ. આવી શુદ્ધ સહણ તે નિશ્ચય સમકિત જાણવું. - એમ સમકિત સહિત અ૫ ક્રિયા અનુષ્ઠાન ધર્મ કરણું સ્વર્ગનાં સુખ અને મોક્ષનાં શાશ્વતાં સુખ આપે છે,
जन्मदुःखं जरादुःखं, मृत्युदुःखं पुनः पुनः । संसारसागरे दुःखं, तस्मात् जागृत जागृत ॥१॥
અર્થ જન્મનું દુઃખ, જરાનું દુઃખ, વારંવાર મૃત્યુનું દુખ, સંસાર સમુદ્રમાં દુઃખ છે, તે કારણ માટે હે ચેતન ! જાગ જાગ ૧
આ સંસાર દુઃખથીજ ભરેલો છે. તેમાં પ્રાણી માત્ર સુખ મેળવવાની વાંચ્છા અજ્ઞાનતાથી જ કર્યા કરે છે, પરંતુ વાસ્તવિક સુખ તેમાં છે જ નહી. પણ ચારે ગતિમાં ભ્રમણ રૂપજ છે, તો ઉપરના વિચારો વાંચી મનન કરી શુદ્ધ શ્રદ્ધા પૂર્વક સમકિતને ગ્રહણ કરો કે જેના વડે કરી આ પારાવાર
For Private and Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩ સંસારના અનંત દુઃખો મટી ખરૂં સ્વમાવિક સુખ જે મોક્ષ અર્થાત્ જન્મ–જરા-અને મૃત્યુના ભય વિનાનું અનંતુ સુખ પ્રાપ્ત કરી શકાય.
બધુઓ ! એટલાજ માટે ધર્મની કેલવણું આપણું બાલકને આપવાની ખાસ જરૂર છે. સંસારની ચારે ગતિના બ્રમણરૂપ કેલવણું તો આ છ અનંતી વાર મેલવી અને મેળવ્યાજ કરશે, પરંતુ શુદ્ધ સમકિતને પમાડનારી તત્વશ્રદ્ધા રૂ૫ કેલવણીની ખાસ જરૂર છે, માટે ગામેગામ દરેક જન ભાઈઓએ તનથી મનથી અને ધનથી યથાશક્તિ મદદ કરી જૈનશાળાઓ પાઠશાળાઓ અગર વ્યવહારિક સાથે ઉંચા પ્રકારની ધર્મ કેલવણ મલે તે પ્રબંધ અવશ્ય કરવો જ જોઈએ. અહીંઆ પ્રસંગોપાત સંસારનું દુઃખ બતાવવા ખાતર નિગોદનું ટુંક સ્વરૂપ બતાવવામાં આવે છે.
રર નિગાહનું સ્વરૂપ. ચૌદ જ લોકમાં આ ખ્યાતા ગોળા છે, એકેક ગાળામાં એસંખ્યાતી નિગઇ છે. અકેક નિગોદમાં અનંતા જીવ છે. નિગોદિયા જીવ સંશી પદ્રિય મનુષ્યના એક શ્વાસોશ્વાસમાં સત્તર ભવ ઝાઝેરા કરે છે. તેવા ( ઉફીસ ) શ્વાસોશ્વાસ એક મુહુર્તમાં ૩૭૭૩ થાય છે. નિગોદિયા જીવ એક મુહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે છે. તે નિગોદને એક ભવ ૨૫૬ આવલિકાનો છે. એ એક ક્ષુલ્લક ભવનું પ્રમાણ છે.
For Private and Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪
નિગોદમાં અનંતા જીવ એવા છે કે, જે જીવ ત્રપણું કેવારે પણ પામ્યા નથી. અનંત કાળ પૂર્વે વહી ગયા, વળી અનંત કાળ આગળ જશે તો પણ તે જીવો વારંવાર ત્યાં જ ઊપજે છે અને ત્યાં જ એવે છે. તે એકેકી નિગોદમાં અનંતા જીવ છે. - નિગોદના બે ભેદ છે. એક વ્યવહાર રાશી નિગોદ અને બીજી અવ્યવહાર રાશી નિગોદ. તેમાં જે જીવ બાદર એકેદ્રિયપણું અથવા બસપણું પામીને પાછા નિગોદમાં જાય છે તે નિગોદિયા જીવ વ્યવહાર રાશીયા કહેવાય છે; તથા જે જીવકિઈ કાળે પણ નિગોદમાંથી નીકળીને બાદર કેંદ્રિયપણું પામ્યા નથી તે જીવ અવ્યવહાર રાશીયા કહેવાય છે. એ અવ્યવહાર રાશી નિગોદમાં ભવ્ય અને અભિવ્ય એવા બે જાતિના જીવ છે. એ સ્વરૂપ શ્રી ભુવનભાનુ કેવલીના ચરિત્રની સાખે લખેલું છે. તથા અહીંયાં મનુષ્યપણામાંથી જેટલા જીવ કમ ખપાવી એક સમયમાં મોક્ષે જાય છે, તેટલા જીવ તે સમયમાં અવ્યવહારરાશી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને ઊંચા આવે છે. એટલે જે દશ જીવ મોક્ષે જાય તે દશ જીવ અવ્યવહાર રાશીથી નીકળે. ત્યાં કોઈ સમયે તે જીવમાં ભવ્ય જીવ ઓછા નીકળે તો એક બે અભવ્ય જીવ નીકળે, પણ વ્યવહાર રાશી છવમાં વધ ઘટ થાય નહી, તેટલાને તેટલાજ રહે છે. એવા એ નિગોદના ગોળા લોકમાં અસંખ્યાતા છે. તે છ દિશીના આવ્યા પુદગલને આહા
For Private and Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૫
રાદિકપણે લે છે. એ જે છ દિશીનો આહાર લે છે તે સકલ ગોળા કહેવાય છે, અને લેકના અંત પ્રદેશે જે નિમોદિયા ગોળા રહ્યા છે તે ત્રણ દિશીને આહાર ફરસનાએ લે છે, તેથી વિકલ ગોળા કહેવાય છે. એ સૂક્ષ્મનિગોદમાં પાંચ થાવરના સૂક્ષ્મ જીવ તે સર્વ લોકમાં કાજળની કંપલીની પેરે ભર્યો થકા વ્યાપી રહ્યા છે, અને એક સાધારણ વનસ્પતિના સૂક્ષ્મ જીવે છે અને પૃથિયાદિક ચાર સુમ જીવે છે, તે લોક વ્યાપી છે, તે સર્વ પ્રત્યેક છે, પરંતુ સાધારણપણું એક વનસપતિકાયમાં જ છે, પૃથિવ્યાદિક ચાર સ્થાવરમાં નથી. એ સૂક્ષ્મ નિગોદમાં અસંતુ દુઃખ છે. તે દષ્ટાંત કરી દેખાડે છે –
સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આઉખું તેત્રીસ સાગરોપમનું છે. તે તેત્રીસ સાગરોપમના જેટલા સમય થાય તેટલી વાર કોઈ જીવ સાતમી નરકમાં પૂર્ણ તેત્રીસ તેત્રીસ સાગરોપમને આઉખે ઉપજે, તે વારે તેને અસંખ્યાતા ભવ નરકના થાય; તે અસંખ્યાતા ભવમાં સાતમી નરકને વિષે તે જીવને જેટલું છેદન ભેદનનું દુઃખ થાય તે સર્વ દુઃખ એકઠું કરીયે, તેથી પણ અનંતગણું દુઃખ નિગોદિયા જીવ એક સમયમાં ભગવે છે. વળી બીજું દષ્ટાંત કહે છે –
મનુષ્યની સાડાત્રણ દોડ રામરાજ છે. તેને કોઈ દેવતા સાડાત્રણ કોડ લોખંડની સૂઈ (સય) અગ્નિમાં તપાવીને સમકાલે રામે રમે ચપે; તે વારે તે જીવને જે
For Private and Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદના થાય તેથી પણ અનંતગુણી વેદના નિગોદમાં છે. આ ઉપરની હકીકતથી દુખની શ્રેણું સમજાશે કે અનંતા કાલથી જીવ દુઃખ ભોગવી જ રહ્યો છે, તે દુઃખને નાશ મોક્ષ પ્રાપ્તિ થયા વિના થવાનો જ નથી.
| દિવસના ચોઘડિયા રવી/સમગળ બુધ ગુરૂ શુક્ર શની ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ લાભ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદવેગ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલ રાભ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ રોગ લાભ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ |
-
-
-
-
-
રાત્રીના પોઘડીયા વી એમ મગળ બુધ ગુરુ શુકની શુભ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદવેગ, ચલ કાળ ઉદવેગ અમૃત રિગ લાભ શુભ રિગ લાભ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત કાળ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલ લાભ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત રિમ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ શુભ ચલ કાળ ઉદવે અમૃત રોગ લાભ
( સમાત.)
For Private and Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ છઠ્ઠો.
સઝાયમાળા.
૧ અષ્ટમીની સજઝાય. અષ્ટ કમ ચૂરણ કરીરે લાલ, આઠ ગુણે પ્રસિદ્ધ મેરે પ્યારેરે; ક્ષાયિક સમકિતના ધરે લાલ, વંદુ વંદુ એવા સિદ્ધ મેરે. અષ્ટ,
અનંત જ્ઞાન દર્શન ધરારે લાલ,ચોથું વીર્ય અનંત, મેરે અગુરુલધુ સુખમય ક@ારે લાલ,અવ્યાબાધ મહેત.મેરે અ૦૨ જેહની કાયા જેહવીરે લાલ, ઉણું ત્રીજો ભાગ, મેરે સિદ્ધ શિલાથી જોયણેરે લાલ,અવગાહના વીતરાગ મેરે અ૦૩
સાદિ અનંતા તિહાં ઘણાં રે લાલ, સમય સમય તેહ જાય; મેરે મંદિર માંહિ દીપાલિકારે લાલ, સઘળાં તેજ સમાય, મેરે અ૦ - માનવ ભવથી પામીએરે લાલ, સિદ્ધ તણું સુખ સંગમેરે એમનું ધ્યાન સદા ધારે લાલ, એમ બોલે ભગવતી અંગ. મેરેઅ શ્રાવિ જયદેવ પધરૂરે લાલ, શ્રી વિજયસેન સૂરીશ, મેરે સિદ્ધ તણા ગુણએ કહ્યારે લાલ,દેવ દીએ આશિષ. મેરે અ૦૬
For Private and Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
૨ ગૌતમ સ્વામીની સઝાય. સમવસરણ સિંહાસને જી, વીરજી કરે રે વખાણ, દસમા ઉત્તરાધ્યયનમાંછ, દે ઉપદેશ સુજાણ, સમયમાં ગાયમ મ કર પ્રમાદ. વીર જિણેસર શીખવેજી, પરિહર મદ વિખવાદ. સમય૧ જિમ તરૂ પંડુર પાંદડે, પડતાં ન લાગેજી વાર; તેમ એ માણસ જીવડોજી, સ્થિર ન રહે સંસાર સમય૨ ડાભ અણી જલ એસજી, ક્ષણ એક રહે જલબિંદુ; તેમ એ નર તિરી જીવડાજી, ન રહે ઇંદ્ર નરેંદ્ર. સમય ૩ સૂક્ષ્મ નિગોદ ભમી કરી છે, રાશિ ચઢયે વ્યવહાર લાખ ચોરાશી છવાનીમાંજી, લા નર ભવસાર. સમાજ શરીર જરાએ જાજરજી, શીર પર પલીયાજી કેસ ઇંદ્રિય બલ હીણ થયાજી, પગ પગ પેખે કલેશ. સમય. ૫ ડંકા વાગે મોતનાજી, શીર પર સાતે પ્રકાર; જીવને ઉપક્રમ લાગતાંછ, ન જુવે વાર કુવાર. સમય ૬ દશ દષ્ટોતે તે દોહિલોજી, નર ભવ મલીયે છે હાથ; શિવપુર દુવારને ખોલવાજી, આવી છે સંગાત, સમય છે ભવસાયર તરવા ભણછ, ચારિત્ર પ્રહણ પુર; તપ જપ સં જમ આદરણ, મોક્ષનગર છે દૂર. સમય૦ ૮ ઈમ નિસુણું પ્રભુ દેશનાજી, ગણધર થયા સાવધાન પાપ પડલ પાછા પડયાળ, પામ્યા કેવલ જ્ઞાન. સમય ૯
For Private and Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૯
ગાયમના ગુણ ગાવતાંજી, ઘર ઢાય કાડ કલ્યાણુ; વાચક શ્રીકરણ ઈમ ભણેજી, વધુ બે કર જોડ, સમય૦ ૩ મરણ વખતની સજ્ઝાય.
For Private and Personal Use Only
૧૦
સુણા સાહેલીરે, કહું હૃદયની વાતે; જરૂર જીવને મરવું સાચુ, કઈ નથી ખાંધ્યું ભાતું; મરવા ટાણેરે, મારાથી ક્રમ મરાશે; ક્રમ મરાશે શી ગતિ થાશે, નરકમાં કેમ રહેવાશેરે, સાસુ સ ંતાપ્યારે, નદીને કાંઇ ન આપ્યું; હાથમાં તેા કરવત લઇને, મૂળ પેાતાનું કાપ્યું. એ બાળકડાં રે, ભાઈ મારા છેલાડકડા; અંગથી અળગા રહેશે, પેાતાના કેમ કહેવાશે. ભર્યાં ભાણ્યારે, આ ધર કાનાં કહેવાશે;
મરવાની તેા ઢીલજ નથી, આ ધર કાને સોંપાશે. ૪ પરવશ થઇનેરે, પથારીએ પડશું;
હતું ત્યારે હાથે ન દીધું, હવે શી ગતિ થાશે. શ્વાસ ચડશે?, ધબકે આંખ ઉધડશે; અહિંથી ઉઠાતુ નથી, ભૂખ્યા કેમ ચલાશે. જમરૂત આવશે રે, એકદમ ભડકા બળશે; ઝાઝા દુઃખની જ્વાળા ચડશે, ડચકા કેમ લેવાશે. સમય સુંદર કહે રે, સહુ સમજીને રહેશે; સમજ્યા તે તે સ્વગે પહેાંચ્યા, બીનાફેલગાથાં ખાશે. ૮
પ
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ સૂરિકાન્તાની સજ્ઝાય.
સરસ્વતી સ્વામીને વિનવું, સદ્ગુરૂ લાવ્યુઝપાય ભત્રિયણ સાંભળે; સૂરિકાન્તા મનમાં ચિંતવે, નકામા ભરથાર. ભવિયણ સૂરિકાન્તા પૂછે પુત્રને, કેવા વ્હાલારે તારા તાત; ભવિ૰ એ શું ભેટ્યારે મારી માવડી, પિતા પિતારે પિતા, ગુરૂ પિતા ગુરૂને ઠામ. વિયણુ
છઠ્ઠું અેમના રાયના પારણા, જમવા તેડું રાય; ભવિ॰ વિખ ધાળું ને વિખ કેળવું, જમવા આવે રાય. ભવિ૰ સાના ચાળે વિખ ધેાળીયા, જમવા આવ્યા રાય; ભવિ રત્ન કાળે વિષ પીરશ્યા, જમવા બેઠા રાય. ભવિ ચતુરે એ વિખ એળખ્યા, ક્ષમા આણી ત્યાંહી; ભવિ。 અરિહંત મનમાં સમરીને, ગ્રહણ કર્યું ઇણે ઠામ. ભવિષ નારી તે વિખની વેલડી, નારી નરકની ખાણ, ભવિ ચળુ કરીને રાય ઉભા થયા, ગયા પૌષધ શાળ, વિ શેય સંથારા રાયે કર્યાં, લાચે એકાએક; વિરુ પરંપરાએ વાત સાંભળી, સૂરિકાન્તા આવે ત્યાંહી. મારગ હીડે મલપતી, સૂકી છૂટીવેણ; ત્રિ મિત્રને કહે ખસે। આધા રહે!, આ શું થયું તત્કાળ. વિ॰ ૮ હું હૈ કરતી હૈડે પડી, નખ દીધા ગળા હેઠ; ભવિ૦ અરિહંત મનમાં સમરીયા, દેવ લેાક પહોંત્યા તેણે ઠામ; હીરવિજય ગુરૂ હીરલા, ધન્ય એના પરિણામ, વિ॰
વિ॰ છ
For Private and Personal Use Only
હું
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
૫ શ્રી જીભલડીની સજઝાય. બાપલડીને જીભલડી તું, કાં નવિ બોલે મીઠું; વિરૂવાં વચન તણું ફળવિરૂવાં, તેં શું નવ દીઠું રે. બાપ૦ ૧ અન્ન ઉદક અણગમતાં તુજને, જે નવિ રૂચે અનીડાં; અણબોલાવી તું શા માટે, બોલે કુવયન ધીરે. બાપ૦ ૨ અગ્નિ દાઝયો તે પણ બાળે, કુવચન દુર્ગતિ ઘર ઘાલે; અગ્નિ થકી અધિકું તે કુવચન, તે તો ખીરુ ખીરુ સાલે રે,
બાપ૦ ૩ તે નર માન મોટપ નવિ પામે, જે નર હેય મુખ રાગી, તેહને તો કઈ નવિ બોલાવે, તે તો પ્રત્યક્ષ રેગીર. બાપ૦ ૪ તેહને કઈ નવિ બોલે, અભિમાને અણગમત, આપ તણો અવગુણ નવિ દેખે,તે કિમ જાશે મુમતેરે. બાપ૦૫ જનમ જનમની પ્રીત વિણાશે, એકણ કડુચે બોલે, મીઠાં વચન થકી વિણ ગરથે, લેવા સબ જગ મોલેર. બાપ૦ ૬ આગમને અનુસરે હિત મતિ, જે નર રૂડું ભાખે; પ્રગટ થઈ પરમેશ્વર તેહની, લજજ જગતમાંહિ રાખેરે.બાપ૦૭ સુવચન કવચનનાં ફળ જાણી, ગુણ અવગુણ મન આS; વાણી બેલે અમિય સમાણી, લબ્ધિકહે સુણ પ્રાણી, બાપ૦૮
For Private and Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨ ૬ સેળ સ્વનની સઝાય.
(વીર જિનેશ્વરની દેશનાએ દેશી.) સુપન દેખી પલડે, ભાંગી છે કલ્પવૃક્ષની ડાળ રે; રાજા સંજમ લેશે નહિ, દુષમ પંચમ કાલ રે;
ચંદ્રગુપ્ત રાજા સુણો. ૧ અકાલે સુરજ આથમે, તેને શો વિસ્તાર રે; જો તે પંચમ કાળમાં, તેને કેવળ નહિ હશે રે. ચંદ્ર ૨ ગીજે ચંદ્રમાં ચારણી, તેને શે વિસ્તાર રે; સમાચારી જુઈ જુઈ હશે, બારે વાટે ધર્મ હશે રે. ચંદ્ર ૩ બૂત ભૂતાદિ દીઠા નાચતા, ચોથા સુપનનો વિસ્તાર રે, મુદેવ કુધર્મની, માન્યતા ઘણી હશે રે. ચંદ્ર નાગ દીઠે બાર ફેણ, તેને શે વિસ્તાર રે; વરસ થોડાને આંતરે, હશે બાર દુકાળ રે. ચંદ્ર- ૫ દેવ વિમાન છઠે વર્યા, તેને શે વિસ્તાર રે; વિદ્યા તે જ ઘાચારણી, લબ્ધિ તે વિચ્છેદ હેશે રે. ચંદ્ર. ૬ ઉગ્યું તે ઉકરડા મળે, સાતમે કમળ વિમાશે રે એક નહિ તે સર્વ વણીયા, જુદા જુદા મન હોશે રે. ચંદ્ર ૭ થાપના થાપશે આપ આપણું, પછી વિરાધક ઘણા હોશે રે, ઉચ્છેદ હશે જૈનધર્મને રે, વચ્ચે મિથ્યાત્વ ઘોર
અંધાર રે. ચંદ્ર. ૮ સુકા સરેવર દીઠા ત્રણ દિશે, દક્ષિણ દિશે ડાળા પાણી રે,
For Private and Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૩ ત્રણ દિશે ધર્મ હોશે નહિ, દક્ષિણ દિશે ધર્મ હશે રે, ચંદ્ર૯ સેનાની થાળી મળે, કુતરડો ખાવે ખીર રે, ઉંચતણી રે લક્ષ્મી, નીચતણે ઘેર હોશે રે. ચંદ્ર ૧૦ હાથી માથે બેઠો રે વાંદરો, તેને શે વિસ્તાર રે, સ્વેચ્છી રાજા ઉંચા હશે, અસલી હિન્દુ હેઠા હાથ રે. ચંદ્ર૧૧ સમુદ્ર મર્યાદા મૂકી બારમે રે, તેનો શો વિસ્તાર રે; શિષ્યચેલોને પુત્રપુત્રીઓ, નહિ રાખે મર્યાદાલગાર રે, ચંદ્ર૧૨ રાજકુંવર ચઢયો પિઠીએ, તેને શે વિસ્તાર રે; ઉચોતે જૈનધર્મ છાંડીને, રાજાની ધર્મ આદરશે રે ચંદ૦ ૧૩ રત્ન ઝાંખા રે દીઠા ચૌદમે તેને શો વિસ્તાર રે ભરતક્ષેત્રના સાધુ સાધવી,તેને હેત મેળાવા થોડા હશેરે.ચંદ્ર-૧૪ મહાવતે જીત્યા વાછડા, તેને શે વિરતાર રે; બાળક ધર્મ કરશે સદા, બુઢ્ઢા પરમાદી પડયા રહેશે રે. ચંદ્ર ૧૫ હાથી લઢે રે માવત વિના, તેને શો વિસ્તાર રે, વરસ થોડાને આંતરે, માગ્યા નહિ વરસે મેહ રે. ચંદ્ર- ૧૬ વ્યવહાર સૂત્રની ચૂલિકા મથે, ભદ્રબાહુ મુનિ એમ ભાંખે રે, સોળ સુપનને અર્થ એ, સાંભળો રાય સુધીર રે. ચંદ્ર ૧૭
૭ વૈરાગ્યની સઝાય. (૧) જાઉં બલિહારી રે વૈરાગ્યની, જેહના મનમાં એ ગુણ આવ્યો રે, મોક્ષના મોતી તે જીવડા, નરભવ સફળ તેને પાયો રે. જાઉં,
For Private and Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ ભિખારીને ભાંગે ઠીકરો, તે તે તજો દોહિલે હાય રે; ખટ ખંડ તજવા સેહિલા, જે વૈરાગ્ય મનમાં હોય રે. જાઉં
નથી સંસારમાં કોઈ કાઇનું, સૌ વારથીયા સમાં વહાલાં રે, કર્મ તણે સંયોગે સહુ સાંપડયાં, અંતે જાશે સઘળા ઠાલા રે. જાઉં
મારૂં મારૂં મત કર પ્રાણીયા, તારું નથી કે એણે વેલા રે ખાલી પાપના પિોટલા બાંધવા, થાશે નરકમાં ઠેલમ ઠેલા રે. જાઉં
ગરજ સારે જે એહથી, તે સંસાર મુનિ કેમ છેડે રે; પણ જુઠી બાજી છે સંસારની, ઈજાળની બાજી તેડે રે. જાઉં
નગારા વાગે માથે મોતનાં, કેમ નિશ્ચિંત થઈને સુતે રે, મધુબિંદુ સુખની લાલચે, ખાલી કીચડમાં કેમ ખુ રેજાઉં
લાખ ચોર્યાશી છવાયોનિમાં, નથી છુટવાનો કોઈ આરો રે; એક જ મલ્લ વૈરાગ્ય છે, તમે ધર્મ રત્ન સંભાળે રે. જાઉં.
૮ વૈરાગ્યની સઝાય. (૨) તન ધન વન કારમુંજી રે, કોના માત ને તાત, કોના મંદીર માલિયાં રે, તે સહુ સ્વપ્નની વાત.
સૌભાગી શ્રાવક સાંભળે ધર્મ. ૧
For Private and Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૫
ફોગટ ફાંફાં મારવા, અંતે સગું નહિ કોઇ; લેબર જમાઈ ખાઈ ગયો છે, કુટાઈ ગયો કંદોઈ. સી. ૨ પાપ અઢાર સેવીને, લાવે પિસે એક; પાપના ભાગી કે નહીં, ખાવાવાળા છે અને સૌ ૩ જીવતાં જસ લીધો નહીંછ, મુવા પછી શી વાત; ચાર ઘડીનું ચાંદણું, પછી અંધારી રાત. સૌ ધન્ય તે મોટા શ્રાવકેજી, આણંદ ને કામદેવ; ઘરનો બોજે છોડીને જી, વીર પ્રભુની કરે સેવ. સી. બાપ દાદા ચાલ્યા ગયાજી રે, પૂરા થયા નહિ કામ કરવી દેવની ઠડીજી, શેખચલ્લીના પરિણામ. સૌ જે સમજે તો સાનમાંછ, સદગુરૂ આપે છે જ્ઞાન; જે સુખ ચાહો મોક્ષનાંખ, ધર્મ રત્ન કરી ધાન, સૌ૦ ૭.
૯ વૈરાગ્યની સજઝાય. (૩) મરણ ન છુટે પ્રાણીઓ, કરતાં કેટી ઉપાય રે; સુર નર અસુરા વિદ્યાધરા, સહુ એક મારગ જાય રે. મરણ ૧ ઇંદ્ર ચંદ્ર રવિ હળી મળી, ગણપતિ કામ કુમાર રે; સુર ગુરૂ સુર ઘેઘ સારીખા, પહોંચ્યા જ મ દરબાર રે.મરણ- ૨ મંત્ર જત્ર મણિ ઔષધિ, વિદ્યા હુન્નર હજાર રે; ચતુરાઈ કરે રે ચોકમાં, જમડા લૂંટે બજાર રે. મરણ૦ ૩ ગર્વ કરી નર ગાજતા, કરતાં વિવિધ તોફાન રે, માથે મેરૂ ઉપાડતાં, પહોંચ્યા તે સ્મશાન રે. મરણ ૪
For Private and Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપડાં ઘરેણાં ઉતારશે, બાંધી ઠાઠડી માંય રે. ખોખલી હાંડલી આગળ, રોતા રોતા સહુ જાય રે. મરણ ૫ કાયા માયા સહુ કારમી, કારમો સહુ ઘરબાર રે; રંકને રાય છે કારમો,કારણે સકળ સંસાર રે. મરણ૦ ૬ ભીડી મુઠી લઈ અવતર્યો, મરતાં ખાલી છે હાથ રે, જીવડા જોને તું જગતમાં, કેઈ ન આવે છે સાથરે. મરણ ૭ નાના મોટા સહુ સંચર્યા, કોઈ નહિ સ્થિર વાસ રે, નામ રૂપ સહુ નવિ કરે, ધર્મરત્ન અવિનાશ રે. મરણ ૮
૧૦ ઉપદેશક સક્ઝાય. આ ભવ રત્નચિંતામણું સરીખો, વારવાર ન મળશેજી; ચેતી શકે તો ચેતજે જીવડા,આવો સમયનહિ મળશે. આ જ ચાર ગતિ ચોરાસી લાખ યોનિ, તેહમાં તું જમી આવ્યા પુન્યસંગે સ્વપ્નની સંગતે, માનવને ભવ પામ્યા છે. આ૦ ૨ વહેલો થા તું વહેલો જીવડા, લે જિનવરનું નામજી; કુગુરૂ, કદેવ, કુધર્મને છડી, કીજે આતમ કામજી, આ ૩ જેમ કઠીયારાએ ચિંતામણું લીધે, પુણ્ય તણે સંગજી કાંકરાનીપરે નાખી દીધે, ફરી નહિ મળવા ગઇ. આ૦ ૪ એક કાલે તું આ જીવડા, એક કાલ તું જાશેજી; તેહની વચ્ચે તું બેઠા જીવડા, કાલ આહેડી નિકાસે. આ૦ ૫ ધન્ય સાધુ જે સંયમ પાલે, સુધે મારગ દાખે; સાચું નાણું ગાંઠે બાંધે, ખોટી દષ્ટિ ન રાખે છે. આ૦ ૬
For Private and Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४२७
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
માતાપિતા દ્વારા સુત બાંધત્ર, બહુવિધ અવિરતિ જોડેજી; તે માંહેથી જો કાજ સરે તેા, સાધુવર કેમ છેાડેજી. આ ૭ માયા મમતા વિષય સહુ છડી, સવર ક્ષમા એક કીજેજી; ગુરૂ ઉપદેશ સદા સુખકારી, સુણી અમૃતરસ પીજેજી. આ ૮ જેમ અજલીમાં નીર ભરાળુ, ક્ષણ ક્ષણ એછુ થાયજી; ઘડી ઘડીયે ઘડીયાલાં વાજે, ક્ષણ લાખીણું જાયછે. સામાયિક મન શુદ્ધે પ્રીજૈ, શિવરમણી ફળ પામેછ; ભવ મુક્તિને કામી તેમાં, ભરાશે। શાને લી૭, આ૦ ૧૦ દેવ ગુરૂ તમે દઢ કરી ધારા, સમક્તિ શુદ્ધ આરાધાજી; છક્કાય જીવની રક્ષા કરીને, મુક્તિના પંથેજ સાધાજી,આ૦૧૧ હિયડા ભિંતર મમતા નિવ રાખે!, જનમ ફીનવિ મલશેજી; કાયર તેા કાદવ માંહે ખુતા, શૂરા પાર ઉતરશે”. આ ૧૨ ગુરૂ કંચન ગુરૂ હિરા સરીખા, ગુરૂ જ્ઞાનના દરીયાજી; કહે અભયરામગુરૂ ઉપદેશે,છત્ર અનતાતરીયાજી. આ૦૧૩ ૧૧ અ’જના સતીની સજ્ઝાય.
અંજના વાત કરે છે મારી સખી, મને મેલી ગયા મારા પતિ; અતરંગ મહેલમાં મેલી રાતી, સાહેલી મને ક્રમે મલ્યા વનવાસ. સાહેલી મારા પુન્ય જોગે તુમ પાસ, ૧ લશ્કરે ચઢતાને શુકન દીધા, તે તે નાથે મારા નહિ લીધા, ઢીકા પાટુ પે।તે મને ઢીધા. સાહેલી
O
२
સખી ચકલાના સુણી પેકાર,
રાતે આવ્યા પવનજી
For Private and Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
દરબાર બાર વરસે લીધી છે સંભાર. સાહેલી. ૩
સખી કલંક ચઢાવ્યું મારે માથે, મારી સાસુએ રાખી નહિ પાસે; મારા સસરે મેલી વનવાસે. સાહેલી ૪
પાંચસે સખીઓ દીધી છે મારે બાપે, તેમાં એકે નથી મારી પાસે એક વસંતબાળા મારી સાથે. સાહેલી ૫
કાળો ચાંલ્લે ને રાખડી કાળી, મેલ્યાં વન મોઝારી, હવે સહાય કરે દેવ મારી. સાહેલી
મારી માતાએ લીધી નહિ સાર, મારા પિતાએ કાઢી ઘર બહાર; સખી ન મળ્યો પાણીને પાનાર. સાહેલી. ૭
મને વાત ન પૂછી મારે વીરે, મારા મનમાં નથી રહેતી ધીર; મારે અંગે ફાટી ગયા ચીર. સાહેલી ૮
મને દીશા લાગી છે કાળી, મારી છાતી જાએ છે ફાટી, અંતે અંધારી અટવીમાં કમ્ નાખી. સાહેલી ૯
મારૂં જમણું ફરકે છે અંગ, નથી બેઠી હું કોઇની સંગ, આ તો શો પડયો રંગમાં ભંગ. સાહેલી ૧૦
સખી ધાવતા છોડાવ્યાં હશે બાળ, નહિતર કાપી હશે કુણી ડાળ; તેના કમૅ પામી છેટી આળ. સાહેલી. ૧૧
વનમાં ભમતાં મુનિ દીઠા આજ, પૂર્વ ભવની પૂછી છે વાત છે સ્થા કીધાં હશે પાપ. સાહેલી. ૧૨
બેન હસતા જે હરણ તમે લીધા, મુનિરાજને બહુ દુઃખ ન દીધાં; તેના કમેં તમે વનવાસ લીધાં. સાહેલી. ૧૩
For Private and Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વે હશે શેષને બાળ, તેને દેખી ઉછળતી મનમાં ઝાળ; તેણે કમેં જોયા વનનાં ઝાડ, સાહેલી. ૧૪
સખી વનમાં જનમ્યો છે બાળ, ક્યારે ઉતરશે અમારી આળ; એવ કરશું માને મોસાળ. સાહેલી ૧૫ - વનમાં ભમતાં મુનિ ટીડા આજ, અમને ધર્મ બતાવે મુનિરાજ; કયારે સરશે અમારાં કાજ. સાહેલી ૧૬,
૧૨ અગીયારસની સઝાય. ગાયમ પૂછે વીરને સુણે સ્વામીજી, મૌન એકાદશી કોણે કહી, કોણે પાલી કોણે આદરી. સુણે એહ અપૂર્વ દિન સહીં.
વીર કહે સુણ ગોયમાં ગુણ ગેહાજી, નેમ પ્રકાશી એકાદશી સુણો ગોમાજી, ગોવિંદ કરે મલારસી. ૨
દ્વારામતી નગરી ભલી સુણો નવ જોયણ આયામ વસી, છપન કોડ જાદવ વસે; સુણ કૃષ્ણ બિરાજે તિણી નગરી.૩ વિચરતાવિચરતા નેમજી સુણે, આવી રહ્યા ઉજવલ શિખરે; મધુર ધ્વનિ દીયે દેશના, સુણો ભવિયણને ઉપગાર કરે. ૪ " ભવ અટવી ભીષણ ઘણું, સુણે તે તરવા પંચ પવી કહી બીજે બે વિધ ધર્મ સાચો, સુણો દેશ વિરતિ સર્વ વિરતિ સહી. પંચમી જ્ઞાન આરાધીઓ, સુણો પંચ વરસ પંચ માસ વળી અષ્ટમી દિન અષ્ટકમનો, સુણ પરભવ આયુને બંધ કરે ૬. ત્રીજે ભાગે નવમે ભાગે, સુણો સતાવીશમે ભાગે સહી,
For Private and Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
અથવા અંત મુહૂર્ત સમે, સુણોશ્વાસોશ્વાસમાં બંધ કરે. ૭ માયા કપટ જે કેળવે, સુણો નરક તિર્યંચનું આયુ ધરે, રાગ તણે વશ મોહી, સુણો વિલ થયો પરવશપણે. ૮ કરણ અકરણ નવી ગણે સુણ મેહ તિમિર અંધકારપણે મહે મદ ગાઢ ફિરે, સુણો દે ધુમરી ઘણું જોરપણે. ૯ ઘાયલ છમ રહે ઘૂમતો, સુણે કહ્યું ન માને નેહપણે જીવ રૂલે સંસારમાં,સુણો સ્વામીજી,મેહ કર્મની સહલાણી. ૧૦ અલ્પ સુખ સરસવ તું, સુણો તે તું મેરૂ સમાન ગણે; લોભે લંપટ વાહીયે, સુણો નવિ ગણે તે અંધપણે. ૧૧ જ્ઞાની વિણ કહો કુણ લહે સુણો, શું જાણે છદ્મસ્થપણે અષ્ટમી એકાદશી ચતુર્દશી, સુણો સામાયિક પસહ કરે. ૧૨ ધર્મને દિવસે કમનો, સુણ૦ આરંભ કરે જે નરનારી, નિશ્ચય સદગતિ નવિ લહેસુણ અશુભ કર્મનાં ફલ છે ભારી.૧૩ પાંચ ભરત પાંચ ઐરાવત, સુણો, મહાવિદેહે તે પાંચ ભણે, કર્મ ભૂમી સઘળી થઈ, સુણો કલ્યાણક પંચ સય ગણે. ૧૪ શ્રીવિશાલ સોમ સૂરીશ્વર પ્રભુ,સુણ તપગચછના સિરદાર ગુણી; તસ ગુરૂ ચરણ કમલ નમી, સુણો સુવ્રત શેઠ સઝાય ભણી. ૫
૧૩ પંચમીની સજઝાય. શ્રી ગુરૂ ચરણ પસાઉલે રે લોલ, પંચમીનો મહિમાયઆત્મા; વિવરીને કહેશું અમે રે લોલ, સુણતાં જાય પાતક આત્મા; પંચમી તપ પ્રેમ કરે રે લોલ.
For Private and Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૧. મન શુદ્ધ આરાધીએ રે લોલ, તટે કર્મ નિહાન આત્મા; ઈહ ભવ સુખ પામે ઘણો રે લોલ, પરભવ અમર વિમાન આત્મા. ૫૦ સકળ સૂત્ર રચ્યા થકી રે લોલ, ગણધર હુવા વિખ્યાત આત્મા; જ્ઞાન ગુણે કરી જાગતા રે લોલ, નરકની વાત આત્મા. પં
3 જે ગુરૂ જ્ઞાને દીપનારે લેલ, તે તરીયા સંસાર આત્મા; રાનવંતને સહુ નમે રે લોલ, ઉતારે ભવપાર આત્મા.પં૦૪ અજવાળી પક્ષ પંચમીરે લોલ,કરો ઉપવાસ જગીશઆત્મા;
હી નમો નાણસ્સ ગુણનું ગણે રે લોલ, નવકાર વાળી વીશ આભા. ૫૦ પાંચ વર્ષ એમ કીજીએ રે લોલ, ઉપર વળી પંચ માસ આભા; યથાશક્તિ કરી ઉજવે રે લોલ, જેમ હાય મનને ઉલ્લાસ આત્મા. ૫૦ વરદત્ત ને ગુણમંજરીરે લોલ, તપથી નિર્મળ થાય આત્મા; કીર્તિવિજય ઉપાધ્યાયને રે લોલ, કાંતિ વિજય ગુણ ગાય આત્મા. પં.
૧૪ બીજની સજઝાય. બીજ તણે દિન દાખવું રે, દ્વિવિધ ધર્મ પ્રકાર; પંચ મહાવત સાધુનેરે, શ્રાવકને વ્રત બાર રે, પ્રાણુ ધર્મ કરો સહુ કોઈ.
For Private and Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ર
પ્રાણાતિપાત વ્રત જે કહ્યું રે, જાવજછવ તે જાણ બીજું મૃષાવાદ જાણુંએ રે, મોટું તેહ વખાણ રે. પ્રા. ૨
જાવ ત્રીજુ વળી રે, નામે અદત્તાદાન; ચોથું ત્રત ઘણું પાળતાં રે, જગમાં વાધે બહુ મારે. પ્રા૦ ૩
નવવિધ પરિગ્રહ છાંડતાં રે, પંચમી ગતિ સુઠામ, ચોથું વ્રત સૂવું એ પાળતાં રે, અષ્ણારી કહ્યો નામ રે.પ્રા૦૪ - પાંચે વ્રત પાળે સદા રે, સાધુના એ આચાર; પડિકમણાં બેઉ ટકનાં રે, રાખે ધર્મ શું યાર રે. પ્રા. ૫
એહવા વ્રત પાળે સદા રે, ગ્રંથ તણે અનુસાર, આરાધક એહને કહ્યો છે, તે પામે ભવપાર રે. પ્રા ૬
મિથ્યાત્વમાં ભૂલે ભમ્યો રે, એહ અનાદિને જીવ, સાર ધર્મ નહિ ઓળખે રે, જેહથી મોક્ષ સદીવ રે. પ્રા. ૭ - આરંભ છાંડી આત્મા રે, કરો સુમતિ ગુપ્તિસુ પ્રીત આઠે મદ દૂર તજી રે, કરો ધર્મ સુવિનીતરે. પ્રા. ૯
પાળો જિનની આણને રે, જે ચાહો શિવરાજ; શ્રી વિજય રત્ન સુરીંદ્રના રે, દેવનાં સર્યા સવિ કાજ રે. માત્ર
૧૫ કડવું તુંબડું વહેરાવ્યાની સજઝાય.
સાધુજને તુંબડું વહેરાવીયુંજી,કરમે હલાહલ થાય રે વિપરીત આહાર વહોરાવિયો છે, વધાર્યો અનંત સંસારરે. સાધુજીને૦
આહાર લેઈ મુનિ પાછા વયાજી, આવ્યા આવ્યા
For Private and Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂજીની પાસરે; ભાત પાછું આવીયાજી; એ આહાર નહીં તુજ લાગશે. સા. - નિરવ ઠામે જઈને પરઠણ, તુમે છે દયાના જાણ રે; બીજો આહાર આણી કરી છે, તમે કરો નિરધારરે. સા. ૩
ગુરૂ વચન શ્રવણે સુણી છે, પહોંચ્યા વન મોઝાર રે; એકજ બિંદુ તિહાં પરઠવ્યો છ, દીઠા જીવના સંહારરે, સા. ૪
જીવ દયા મનમાં વસીજી,આવી આવી કરૂણા સાર રે, માસ ખમણને પારણે , પડિવજયાં શરણાં ચાર રે. સા. ૫
સંથારે બેસી મુક્તિ આહાર કર્યો, ઉપજ ઉપજી દાહ જવાળ રે કામ કરી સર્વાર્થસિદ્ધજી, પહોંચ્યા પહેચા વર્ગ મેઝાર રે. સા.
દુઃખનું દેભાગણી બ્રાહ્મણીજીતું બડા તણે અનુસાર, કાળ અનંતા તે ભમીજી, રૂલી ફલી તિર્યંચ મોઝારરે. સા. ૭
સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દેહ રે ચારિત્ર લહી તપસ્યા કરી છે, બાંધ્યું બાંધ્યું નિયાણું તેહ રે. સારા
દ્રપદ રાજા ઘર ઉપાછળ, પામી પામી યૌવન વેષરે પાંચ પાંડવે તે વરીજી, હુઇ હુઈ દ્રૌપદી એયરે. સા. ૯.
તે મનુષ્ય જન્મ પામી કરી છે, લેશે ચારિત્ર નિરધાર રે, કેવળ જ્ઞાન પામી કરી છે, જશ કહે જાશે મુકિત મોઝારરે.સા૧૦
*
*
*
*
૨૮
For Private and Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪ ૧૬ શ્રી મવી માતાની સજઝાય. મરૂદેવી માતારે એમ ભણે, ભજી આવોને ઘેર હવે મુજ ઘડપણ છે ઘણું મળવા પુત્ર વિશેર. મરૂ દેવી. ૧ - વત્સ તુમે વનમાં જઈ શું વસ્યા, તમારે ઓછું શું આજ; ઇંદ્રાદિક સર્વ શોભતાં, સાયાં વટ ખંડ રાજ. ભરૂ૦ ૨
ગષમણ આવી સમોસર્યા, વિનીતા નગરી મોઝાર; હરખે દેઉં રે વધામણ, ઉડી કરૂં રે ઉલ્લાસ. મરૂદેવી. ૩
આઈ બેડા ગજ ઉપરે, ભરત સ્વજન વાંદવા જાય; પદા દડી રે પુત્રની, ઉપવું કેવળજ્ઞાન. મરૂદેવી૪
દૂરથી વાજા રે વાગીયાં, હયડે હરખ ન માય; હરખે આંસુ આવીયાં, પડલ પૂરે પલાય. ભરૂદેવી ૫
સાચું સગપણ માતણું, બીજા કારમા લેક; રડતાં પડતાં મેળે નહિ, હૃદય વિચારીને જે. મરૂદેવી ૬
ધન્ય માતા ધન્ય બેટડા, ધન્ય તેમનો પરિવાર વિનય વિજય ઉવજઝાયના, વર્યો જય જયકાર. મડદેવી ૭
૧૭ શ્રી વર્ધમાન તપની સજઝાય. પ્રભુ તુજ શાસન અતિ ભલું, તેમાં ભલું તપ એહ રે; સમતા ભાવે સેવતાં, જલદી વહે શિવ ગેહ રે. પ્રભુત્ર ૧ * ષટ રસ તજી ભોજન કરે, વિગય કરે ષટ દૂર રે, ખટપટ સઘળી પરિહરી, કર્મ કરે ચકચૂર રે. પ્રભુ ર
For Private and Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જ
:
પડિક્કમણાં ટ્રાય ટક્રતા, નિયમ ચિંતારે સઢા, જ્ઞાન
પાત્ર વ્રત ઉપત્રાસ ૨૬ ધ્યાન સુવિલાસ રે. પ્રમુ॰ ૩ દેહને દુ:ખ દેવા થકી, મહાફળ પ્રભુ ભાખે ૨; ખગ ધારા વ્રત એ સહી, આતમ અતંગડ શાખે રે, પ્રભુ૦ ૪ ચૌદ વષૅ સાધિક હાવે, એ તપતુ પરમાણુરે; દેહના દડ દૂર કરે, તષ ચિંતામણી જાણરે. પ્રશ્રુ॰ સુલભ એધિ જીવને, એ તપ હૃદયે આવે રે; શાસન સુર સાંનિધ્ય કરે, ધમ રત્ન પદ્મ પાવે રે, પ્રભુ૦ ૬ ૧૮ વૈરાગ્યની સજઝાય.
ર
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવડલા આજે જવું કે કાલે, મરણુ ભય સર્વને માથે ચાલેજી, પડયા જળ પંખીડાં તિહાં પકડાશે, કમલ ખીલ્યાં તે તેા ખચિત કરમાશે; જન્મ્યા તે તેા જરૂર મરી જાશે. જીવ૦ ૧
કાને એ કુંડળ લટકાવી કાંકડા ફતા, ધમક સહુ ધરતી ઉપર પગ ધરતા; એવા નરને ક્રીડા ઠાઠડીએમાં ઠરતા. જીવ૦૨ ગયારે જાણે ગાદીપતિ મેલી ઠેઠાં, ગયા . પડિત પડયા મેલી પાથાં, એ તે સડી સડી થઇ ગયાં થાયાં. ૭૦૩
નવારે નવા પેશાક પહેરી નિસરતા, મેટા ? મેય મહીપતિને જઈમળતા એવા નરને દીઠા મસાણમાં બળતા.જીત્ર
ખમા રે ખમા કહેવાતા પડતા આખડતા, રતન મુનિ દુર્ગંધન પુઠે ફરતા, એવા નરનાં નામ શેાધ્યાં નથી
જડતા, જીવ્૰
For Private and Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ મનુષ્ય ભવની દુર્લભતાની સઝાય.
મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે-એ દેશી. મનુષ્ય ભવનું ટાણું રે, કાલે વહી જશે રે, અરિહંત ગુણ ગાવો નર નાર, રત્નચિંતામણિ આવ્યું હાથમાં રે; ભાગવંત ગુણ ગાવો નર નાર, મનુષ્ય ભવનું ટાણું રે ૧
બળદ થઈને રે ચીલા ચાંપશો રે, ચડશો વળી ચેરાપીની ચાલ, નેતરે બાંધીને ઘાણીએ ફેરવશે રે, ઉપર બેસી મુખ દેશે માર. મનુ
કુતરા થઈને રે ઘર ઘર ભટકશો રે, ઘરમાં પેસવા નહી ટીએ કાય; કાનમાં કીડા રે પડશે અતિ ઘણા રે, ઉપર પડશે લાકડીઓના માર. મનુ
ગધેડા થઈને રે ગલીઓમાં ભટકશે રે, ઉપાડશો અણુતોલ્યા ભાર ઉકરડાની ઓથે રે જઇને ભૂકશો રે, સાંજ પડે ધણી નહી લીએ સંભાર. મનુ
ભુંડ થઈને પાદર ભટકશે રે, કરશો વલી અશુચિના આહાર; નજરે દીઠા રે કઈને નવી ગમે રે, દેશે વળી પથરાના પ્રહાર. મનુ
ઊંટ થઈને રે બેજ ઉપાડશો રે, ચરો વળી કાંટાને કંથેરફ હાથને હડસેલે ઘર ભેગા થશો રે, ઉપર પડશે પાટુન પ્રહાર. મનુ
છેડા થઈને રે ગાડીઓ ખેંચશો રે, ઉપર પડશે ચાબુક
For Private and Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૭
ના પ્રહાર; ચાક ુ બાંધીને ઉપર બેસશે રે, રાયદા
અાર. મનુ
ઝાડ થઇને રે વનમાં ધૂજશો રે, સહેશે વળી તડકા ને ટાઢ; ડાલે ને પાંદડે રે ૫ખી માળા ઘાલશે રે, ઉપર પડશે કુહાડાના ધા. મનુ
ઉત્તમ નર ભત્ર ફરી ફરી આત્મા હૈ, મળવે મુશ્કેલ; હ. વિજયની એણી પેરે શીખડી રે, અમૃત વેલ. મનુ
૨૦ તારી સૉંગ ત્યાગની સજ્ઝાય.
તે તરીઆ રે ભાઇ તે તરીખ, જે નારી સગથી ડરી રે; તે ભવસમુદ્રને પાર ઉતરીઆ,જઇ શિવ રમણીને વરીઆરે.તે॰૧ સ્થૂલિભદ્રને ધન્ય જે જઇને, વેશ્યાને ઘેર રહીઆ રે; સરસ ભેજનને વેશ્યા મલિમ, પણ શીલે ત્રિ ચલિઆ ૨. તે
For Private and Personal Use Only
ረ
બહુ છે
સાંભળે
૯
સીતા દેખી રાત્રણ ચિલએ, પણ સીતા નવિ પડિઆ રેક રમિ રાજુલને મલિખા, પણ રાજુલ ગલિઆ રે. તે
નિવ
3
રાજુલે તેહને ઉદ્ધરી, તે પણ ચિત્ર ધર મલિઆરે; રાણી ક્રોડ ઉપાય તે કરીઆ, સુદર્શન નિત્ર ગલિઆરે, તે॰ ૪ ક્ષપક શ્રેણિ આરાહણુ કરીને, કેવલ ઘરણી વરીઆ રે ઉત્તમ પદ પદ્મને અનુસરઆ,તે બવ ફેરથી ઢળીઆરે, તે૰ પ
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ મેતારક મુનિની સઝાય. ધન ધન મેતારજ મુનિ, જેણે સંયમ લીધે;
જીવદયાને કારણે, જેણે કેપ ન કીધો. ધ માસખમણને પારણે, ગોચરીયે જાય
સવનકાર તણે ઘરે, પહયતા મુનિરાય. ૧૦ સેવન જવ શ્રેણિકના, ઋષિ પાસે મૂકી;
થર ભીતર તે નર ગયે, એક વાત ન ચૂકી. ૧૦ ૩ જવ સઘળા પંખી ગળે, મુનિવર તે દેખે,
તવ સોની ઘર આવીએ, જવ તિહાં ન દેખે. ધ. ૪ કહો મુનિવર જવ કિહાં ગયા, કહોને કોણે લીધા
મુનિ ઉત્તર આપે નહિ, તવ ચપેટા દીધા. મુનિવર ઉપશમ ભર્યા, પંખી નામ ન ભાસે; | કોપ કરીને એમ કહે, જવ છે તુમ પાસે. ધ. ૬ , જવ ચર્ચા રાજા તણું, તું તો મેટ ચાર
આળા ચર્મ તણે કરી, બાથે મસ્તકે દર. ધ. ૭ નેત્ર યુગલની વેદના, નીકળી તત્કાળ, . કેવળજ્ઞાન તે નિર્મળું, પામી કીધે કાળ. ધ૦ ૮ શિવ નગરી તે જઈ ચડયે, એ સાધુ સુજાણ;
ગુણવંતના ગુણ જે જપે, તસ ઘર કલ્યાણ, ધ, ૯ નવ કન્યા તેણે તજી, કંચન કોડી -
નવ પૂરવધર વીરના, પ્રણમું કર જોડી,
For Private and Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૯
સિંહ તણી પર આદરી સિંહની પરે સૂરો
સંયમ પાળો શિવ લડી, જરા જગમે પૂરો, ૧૦ ૧૧ મારી કાયા તણી લહા, ઉંચેથી નાખે;
ધડકી પંખી જવ વાગ્યા, તે દેખી આંખે. ધ૦ ૧૨. લવ ની મન ચિંતે, કીધું ખોટું કામ
વાત રાજા જે જાણશે, તો ટાળશે કાય. ધર તવ તે મનમાં ચિંતવે, કીધું ભયથી જિન હાથે
સોવનકાર દીક્ષા લીયે, નિજ કુટુંબ સંઘાતે. ધ૦ ૧૪ શિવ નગરી તે જઈ ચઢો, એહવે સાધુ સુજાણ
ગુણવંતના ગુણને જે જપ, તસ ઘરકેડી કલ્યાણ. ધ. ૧૫ શ્રી કનકવિજય વાચકવરૂ, શિષ્ય જપ રામ; સાધુ તણા ગુણ ગાવતાં, લહીએ ઉત્તમ ઠામ.ધ. ૧૬
૨૨ દ્વારિકા નગરીની સઝાય. દોનું બંધવા રડે, દુઃખ ધરતા મન માં બળતી દેખી દ્વારિકા, કીજે કવણ ઉપાય. રત્ન ભીંત સુવર્ણત, તેલ બળે તત્કાળ સુવર્ણ થંભા કાંગરા, જાણે બળે પરાળ..
ઢાળ પહેલી. બળતી દ્વારિકા દેખીને રે ભાઈ, ઘણા થયા ઢીલગી હઈ તે લાગ્યું ફાટવારે ભાઈ, નયણે વછુટયા નીર રે;
માધવ એમ બોલે. ૧
For Private and Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
બે બંધવ મળીને તિહાં રે ભાઈ, વાત કરે કરૂણાય; દુખ સાલે દ્વારિકા તણું રે ભાઈ, અબ કીજે કવણ ઉપાય.મા.૨
કયાંરે દ્વારિકાની સાહીબીરે ભાઈ, કિહાં ગજદલનો ઠાઠ; સજજનનો મેળે કિંહારે ભાઈ, ક્ષણમાં હુવા ઘણા ઘાટરે. મા ૩
હાથી ઘોડા રથ બલે રે બાઈ, બેંતાળી બેંતાળી લાખ; અડતાળી દોડ પાળા હુતારે ભાઈ,ક્ષણમાં હુઈગયા રાખશે. મા૦૪
હળધરને હરજી કહે રે ભાઈ, ધિક કાયરપણું મોય; નગરી બળે મુજ દેખતા રે ભાઈ,મુજ જેર ન ચાલે કાયરે. મા૦૫
નગરી બળે મુજ દેખતાંરે ભાઈ, રાખી ન શકું? જેમ, ઇંદ્ર ધનુષ મેં ચડાવીઉરે ભાઈ,એ બળ ભાગ્યું કે મરે. માદ
જેણી દિશે જોતાં તેણી દિશેરે ભાઈ સેવક સહસ્ત્ર અને હાથ જોડી ઉમા ખડારે ભાઈ, આજ ન દીસે એક રે.મા. ૭
મોટા મોટા રાજવીરે ભાઈ, શરણે રહેતા આય; ઉલટ શરણે તાકીય રે ભાઈ, વેરણ વેળા આય રે. માત્ર ૮
વાદળ વીજ તણી પરેરે ભાઈ, બદ્ધિ બદલાયે સોય; અમ દેહલી આપણે ભાઈ,સગાન દીસે કઈ રે. મા૯
મહેલ ઉપગરણ આયુધ બળે રે ભાઈ, બળે સહુ પરિવાર, એ આપદા પુરી પડી ભાઈ, કીજે કવણ વિચાર છે. ભા.૧૦
વળતાં હળધાર એમ કહે રે ભાઈ, પ્રગટયાં પૂર્વનાં પાપ; બીજુ તે સઘળું રહ્યું રે ભાઈ, માંહિ બળે મા બાપ રે. માત્ર ૧૧
દનું બંધવ માંહે ધસ્યા રે ભાઈ નગરીમાં ચાલ્યા જાય
For Private and Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.૪૪
રથ જોડી તેણે સમે રે ભાઈમાંહે ઘાલ્ય માય તાય રે.મા.૧૨
દનું બંધવ જુતિયારે ભાઈ, આવ્યા પોળ ની માંય, તેનું બંધવ બહાર નીકળ્યારે ભાઈ,દરવાજો પડીઓ આયરે, મા-૧૩
પાછું વાળી જુવે તિહાં રે ભાઈ, ઘણા થયા દિલગીર; છાતી તે લાગી ફાટવારે ભાઇ,નયણે વછુટયાંનીરરે. માત્ર ૧૪
હલધરને હરિજી કહેરે ભાઈ, સાંભળ બાંધવ વાત; કિણિ દિશિ આપણ જાઇશું રે ભાઈ, તે દિશામય બતાવશે. માત્ર ૧૫
વયણ સુણ બાંધવતરે ભાઈ, હળધર બેસે એડ; પાંડવ ભાઈ કુંતા તારે ભાઈ, અબ ચાલે તેને ગેહર. મા. ૧૬
વયન સુણી હળધરતારે ભાઇ, માધવ બોલે એમ દેશ દેઈ કાઢીઆરે ભાઈ, એ ઘેર જાવું કે મારે માત્ર 1 ૭
વળતાં હળધર એમ કહેરે ભાઈ, દેખી હોશે દિલગીર તે કેમ અવગુણ આણશે રે ભાઈ, ગિરૂ ના ગુણ ગંભીરે. મા. ૧૮
તેં તેહનાં કારજ કીધારે ભાઈ, ધાતકી ખંડમેં જાય; દ્રૌપદીસોંપી આણોનેરે ભાઈ, તે કેમ ભૂવશે માય રે. મા. ૧૯
અહંકારી શિર શિડર રે ભાઈ, એહવી સંપદા પાય તે નર પાળા ચાલીયા રે ભાઈ, આપદા પડી બહુઆયા રે મા.૨૦
પાંડવ મથુરા પ્રગટી જિહાંરે ભાઈ, અગ્નિ ખૂણસમુદ્ર તીર; તે નગરી ભણી ચાલીયારે ભાઈ,બાંધવ બેહુ સધીરજે. મા ૨૧
જે નર શય્યાએ પિઢતાંરે ભાઈ, તે નર પાળા હાથ કરજે, વિનયવિજય ઈમ ભણેરે ભાઈ, આ ભવ પાર ઉતારરે. મા. ૨૨
For Private and Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
૨૭ શ્રી નર્દિષણ મુનિની સાય ઢાળ પહેલી. રાજગૃહી નગરીને વાસી, શ્રેણિક સુન સુગિલાસી હે; સુનિવર વેરાગી; નર્દિષેણ દેશના સુણી ભીનેા, ના ના કહેતાં ત્રત લીના.મુ૦૧ ચારિત્ર નિત્ય ચાકખુ પાળે, સંયમ રમણીશું મ્હાલે હૈ।; મુ॰ એક દિન જિન પાયે લાગી, ગૌચરીની અનુમતિ માણી હૈ।.મુ૦૨ પાંગરા મુનિવર વહોરવા, ક્ષુધા વેદની ક હવા હો; મુ ઉંચનીચ મધ્યમ કુળ મેાય,અટતા સયમ રસ લેાય હો. મુ૦૩
એક ઉંચુ ધવલ ધર રુખી, મુનિવર પેઠે શુદ્ધ દ્વેષી હો; મુ તિહાં જઈ ઢીધા ધમ લાભ, વેશ્યા કહે ઇહાં અથૅ લાભ હો મુજ સુનિ મન અભિમાન જ આણી, ખડ કરી નાખ્યું તરણું તાણી હો; મુનિ॰ સેવનવૃષ્ટિ હુઈ બાર કાડી. વેશ્યા વનિતા કહે કર જોડી હો. મુ૫ ઢાળ મીજી.
ચેતા ઉભા રહીને અરજ અમારી સાંભળો સાધુજી;
થૈ તા ાટા કુળના જાણી મુકીયે। આમળો સાધુ; થૈ તા લેઇ એ સાવન કાડી ગાડાં ઉ રે ભરી સાધુ; નહીં આવે હમારે કામ ગ્રહે। પાછા ભરી સાધુજી. ૧ ચારાં ઉજ્જ્વળ વક્ષ દેખી માહે મન મહાર સાધુજી; સારા સુરપતિથી પણ અધિક છે વાહરો સાધુછે;
For Private and Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ થારાં મૃગ સમ સુંદર નેણ દેખી હર્ષ લાગણે સાધુજી;
થારો નવલે જવનેશ વિરહ દુઃખ માં જણે સાધુ9.૨ એ તે અંગે જડીત કબાટ ઉંચી મેં કર ગ્રહી સાધુ9;
મુનિ વળવા લાગે જામ આડી ઉભી રહી સાધુ મેં તો એછી સ્ત્રીની જાતિ મતિ કહે પાછલે સાધુજી;
હૈં તે સુગુણ ચતુર સુજાણ વિચારો સાધુજી. ચેં તો ભોગ પુરંદર હું પણ સારી સુંદરી સાધુ9;
થેં તો પહેરો નવલા વેશ ઘરાણું જર તારી સાધુજી, મણિ મુમતાફળ મુગટ બિરાજે તેમના સાધુ
અમે સાથે સોળ શણગારકે પિયુરસ અંગના સાધુજી.૪ જે હોય ચતુર સુજાણ કદિય ન ચુકશે સાધુજી;
એ અવસર સાહિબ કદીય ન આવશે સાધુ9; એમ ચિંતે ચિત્ત મઝાર નંદિષેણ વાહલો સાધુજી; રહેવા ગણિકાને ધામ કે થઈને નાહલો સાધુ. ૫
ઢાળ ત્રીજી. ભોગ કરમ ઉદય તસ આબે, શાસનદેવીયે સંભળાવે છે, '
મુનિવર વૈરાગી, રહ્યો બાર વરસ તસ આવાસે, વેશ મેં એકણુ પાસે હો. મુ ૦૧ દશના દિન પ્રતિ પ્રતિબૂકે, દિન એક મૂરખનવિ બૂકે, હો. મુર બુઝતાં હુઈ બહુ વેલા, ભેજનની થઈ વેળા હે. મુળ ૨ કહે વેશ્યા ઉઠે સ્વામી, એ દશમો ન બૂઝે કામી, હો મુક
For Private and Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેશ્યા વનિતા કહે ઘસમસતી, આજ દશમા તુમેહી જ
હસતી હો. મુ. ૩ એહ વયણ સુણીને ચાલ્યો, ફરી સંયમશું મન વાન્ય હો મુક ફરી સંયમ લીયો ઉલ્લાસે, વેશ લેઈ ગયોજિન પાસે હો.મુ૦૪ ચારિત્ર નિત્ય ચોકખું પાળી દેવલોકે ગયે દેવ તાળી હો; મુ. તપ જપ સંજકિરિયા સાધો,ઘણું જીવનેહીપ્રતિબોધી હો.મુ૫ જયવિજય ગુરૂ શીશ તસ હર્ષ નમે નિશદિશ હો, મુ. મેફવિજય ઈમ બોલે એહવા ગુરૂને કુણ તોલે હો. મુ. ૬
- ૨૪ શ્રી જંબુસ્વામીની સજઝાય.
ઢાળ પહેલી. જંબુસ્વામી જોબન ઘરવાસ જ મેલ્યાં, તિહાં કનકને કેડે માતાયે મેહ જ મેલ્યાં; તીહાં દોય ઉપવાસે માતા આબેલ કરતા, તીહાં નવ માસ વાડા, માતા ઉદર ધરીયાં. ૧
તિહાં જનમીયા રે જંબુ સ્વામી રૂડા, જંબુ સ્વામી રૂડા ને એમના નામજ રૂડા; કુંવર પરભાતે ઉઠીને રૂડા ચારિત્ર લેશે, કુંવર જન્મ કરતાં તમને ધર્મજ વહાલું. ૨ - કુંવર એક વાર પરણેને વળી આઠજ નારી, કુંવર ઢાલ દદામા રૂડાં વાજીંત્ર વાગે, કુંવર હાથે મીંઢળ કેટે વિરમાળા પી.
For Private and Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ બીજી. કુંવર કહે છે, સુણે માતાજી મારે નથી રે પરણ વાની અભિલાષજી, મેં તો બાળપણેથી વ્રત આદર્યા. ૧
કુંવર એક વાર પરણાવું રૂપવંતી રે, કુંવર પરણને પાય લગાડવાં તો હું જાણું ઘરના સુખ રે. રોતા રોતા માતાજી એમ કહે.
ત્રીજી. કુંવર કહે છે રે માજી જેમ હેય સાર, તેડાવો લગનીયા માજી. લગન જોવરા લાલ કુંવર કહે છે. ૧
લગનીયા જઈ વેવાઈને માંડવે ઉભા, નિત્ય નવા ગીત: સુવાસણ ગાય લાલ. કુંવર કહે છે રે
દરબારમાંથી લવજી વેગે પધાર્યા, લગન વાંચે ને પિતાજી માથું ધુણાવે લાલ. કુંવર
કન્યાના બાપ લગનીયા આઘા મંગાવે, તેમ તેમ લગનીયાં કુંવરી ઓરેરા મંગાવે લાલ તાત કહેરે કુવરી જેમ હોય સાર.
પરણુને લેશે જંબુ સંજમ ભાર લાલ, તાત, પછે ન કાઢશે કુંવરી વાંક અમારો લાલ તાત. રોતાં ન આવશો દીકરી ઘેર અમારે લાલ. તાત.
ચતુર કન્યા તે આઠે ચેતીને બેલી, લાંબી ને ટુંકી પિતાજી વાત શું કહો છે લાલ. તાત
For Private and Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકની રીત એવી આઠની પ્રીત, પરણીને આઠ કન્યા વિલમાં બેઠી લાલ, તાત
ચતુર કન્યા તે આઠે પરણને પધાર્યા, થાળ ભરીને સાસુએ મોતીડે વધાવ્યા લાલ. કુંવર કહે છે રે મા. ૮
આઠે કન્યા તે લાવી માતાને સોંપી, અમે લઇશું હવે સંજમ ભાર લાલ. કુંવર
સાસુના પાય પડીને શું શું રે આપ્યું, સવા લાખ સેનૈયા સાસુએ ભંડારે નાખ્યા લાલ. કુંવર૦ ૧૦
સાસુના પાલવ સહીને શું શું રે આપ્યું એકેકીને આપ્યા સાસુયે બાણુ બાણ બોલા લાલ. કુંવર
૧૧ ઢાળ થી. સાસુ શીખ દે છે વહુવારૂ, કરોરે સંતાપી જેમ તેમ કરીને પીયુ પતરા તો મત જાણું, તમારી રે મારી વહુવારૂરે વસ કર વાલમ તારો.
પહેરો પીતાંબર અનુપમ સાડીને સોળ સજો શણગાર; જેમ તેમ કરતા મહેલે પધારો, જે રાખો ભરથારરે. મા. ૨ - કાંબી ને કહેલાં ઝાંઝર પહેર્યા, કાને ઝાલ ઝબુકે, રૂમ રુમ કરતા મહેલે પધાર્યા, મોલ ગરડવા લાગ્યો રે. મારી૦૩
આઠ મળીને આઠ બારીયે બેઠાં, વચમાં વાલમ ધેર્યા; મુખે વચન વાલા કાંઈ ન બોલ્યા, અમે ફેગટ કર્યા છે ફેરારે. મારી..
For Private and Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠે મળીને વળી એમજ કહે છે, સુણે વાલમ મારી વાત, દુનિયા તમને ઠપકો દેશે, મુર્ખાઈમાં ગણાશેરે. મારી
આઠે મળીને વળી એમજ કહે છે, વાલા સુણે અમારી વાત, નર ભમર ચતુરાઈ ન શીખ્યા, શું રહ્યાં દીલ હેઠાં છે. મારી
- ઢાળ પાંચમી. - અમે આઠે છે રમણી ને ગમણી, અમે આઠ જેબનવંતી; સહેજે શું કપડે વાલા તમને, ત્યારે લેહી તપેરે વાલા અમને. - નહિ મારે જેઠ નહિ ઢીયર નગીને, તમ વિના વાલા સંસાર સૂને તમ ઉપર મારે આસો ને વાસે, તુમ વિના વાલા સંસાર સુને. - જે આવ્યા હોય જમનારે તેડા, તે વાલા અમથી નહીરે ઉપાય; દીક્ષા લેવાની જે વાત વધે છે, તે વાલા અમથી સહન ન થાય.'
જો એક પુત્ર થશે વહાલાં અમને, તો પણ શીખ ના દઇશું તમને
હાળી છઠ્ઠી. | આટલું કહેતાં વહાલા નવી બેલ્યાં રે, હૈયું કઠણ કઠોર સુણે મુજ વાતડી રે, મેં જાણ્યું અથીર સંસાર. ૧
For Private and Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮
કઠણ સાસુજી કઠણ છોરે, કઠણ તુમારી રે કુખ, સુણે કઠણ નણદી કઠણ છે રે, તારે વીરે દીધાં દુઃખ. સુ. ૨ એવું સુણી જંબુ એમ ભયારે, સુણે એક કામણગારી નાર; સુણે એક કામની રે, આ સંસાર છે અસાર. ૩
તુમ ચતુરાઈ છે અતિ ઘણી રે, મારૂં મેત દિવસ કે રાત; સુણે એક કામની રે અમ ચતુરાઈ નહિ એહ. તણું રે, તેની અમને શી ખબર. સુણો મુજ વાતડી રે મેં જાણ્યું અથીર સંસાર.
એવી કોલાહલ થઈ રહી છે, ત્યાં તો આવ્યા પાંચસે ચાર, સુણો ધનના તે બાંધ્યા ગાંસડા રે, ઉપર પ્રભાવ છે એક ચર. સુણે
કાલે જંબુ સ્વામી પરણીયારે પ્રભાતે લેશે સંજમ ભાર, સુણે ઘરને તે પણ તજી ગયા, પરધન લઈને શું કરીશ. સુણે એક
ધનનાં તે ગાંસડાં પાછાં મેલ્યાં રે, પાંચસોને ઉપન્યા વૈરાગ સુણે ત્યાંથી જ બુસ્વામી ઉઠીયા રે, રજા આપો આઠે નાર, સુણે એક આ સંસાર છે અસાર; ૧૭ આઠે સ્ત્રીઓ મૂછ ખાઈ રે પડી ધરતી ઘર હેઠ, સુણે એક વાતડી; આ સંસાર છે અસાર. એકે કીને ઉભી કરી રે, આવીશું તમારી રે સાથ, રહેવું હતું વાલમા રે, આ સંસાર છે અસાર.
For Private and Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૯
ત્યાંથી જંબુ સ્વામી ચાલીયારે, આવ્યા માતપિતાની પાસ, સુણે એક માવડો રે, આ સંસાર માત પિતાને પાયે નમ્યા રે, અમે લઇશું હવે સંજમ ભાર; સુણ એક માવડી રે, આ સંસાર છે અસાર.
ઢાળી સાતમી. ઉઠી પ્રભાતના પહોરમાં, આવ્યા સુધર્મો સ્વામી પાસ; ધન ધન ધન જંબુ સ્વામીને લીધે છે સંજમ ભાર. ધન ૧
સાસુ સસરાને જંબુએ બુઝવ્યા, બુઝવ્યા માયને બાપ; ધન, પાંચસે ચારને જંબુએ બુઝળ્યાં, બુઝવી આડે નાર. ધન
પાંચસે સતાવીસ જંબુએ બુઝવ્યા, બુઝો પ્રભ ચાર, ધન, કર્મ ખપાવી કેવળ પામીયા, પંચ્યા છે મુક્તિ મઝાર, ધન,
હીરવિજય ગુરૂ હીરલો, તજી છે આઠે નાર; ધનવ એવું સુણીને જે કાઈ નરનારી પાળશે, શીયળ ત્રત સાર, ધo 8
૨૫ શ્રી નેમિનાથની સઝાય. નેમ તેમ કરતી નારી, કેઈની ન ચાલી કારી; રથ લીધે પાછો વાળી રે, સાહેલી મારી. કરમે કુંવારા રહ્યા રે, સાહેલી મેરી. મનથી તે માયા મૂકી, સુની તો દીસે સેજલડી, હવે મારૂં કેણ બેલી, સાહેલી મોરી.
For Private and Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
ચિત્ત મારૂં ચારી લીધું, પ્રીતિથી પરવશ કીધું; દુ:ખડું તો અમને દીધું રે, સાહેલી મોરી. જાવ મા જાદવરાયા, આઠે ભવની મૂછી માયા; આ શિવાદેવી પાયારે, સાહેલી મારી. આજ તો બની ઉદાસી, તુમ દરિસન દ પયાસી; પરણવાની હતી આશીરે, સાહેલી મોરી. માછલી તો વિણ નીર, બચલી તે રાખી ક્ષીણ દા'ડા કેમ જાશેરે પીયરીયે, સાહેલી મારી. જોતાં નવિ મળી જેડી, આડે ભવની પ્રીતિ તોડી; બાળપણે ગયા છોડીર, સાહેલી મારી.
બન્યું તે કેમ જાશે, સ્વામી વિણ કયમ રહેવાશે, દુખડા કેને કહેવાશે, સાહેલી મોરી. દેહી તે દાઝે છે મોરી, સ્વામી શું વિસારી મેલી, તમે જીત્યા મને તારીરે, સાહેલી મોરી. પશુડા છોડાવી લીધાં, પ્રભુએ અમયદાન દીધાં, ઉદાસી તે અમને કીધારે, સાહેલી મોરી. રાજુલ વિયારે એવું, સુખ છે સ્વપ્ના જેવું હવે પ્રભુ નેમ સેવુ રે, સાહેલી મોરી. વનમાં વૈરાગ્ય આણી, સહસાવન ગયા ચાલી, સંજમ લીધે મન ભાવીરે, સાહેલી મારી. કરમનો કરીને નાશ, જઈ પહોંચ્યા શિવપુર વાસ, રત્નવિજય કહે શાબાશરે, સાહેલી મારી.
For Private and Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
;
૪૫૧ ર૭ છ આરાની સઝાય. છઠ્ઠો આરો એવો આવશે, જાણશે જિનવર દેવ; પૃથ્વી પ્રલય થાશે, વરસશે વિણવા મેહ રે જીવ ! જિન ધર્મ કીજીએ. તાવડે ડુંગર તરડશે, વાએ ઉડી ઉડી જાય; ત્યાં પ્રભુ ગૌતમ પૂછીએ, પૃથ્વી બીજ કેમ થાય રે. જીવ૨ વૈતાઢયગિરિ નામે શાયતી, ગંગા નદી નામ; તેણે બેકે બહુ ભેખડ બેતર બીલની ખાણ. જીવ. ૩ સરવે મનિષ તિહાં રેહશે, મનખા કેરી ખાણ; સેલ વરસનું આઉખું, સુંઢા હાથની કાયરે. રે જીવ. ૪ છ વરસની સ્ત્રી ગર્ભ ધરે, દુઃખી મહાદુઃખ થાય. રાતે ચરવા નીકળે, દિવસે બિલ માહે જાયરે. રે જીવ ૫ સરવ ભાખી સરવે માછલાં, મરી મરી દુર્ગતિ જાય; નર નારી હશે બહુ દુર્ગધિત સકાય. રે જીવ. ૬ પ્રભુ બાલની પરે વિનવું, છ આરે જનમ નિવાર કાંતિવિજય કવિરાયને, મેઘ ભણે સુખમાલ રે. જીવ ૭
૨૮ ત્રિશલા માતાની સક્ઝાય. શિખ સુણે સખી માહરી, બેલોને વચન રસાળ; તુમ મુખડીએરે ઉપજ્યા, સૌભાગી સુકમાળ, ત્રિશલા ગરજને સાચવે. તીખું કડવું કસાયેલું, ખાટા ખારાની જાત,
For Private and Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૨ મધુરા રસ નવિ સેવિએ, વધુ મલય પરિહાર. ત્રિશલાન્ટ છે અતિ ઉનું અતિ શિતલડું, નયણે કાજળ રેખ; અતિભોજન નવી કીજીયે, તેલ નચાપડીયે રેખ. ત્રિશલા. ૩ નાન વિલેપન તાહરૂં મન જાણું દુઃખમાંય; હળવે મધુરે બોલીએ, આસી સુખની વાડ. ત્રિશલા૪ ગાડા વેહેલ વિડળતા, ધબધબ બંધન ચાલ મ ચાલ. અતિ શિયળ જગ સેવના, વિણસે પુત્રના કાજ. ત્રિશલા ૫ જેમ જેમ દહલા ઉપજે, તેમ તેમ દેજો બહુમાન જોગ સંગ ને વાર, હોશે પુત્ર નિદાન. ત્રિશલાન્ટ એણી પરે ગર્ભને પાળતાં, પુત્ર થી શુભ ધ્યાન; સંઘમાં જેજેરે સહુ કરે, હીરવિજય ગુણ ગાય. ત્રિશલા. ૭
૨૮ તે કાઠીયાની સઝાય. ચેતન તું તારું સંભાળ કે કયાંથી આવી કયાંરે જવાને વિચાર કે કેમ બેસી રહ્યો. ઘર લાગ્યું છે તારૂં ઓલવતે કાં નથી, પછી થાશે વિનાશ કે ચેરના ભય થકી. તેર કોઠીયા નિત્ય તારું ધન હરણ કરે; ક્રોધ માન માયા લેભ કે જઈને એમ કહે. એને માલ અનર્ગળ કે ચેકી વિના રહે; આપણે કરોને વિચાર કે જઈએ એને ઘરે. ૪. મોડરાયની ધાડ પડી એને ઘેર જઈ
For Private and Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૩
શાન દ્રવ્ય તેણે લીધું ત્રણે રત્ન સહી. પછી થયો નિરધન કે દારિદ્ર રિષ; જ્ઞાની બેલે એમ વાણી એને માલ બહુ ગયો. ૬ યે કરે છે રોજગાર દેવાલું ટુંકીયું; અધગતિનું દુઃખ તેણે બહુ વેઠીયું. સૂક્ષ્મ બાદર પજજ અપજજ નિગોદમાં, પૃથ્વી પાણી તેઉ વાઉ કે વનસ્પતિમાં. કાળ અનંતા અનંત કે ઉંચો આવી શ્રાવક કુલ સહિત મનુષ ભવ પામી. દેવ ગુરૂ સંજોગ દૃષ્ટાંત દશે ભલા પૂર્વ વિચારીને જોય કે દુઃખ નિધન તણું. ૧૦ હવે હું ક્ષણ એક ગાફલમાં નવી રહું; ચંદ્રપ્રભુ અવધાર કે સેવા નિત્ય કરું. ભાવે કરી ભવસાગરે કર્મ કથા કહી; તુમે છે જ્ઞાની ભંડાર સકલ ગુણે સહી. ૧૨
- ર૯ ડિમણુની સજઝાય. કર પડિકકમણું ભાવથી, સમભાવે મન લાવ, અવિધિ દેષ જે સેવશો, તો નહિ. પાતિક જાય ચેતનy, ચેતન ઇમ કિમ તરશોજી.
સામયિકમાં સામટીજી, નિદ્રા નયન ભરાય વિકથા કરતાં પારકીજી, અતિ ઉલ્લસિત મન થાય. ચેતનજી ૨
For Private and Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. કાઉસગમાં ઉભા થઈઝ, કરતાં દુઃખે પાય; નાટિક પખણ દેખતાંજી, ઉમા રાયણ જાય. ચેતન
૩ સંવરમાં મન નવિ કરે છે, આશ્રવમાં હુંશિયાર; સૂર સુણે ન શુભ મને જી, વાત સુણે ધરી યાર. ચેતનજી ૪ - સાધુ જનથી વેગળ, નીચાણું ધરે નેહ, કપટ કરે કાડો ગમે, ધરમમાં દૂજે દેહ. ચેતન
ધરમની વેલા નવિ દીએજી, ફુટી કેડી એક રાતમાં
થઇ, પૂણે ગણ દીયે છેક. ચેતનજી ૬ - જિનપૂજા ગુરૂવંદણાજી, સામાયિક પચ્ચકખાણ નોકારવાલી નવિંગ્રેજી, કરે મન આરત ધ્યાન. ચેતનજી ૭
ખીમા દયા મન આણીએજી, કરીએ વ્રત પચ્ચકખાણ ધરીએ મન માહે સદાજી, ધરમ શુકલ દોય ધ્યાન. ચેતનબ્દ
શુદ્ધ અને આરાધશો છે, જે ગુરૂના પદપા, રૂપવિજય કહે પામશે, તે નર સુર શિવસ, ચેતનજી
૩૦ ગજસુકુમાલની સજઝાય. એક દ્વારિકા નગરી રાજે રે, કૃષ્ણ નિરંજ, તારા છે લધુ બ્રાતા નામેરે કે, ગજસુકમાલ જયો.
૧ - તે પૂછે નેમજી જિદનેશે કે, ગજ સુકમાલ મુનિ, તે ગુજથી દુઃખ ન ખમાયરે કે, સુણે જિનરાજ ગુણ , . તે કારણે એવું દાખે રે કે, અક્ષય જેમ વહેલું; હું પામું જગણુરૂ માને છે કે, સુણે મુનિ છે દેહલું. ૩
તન9૦
૯
For Private and Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૫ આજ દગ્ધ ભૂમિકા જઈને રેકે, કાઉસગ જે કરશો આજ રજની કેવળ પામી રેકે, શિવપદને વરશો. ૪.
તેવી સુણી પ્રભુજીની વાણું રેકે, દગ્ધ ભૂમિ ચાલે; તિહાં થાણેણું ઝાણું મેણેણું કે, કાઉસગમાં માહલ્યો.૫
તવ શોમલ સસરે આવી રે કે, શિર ઉપર સઘડી કરી બરી અંગારા તાજા રે કે, ચાલ્યો દુષ્ટ ધણી. ૬
તિહાં મુનિવર સમતા ભાવે રે કે, ક્ષપક શ્રેણી ચડી; તું રંગમાં કેવલ બેસી રેકે, શિવપંથ ચાલ્યો ચડી. ૧૦
સખી ગજસુકમાલ મુનિને રે કે, ભવિયણ જે નમશે, તે શિવકમલા સુવિવેકે રે કે, ન્યાય મુનિ લેશે.
- ૩૧ શ્રી ગૌતમસ્વામીની સજઝાય.
આધાર જ હું રે એક મુને તારારે, હવે કુણ કરશેરે સાર; પ્રીતડી હુંતીરે પહેલા ભવ તણું; તે કિમ વિસરી જાય. આ
મુજને મેરે ટલવલતો, હારે નથી કોઈ આંસુ લેવણહાર; ગૌતમ કહીને કાણુ બોલાવશે રે, કુણ કરશે મેરી સાર. આ
અંતરજામીર અણઘટતું કર્યું રે, મુજને મોકલીયો રે, ગામ અંત કાલે રે હું સમજો નહી રે, જે છેહ દેશે મુજને આમ. આ
ગઈ હવે શોભારે ભરત લોકની રે, હું અજ્ઞાની રહ્યો
For Private and Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
આજ કુમતિ મિથ્યાત્વી રે, જિમ તિમ બોલશે રે, કાણ રાખશે મારી લાજ. આ . વળી સુરપાણીરે અજ્ઞાની ઘણેરે, દીધું તુજનેરે દુઃખ કરૂણુ આરે તેના ઉપરરે, આવું બહેતું રે સુખ, આ૦ ૫
જે અયમતોરે બાલક આવીયેરે, રમતા જશું તે; કેવલ આપીરે આપ સમોકિયેરે,એવડે સો તસ નેહ.આ૦૬ * જે તુજ ચરણે આવી ડંસીયેરે, કીધે તુજને ઉપસર્ગ સમતા લાવીરે તે ચંડકાસીરે, પામ્યો આઠમોરે સ્વર્ગ-આ૦૭
ચંદનબાલારે અડદના બાકલારે, પડિલાવ્યા તુમે સ્વામ; તેહને કીધીરે સાહુણમાં વડીરે, પોંચાડી શિવધામ. આ૦ ૮
દિન વ્યાસીના માતાપિતા હુરે બ્રાહ્મણ બ્રાહ્મણી હોય, શિવપુર સંગીરે તેહને તે ક્યારે,મિથ્યા મલ તાસ ધોય. આ૦૯
અજુન માલીર જે મહાપાતકીરે, મનુજનો કરતો સંહાર; તે પાપીને પ્રભુ તમે ઉધરે, કરી તેહ સુપસાય. આ૦૧૦
જ જલચારી હુંતો દેડકરે, તે તુમ ધ્યાન સહાય સહમવાસીરે તે સુરવરકિયેરે,સમકિત કરે સુપસાય.આ૦૧૧
અધમ ઉદ્ધરે એહવા તેં ઘણા, કહું તસકતારે નામ, માહર તારા નામનો આશરારે, તે મુજ ફળશે કામ.આ૦૧૨
હવે મેં જાણ્યું પદ વીતરાગનું છે, જે તે ન ધરે રામ; રાગ ગયેથી ગુણ પ્રગટયા સવેરે, તે તુજ વાણું મહાભાગ.આ૦૧૩
સવેગ રંગીરે ક્ષપક શ્રેણે ચડયો કરતો ગુણને જમાવ,
For Private and Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવલ પામ્યારે લોકા લોકનારે, દીઠા સઘળરિભાવ. આ૦ ૧૪
ઇંદ્ર આવીરે જિનપદે થાપીયેરે, દેશના કીયે અમૃતધારા પરખા બૂઝીરે આતમ રંગથીરે, વરિયા શિવપદ સાર.આ૦૧૫
૩૨ શ્રી સુંદરીના આયંબિલની સજઝાય.
સુગુ મેરી સજની રજની ન જાવે રે–એ દેશી.
સરસ્વતી સ્વામીની કરો સુપસાયરે, સુંદરી તપનો ભણ સજઝાયરે; ભ દેવ તણી અંગજાત રે, સુંદરીની સુનંદા માત રે; ભવિજન ભાવે એ તપ કીજે રે, મનુષ્ય જનમને લાહો લીજ રે.
ઋષભદેવે જબ દીક્ષા લીધીરે, સુંદરીને આજ્ઞા નવી દીધી રે; ભરતરાય જબ પટ ખંડ સાથે રે, સુંદરીએ તપ માંડી આરાધ્યો રે; સાઠ હજાર વર્ષ લગે સાર રે, આંબીલ તપ કીધાં નિર્ધાર રે. ભવિ.
ચૌદ રત્ન ને નવ નિધાન રે, લાખ ચોરાશી હાથીનું માન રે, લાખ ચોરાશી જેહને વાછરે, ભરતરાય આવ્યા તબ ગાજી રે. ભવિ.
ભરતરાય મોટા નરદેવ રે, દય સહસ યક્ષ કરે સેવ રે; અધ્યા નગરીએ ભરતજી આવ્યા રે, મહીલા સર્વે મોતીડે વધાવ્યારે. ભવિ.
આ કુણ દીસે દુર્બળ નારી રે, સો કહે સુંદરી બેન તુમારી રેકહે તુમે એને દુબળી કીધી રે, મુજ બેનડીની ખબર ન લીધી રે. ભવિ.
For Private and Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮. સહુ કહે આંબીલને તપ કીધે રે, સાઠ હજાર વરસ પ્રસિહ , જા તુમે બેનડી દીક્ષા પામોરે, ત્રષભદેવનું કુળ અજવાળારે, ભવિ.
ભરતરાયની પામી શિક્ષા રે, સુંદરીએ તવ લીધી દીક્ષા ૨ કર્મ ખપાવીને કેવલ પામી રે, કાન્તિવિજય પ્રણમે શિર નામીરે. ભવિ.
૩૩ મૂર્ખને પ્રતિબંધની સજઝાય. જ્ઞાન કદી નવિ થાય, મૂરખને જ્ઞાન કદી નહિ થાય; કહેતાં પણ પિતાનું જાય, મુરખને. (એ આંકણ) + થાન હોય તે ગંગા જળમાં, સે વેળા જે નહાય; અડસઠ તીથે ફરી આવે પણ, થાનપણું નવિ જાય, મુ. ૨ ક્રૂર સર્પ પયપાન કરતાં, સંતપણું નવ થાય; કસ્તુરીનું ખાતર જે કીજે, વાસ લસણ નવિ જાય. મૂરખને વર્ષો સમે સુગ્રીવ તે પક્ષી, કપિ ઉપદેશ કરાય; તે કપિને ઉપદેશ ન લાગે, સુગ્રીવ ગૃહ વિખરાય. મૂરખને ૪ નદી માંહે નિશદિન રહે પણ, પાષાણપણું નવિ જાય; લાહધાતુ કણ જો લાગે, અગ્નિ તુરત ઝરાય. મૂરખને૫ કાણ કંઠમાં મુક્તાફળની, માળા તે ન ધરાય; ચંદન ચર્ચિત અંગ કરીને, ગર્દભ ગાય ન થાય. મૂરખને ૬ સિંહ ચર્મ કાઈ શિયાળ સુતને, ધારે વેષ બનાય; શિયાળ સુત પણ સિંહ ન , શિયાળપણું નવિ જાય.
મૂરખને. ૭
For Private and Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૩
તે માટે મૂરખથી અલગા રહે, તે સુખીયા થાય;
ઉખર ભૂમિમાં બીજ ન ઉગે, ઉલટુ બીજ તે જાય. મૂરખને૦૮: સમકિતધારી સંગ કરી જે, ભત્ર ભય ભીત મીટાય; મયાવિજય સદ્ગુરૂ સેવાથી, બેાધિ બીજ પમાય. મૂરખને૦ ૯૩૪ ગજસુકુમાલની સજઝાય.
ગજસુકુમાલ મહામુનિજીરે, મથાને કાઉસગ્ગરે; સામિલ સસરે દેખીનેજીરે,કીધા મહાઉપસર્ગર, પ્રાણી ધન એહુ અણુગાર, વા વારંવાર પ્રાણી, ધન
?
પાલ બાંધી શિથ ઉપરેજી, અગ્નિ ધરી તેહ માંહ; જલજલ જ્વાલા સળગતીજીરે,ષિ ચડિયા ઉત્સાહ?. પ્રા ગીર્ એ સસરો સાચા સગાĐરે, આપે મુકિતની પાઘ; ઇણુ અવસર ચુકું નહીં જીરે, રાલે ક્રમ વિષાકરે. પ્રાણી ધન૦૩મારૂં કાંઈ ભલતું નથીજીરે, મળે બીન્નનું એહુ;
પાડાશીની આગમાંજીરે, આપણા અલગા ગેડુ રે. પ્રાણી ધન૦. જન્માંતરમાં જે કર્યો જીરે, આ જીવે અપરાધ;
ભાગવતાં ભલી માતગુંજીરે, શુકલ ધ્યાન આવાઢરે, પ્રાણી ૫ ટૂબ્યાનલ ધ્યાનાનલેશ્કરે, કાયા ક" દહેત; તગડ હુઆ કેવલીજીરે, ધર્મરત્ન પ્રણમતરે. પ્રાણી ૩૫ વૈરાગની સાય
સાર નહીૐ સંસારમાં, કરેા મતમાં વિયારજી; નેત્ર ઉધાડીને જોઈએ, કરીએ દૃષ્ટિ પસારજી. સાર
For Private and Personal Use Only
{"
..
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૦
જગ જાગ ભવિ પ્રાણીયા, આયુ ઝટ ઝટ જાયજી;
વખત ગયે ફરી નવે આવશે, કારજ કાંઈ ન થાયજી, સાર૦૧ દશ દષ્ટાંતે હિલેા, પામી નર અવતારજી;
દેવ ગુરૂ જોય પામીને, કરીએ જન્મ સુધારજી. સાર॰ મારૂં મારૂં કરી જીવ તું, ક્રીયા સઘળે ઠાણુંજી; આશા કાઇ ફળી નહી, પામ્યા સ ંકટ ખાણુજી, સાર માતપતા સુત બાંધવા, ચડતી સમે આવે પાસજી; પડતી સમે કૈાઇ નિત્ર રહે, દેખા સ્વારથ સારજી. સાર॰ ૫ રાવણ સરીખારે રાજવી, લંકાતિ જે કહ્યાજી;
ત્રણ જગતમાંહિ ગાજતા, ધરતા મન અભિમાનજી. સાર॰ હું અંત સમય ગયા એકલા, નહી ગયું કાઈ સાથેજી; એહવું જાણીને ધરમ છીએ, હૈારો ભવજલ પારજી. સાર૦૭ માહ નિદ્રાથી જાગીને, કરે. ધરમશું પ્રેમ,
એવી સૌભાગ્યની વાણીને, ધારા મનશુ પ્રેમજી. સાર॰ ረ ૩૬ શ્રી શાણા નરની સઝાય.
For Private and Personal Use Only
3
૧
સારા તે નરને શીખામણુ છે સેજમાં, જાર ન રમીયે પરનારીની સાથો; વ્યસન પડયું તે જાય કી નહી જીવતા, ઢાય કાયા પણ જીવ ન રહે હાથ જો. રાત દિવસ લગે જતન કરે પરનારનું, લાજ ઘટે તે જીવનું જોખમ થાય જો; કાછડી છુટયે લંપટ સહુમાં કહે, કુલ વિષે ખપણ લાગ્યું કહેવાય જો. સા
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્રૌપદી ઉપર કૂડી નજરે ચાલતા, કયારે માર્યો એક જે, શું સાર પામ્યો તે વલી આ સંસારમાં, જુઓ વિયારી હાથ ન રહ્યું કાંઈ જે. સારા
કેટલાક નરની જીદગી બૂડી ગઈ, આ જગતમાં પામ્યા , નહી કેઈમાન જે, કેટલાક નર તો નરકે પડીયા સાંભળ્યા, તુર્ય તપ ત્રત ખયું સુકૃત દાન જે. સા.
૪ આ જગતમાં રાવણ સરીખો રાજવી, જેને ઘેર છે ચૌદ ચાકડીનું રાજ જે દશ મસ્તક ને વશ ભુજા ગઈ તેહની, કુટુંબ ખોયું પર નારીને કાજ જે. સારા - બ્રહ્મા મોહ્યા મોહનીના રૂપને, ચંદ્રમા ઘેર આવ્યા
રાણુ દુવાર જે હજાર ભાગ થયા તે ઇંદ્ર રાયને, એવા નર તો સહુ પણ ખરાબ છે. સારા
હીરવિજય કહે ચતુર પુરૂષ તમે સાંભળે, પર નારી તજતાં નહી બેસે દામ જે, લાજ વધે ને જગમાં જશે. પામશે, પ્રભુ રાજી તો પૂરણ મલશે રાજ જે. સા. ૭.
૩૭ પડિકમણની સક્ઝાય. ગાયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખે ભા પ્રભુજી સંબંધ પડિમણથી શું ફલ પામીએ છે, શું શું થાય. પ્રાણને બંધ રે, ગો
સાંભળ ગોયમ જે કહું પુન્યથી રે, કરણ કરતાં જે પુન્યનું બંધ છે, પુન્યથી દુજે અધિક કો નહીરે, જેથી થાયે સુખ સંબંધ છે
For Private and Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈચ્છા પડિકમણું કરી પામીએ , પ્રાણીને થાય પુન્યને બંધ રે, પુન્યની કરણી જે ઉવેખર, પરભવ ચાશે અંધે અંધેરે. ગો૦
પંચ હજાર ને ઉપર પાંચસેર, દ્રવ્ય ખરચી લખાવે જેહ રે જીવાભાઈ પન્નવણા તણી રે, મૂકે ભંડાર પુન્યની રેહશે. ગો.
પાંચ હજાર ને ઉપર પાંચસેરે, ગાયે ગર્ભવતી હ; તે તે અભયદાન દેતાં થકાં રે, મુહપત્તિ આપ્યાનું પુન્ય એહરે. ગો
દશ હજાર ગોકુલ ગાય તણરે, એકેક દસ હજાર પ્રમાણ તેને અભયદાન દેતાં થકાં રે, ઉપજે પ્રાણીને નિર્વાણ રે. ગોત્ર
તેથી અધિક ઉત્તમ ફલ પામીએ છે, પરને ઉપદેશ દીધાનું જાણ; ઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશે પામે પરિમલ નાણું રે. ગો.
શ્રી જિનમંદિર અભિનવ શોભતો રે, શિખરનું ખર્ચ કરાવે જેહરે, એકેકે મંડપ બાવન ચૈત્યને રે, ચરવલે આપ્યાનું પુન્ય એહરે. ગોત્ર
મા ખમણની તપસ્યા કરે, અથવા પંજર કરાવે જેહ રે એહવા કેડ પંજર કરતાં થકાં રે, કાંબકિયું આપ્યાનું ફલ એહ રે. ગો૦
For Private and Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહસ અઠયાસી દાન શાવાતશું રે, ઉપ પ્રાણિને પુન્યનું બંધ રે, સ્વામી સંગાથે ગુરૂને સ્થાનકે રે, પ્રવેશ થાએ પુન્યનું બંધ છે. ગો.
૧૦ શ્રીજિન પ્રતિમાસે વનમાં કરે રે, સહસ અઠયાસીનું પ્રમાણરે; એકેકી પ્રતિમા પાંચસે ધનુષનીર, ઈરિયાવહિ પડિકમવાનો એ પ્રમાણરે. ગોત્ર
આવશ્યક પનર જુગતે ગ્રંથમરે, ભાખ્યો એ પડિકમજણાને સંબંધ, જીવા ભગવઈ આવશ્યક જોઈને, સ્વયં મુખ ભાખે વીર જિjદરે. ગો.
વાચક જસ કહે શ્રદ્ધા ધરે,પાલશે પડિકકમણાને વ્યવહારરે, અનુત્તર સમ સુખ પામે મોટર, પામશે ભવિજન ભવજલ પાર છે. ગો
૩૮ માંકડની સઝાય. માંકડનો ચટકો દેહિલે, કેહને નવિ લાગે સોહિલે રે, માંકડ મૂછાલો; એ તે નિર્લજજ ને નહી કાન, એને હરડે નહીં શાન છે. માં
એ તો પાટ પલંગમાં આવે,ચટકે દેઈ છાને જાહેરમાં રાતે રાણે થઈને ફરત, રાજા રાણીથી નવિ ડરતારે. માં- ૮
એ તો ચરણ ચીર છોડાવે, નર નારીની નિંદ સમાવે છેમાં. શિરૂઆ ગુણસાગર સાધ, તેહની તમે રાખજે લાજ રે. માં
For Private and Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસાલે થાયે મદમાતો, શીયાલે સુહાલે સાત રે માં, ખાટ માંહે ખલ ગોત્રજ ખોટા, સવિ સરિખા નહાના મહોટા રે માં
એ તે ન જુએ ઠામ કુઠામ, અને પેટ ભર્યા શું કામ રે; એ તો હરામી હઠીલી જાત, એહને રૂડી લાગે છે રાત રે. માં
લોહી પી થાયે રાતે લાલ, એ તો સેડ માંહેલો સાલ ૨, માં, એ ઉપકાર તણી મતિ આણી, ચટકે દેઈ સજ કરે પ્રાણ રે. માં
ગુણી હુ તો ગુણ કરી લેજે, માંકડને દોષ ન દેજો રે, માં, માંકણ ભરૂચ નગરથી આવ્યા, એ તો રાધનપુરમાં ગવાયો રે, માં માણેક મુનિ કહે સુણે. સણા, તુમે જીવની કરજે જ્યણું છે. માં
શ્રી દશવૈકાલિકની સઝાય. ૩૯ પ્રથમાધ્યયનની સઝાય. (૧) સુગ્રીવ નયર સોહામણું –એ દેશી. શ્રી ગુરૂપદપંકજ નમી જી, વલી ધરી ધર્મની બુદ્ધિ સાધુક્રિયા ગુણ ભાંખશું છે, કરવા સમકિત શુદ્ધિક મુનીશ્વર
For Private and Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમ સયલ સુખકાર, તુહે પાલો નિરતિચાર મુનીશ્વર, ધર્મ સયલ સુખકાર,
જીવદયા સંયમ તો જી, ધર્મ એ મંગલરૂપ; જેહનાં મનમાં નિત્ય વસે છે, તસ નમે સુર નર ભૂપ. મુ૦ ૨
ન કરે કુસુમ કિલામણાજી, વિચરતો જિમ તરૂવૃંદ; સંતોષે વળી આતમાજી, મધુકર રડી મકરંદ, મુ. ૩
તેણે પરે મુનિ ઘર ઘર ભમી જી, લેત શુદ્ધ આહાર; ન કરે બાધા કાઈને છે, દિયે પિંડને આધાર, મુ.
પહિલે દશવૈકાલિકે જી, અધ્યયને અધિકાર ભાંખે તે આરાધતાં જી, વૃદ્ધિવિજય જયકાર. મુ.
૪૦ દ્વિતીયાધ્યયનની સક્ઝાય. (૨)
શીલ સહામણું પાલ–એ દેશી. નમવા નેમી નિણંદને, રાજુલ રૂડી નાર રે, શીલસુરંગી સંચરે, ગોરી ગઢ ગિરનાર રે. શીખ સુહામણું મન ધરે. ૧
તમે નિરૂપમ નિર્ચથ રે, સવિ અભિલાષ તજી કરી, પાલે સંચમ પંથે રે. શીવ
પાઉસ ભીની પદ્મિની, ગઈ તે ગુફા માંહિ તેમ ચતુરા ચીર નિચાવતી, દીઠી ઋષિ રહનેમ રે. શી.
૩ - ચિત્ત ચલે ચારિત્રિય, વણ વદે તવ એમ રે સુખ ભગવી સુંદરી, આપણે પૂરણ પ્રેમ રે. શી. ૪
For Private and Personal Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવ રાયજાદી એમ ભણે, ભૂંડા એમ શું ભાંખે રે, વયવિરૂદ્ધ એ બોલતાં, કાંઈ કુલલાજ ન રાખે છે. શો. ૫
હું પુત્રી ઉગ્રસેનની, અને તું યાદવકુલ જાય રે; એ નિર્મલ કુલ આપણ, તો કેમ અકારજ થાય છે. શી. ૬ - ચિત્ત ચલાવી એણે પરે, નિરખીશ જે તું નારી રે, તો પવનાહત તરૂપરે, થાઈશ અથિર નિરધારી રે. સી ૭
ભાગ ભલા જે પરહર્યા તે વલી વાંછે જેહ રે; વમનભક્ષી કુતર સમે, કહીયે કુકમી તેહ રે. શીટ
સરપ અંધકકુલતણા, કરે અગ્નિ પ્રવેશ રે, પણ વસિયું વિષ નવિ લીયે, જુઓ જાતિ વિશેષ છે. શી
તિમ ઉત્તમ કુલ ઉપના, છોડી ભાગ સજાગ રે ફરી તેહને વાંછે નહિ, હુવે જે પ્રાણ વિણ રે. શી. ૧૦
ચારિત્ર કિમ પાલી શકે, જે નવિ જાયે અભિલાષ રે, સીદાતો સંકલ્પથી, પણ પગ ઈમ જિન ભાંખે છે. શો ૧૧
જો કણ કંચન કામિની, ઈછતા અને ભાગવતા રે; ત્યાગી ન કહિયે તેહને જો, મનમેં શ્રી જોગવતા . શી. ૧૨
જોગ સંયોગ ભલા લહી, પરહરે જેહ નિરીહ છે, ત્યાગી તેહજ ભાખિ, તરસ પદ નમું નિશ દીહ રે. શ૦ ૧૩
એમ ઉપદેશને અંકુશમયગલ પરે મુનિરાજે રે, સંયમ મારગ સ્થિર કર્યો, સાયું વંછિત કાજે રે. શી. ૧૪
એ બીજા અધ્યયનમાં, ગુરૂહિત શીખ પયાસે રે; લાભવિજય કવિરાયને, વૃદ્ધિવિજય એમ ભાસે છે. શી. ૧૫
For Private and Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૭
૪૧ તૃતીયાધ્યયનની સઝાય (૩)
પંચ મહાવ્રત પાલીયે -એ દેશી. આધાકમ આહાર ન લીજિયે, નિશિભજન નવ કરી, રાજપિંડ ને સજઝાંતરને, પિંડ વલી પરહરિયે કે સુનિવર એ મારગ અનુસરીયે, જિમ ભવજલ નિધિ તરીકે મુનિ, એ.
સાહામો આપ્યો આહાર ન લીજે, નિત્યપિંડ નવિ આદરીયે, શી ઈચ્છા એમ પૂછી આપે, તેહ નવિ અંગીકરીયે કે. મુ.
કંદમૂલ ફલ બીજ પ્રમુખ વલી, લવણાદિક સચિત્ત, વર્જી તિમ વલી નવિ રાખી જે તે સન્નિધિ નિમિત્ત કે. મુ. ૩
ઉવણ પીઠી પરિહરીયે, સ્નાન કદી નવિ કરીયે; ગંધ વિલેપન નવિ આચરી, અંગ કુસુમ નવિ ધરીયેકે, મુ. ૪
ગૃહસ્થનું ભોજન નવિ વાવરી, પરહરીયે વલી આભરણ છાયા કારણ છત્ર ને ધરિયે, ધરે ન ઉપાન ચરણ કે. મુ.
દાતણ ન કરે પણ ન ધરે, દેખે નવિ નિજ રૂ૫; તેલ ન ચાપડીયે ને કાંકરી ન કીજે, દીજે ન વસ્ત્ર ધૂપ કે. મુત્ર દ
માંચી પલંગ નવિ બેસીજે, કિજે ન વિંજણે વાય; ગૃહસ્થ ગેહ નવિ બેસીએ, વિણ કારણ સમુદાય કે, મુત્ર છે
વમન વિરેચન ચિકિત્સા, અગ્નિ આરંભ નવિ કીજે;
For Private and Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૮
સાગઠાં શેત્રજ પ્રમુખ જે ક્રીડા,તે પણ સવિ વરજીઅે, મુ॰ ૮ પાંચ ઈંદ્રિય નિજ વશ આણી, પચાવ્રત પચ્ચકખીજે; પંચ સમિતિ ત્રણ ગુપ્તિ ધરીને,છક્કાય રક્ષા તે છીઅેકે. મુ॰ ૯
ઉનાળે આતાપના લીજે, શોયાલે શીત સહીયે; શાંત ક્રાંત થઈ પરિસહ સહેવા, સ્થિર વરસાલે રહિયે કે, મુ॰ ૧૦
ઈમ દુક્કર કરણી બહુ કરતાં, ધરતાં ભાત્ર ઉદાસી ક્રમ ખપાવી કેઈ હૂઆ, શિત્રરમીથું વિલાસી કે, મુ૦ ૧૧
દશવૈકાલિક ત્રીજે અધ્યયને, નાંખ્યો એડ આચાર; લાભવિજય ગુરૂ ચરણ પસાયે, વૃદ્ધિવિજય જયકારક, મુ૦ ૧૨
૪૨ ચતુર્થાંધ્યયનની સજ્ઝાય. (૪)
સુણ સુણ પ્રાણી, વાણી જિન તણી-એ દેશી. સ્વામી સુધર્માં રે કહે જ પ્રત્યે, સુણ તું ગુણ ખાણી, સરસ સુધારસ હતી મીઠડી, વીર જિષ્ણુસર વાણી. સ્વા૦ ૧
સૂક્ષ્મ બાદર ત્રસ થાવર વલી, છત્ર વિરાહણુ ટાલ; મન વચ કાયા રે ત્રિવિધે સ્થિર કરી, પહિલુ વ્રત સુવિચાર. સ્વા૦૨ ક્રોધ લેાભ ભય હાસ્યે કરી, મિથ્યા મ ભાંખા રે વયણુ; ત્રિકરણ શુદ્ધે વ્રત આરાધજે, બીજી દિવસ ને રયણ્. સ્વા૦ ૩
ગામ નગર વનમાંહે ત્રિયરતાં, સચિત્ત અચિત્ત તૃણ માત્ર; કાંઈ અઢીધાં મત અગીંકરા, ત્રીજું વ્રત ગુણપાત્ર, સ્વા૦ ૪ સુરનર તિય ચ ચૈાતિ સબંધિયાં, મૈથુન કર
For Private and Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૯
પરિહાર; ત્રિવિધ ત્રિવિધે તું નિત્ય પાલજે, ચાથુ· વ્રત
સુખકાર. સ્વા
ધન કણુ કંચન વસ્તુ પ્રમુખ વલી, સ અચિત્ત સચિત્ત; પરિગ્રહ મૂર્છા હૈં તેહની પરહરી, ધરી ત્રત પંચમ ચિત્ત. સ્વા
પંચ મહાવ્રત એણી પરં પાલજો, ટાલજો ભેાજન રાતિ; પાપસ્થાનક સંઘલાં પરહરી,ધરો સમતા સવિ ભાંતિ. સ્વા૦ ૭ પુઢવી પાણી વાયુ વનસ્પતિ, અગ્નિ એ થાવર ૫ંચ; ત્રિ તિ ચ પચિદ્દેિ જલયરલયરા, ખયરા એ પંચ. વા
ત્રસ
ረ
એ છક્કાયની વારા વિરાધના, જયણા કરી સત્રિ વાણિ; વિષ્ણુ જ્યણા રે જીવ વિરાધના, ભાંખે તિહુઅણુ ભાણુ. સ્વા૦ કે જયણા પૂર્વક બેાલતાં બેસતાં, કરતાં આહાર વિહાર; પાપકમ બધ દિયે નવિ હુવે, કહે જિન જગદાધાર. સ્વા૦ ૧૦ જીવ અજીવ પહલાં એલખી, જિમ જયણા તસ હેાય; જ્ઞાન વિનાનવિ જીવયા પલે,ટલે નિવ આરંભ કાય, સ્વા૦ ૧૧ જાણપણાથી સવર સ પુજે, સવરેક રે કેવલ ઊપજે, કેવલી મુક્તિ લહેય. દશવૈકાલિક ચથાધ્યયનમાં, અશ્ ગુરૂલાવિજયપદ સેવતાં, વૃદ્ધિવિષય લહે તેહ, સ્વા૦ ૧૩
ખપાય, કમક્ષયથી
સ્વા
૧૨
પ્રકાશ્યા રે એહુ; શ્રી
For Private and Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ પંચમાધ્યયનની સઝાય. (૫)
વીર વખાણી રાણી ચેલણ–એ દેશી. સુઝતા આહારની ખપ કરે છે,સાધુ સમય સંભાલ; સંયમ શુદ્ધ કરવા ભણી છે; એષણ દૂષણ ટાલ. સુઝ૦ ૧
પ્રથમ સજઝાયે પિરિસી કરી, અણુસરી વલી ઉપગ પાત્ર પડિલેહણ આચરે છે, આદરી ગુરૂ અણુણ.સુ. ૨
ઠાર ધુઅર વરસાતના જી, જીવ વિરાહણ ટાલ, પગ પગ ઈ શેલતાં જી, હરિકાયાદિક નાલ. સુ. ૩
ગેહ ગણિકા તણ પરિહર છ, જિહાં ગયાં ચલ ચિત્ત હાય, હિંસક કુલ પણ તેમ તજો છે, પાપ તિહાં પ્રત્યક્ષ જોય. સુત્ર
નિજ હાથે બાર ઉઘાડીને જી, બેસીયે નવિ ઘરમાંહિ, બાલ પશુ ભિક્ષુક પ્રમુખને સંઘદ્દે, જઈયે નહિ ઘરમાંહિ સુ. ૫
જલ ફલ જલણ કણ લુણશું છે, ભેટતાં જે દિયે દાન, તે કલ્પે નહિ સાધુને છે, વરજવું અન્ન ને પાન. સુ૬
સ્તન અંતરાય બાલક પ્રત્યે , કરીને રડતો હવેય દાન દિયે તે ઉલટ ભરી છે, તોહિ પણ સાધુ વરજેય. સુ. ૭
ગર્ભવતી વલી જે દિયે છે, તે પણ અકલ્પ હોય; માલ નિસરણ પ્રમુખે ચઢીજી,આણી દિયે કલ્પન સોય.સુ૦૮
મૂલ્ય આર્યું પણ મત લીયો છે, મત લિયે કરી અંતરાય; વિહરતાં થંભ ખંભાદિકે છે, ન અડે થિર ઠા પાય. સુ
For Private and Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૧ એણે પરે દોષ સેવે છાંડતાં જ, પામીએ આહાર જે શુદ્ધ તે લહિયે દેહ ધારણ ભણી જી, અલહે. તો તપવૃદ્ધિ. સુત્ર
વયણ લજજા તૃષા ભક્ષના છે, પરિસહથી સ્થિર ચિત્ત ગુરૂ પાસે ઈરિયાવહી પડિકમીજી,નિમંત્રી સાધુને નિત્ય સુ. ૧૧
શુદ્ધ એકાંત ઠામે જઈ જ, પડિકમી ઇરિયાવહી સાર; ભાયણ દોષ સવિ છાંડીને છ સ્થિર થઈ કરેલો આહાર.સુ. ૧૨
દશવૈકાલિકે પાંચમે છે, અધ્યયને કહ્યો એ આચાર; તે ગુરૂ લાભવિજય સેવતાં જી, વૃદ્ધિવિજય જયકાર. સુ. ૧૩
૪૪ ષટાધ્યયનની સઝાય. (૬)
ભ મ કરો માયા કાયા કારમી-એ દેશી. ગણધર સુધર્મ એમ ઉપદિશે, સાંભલે મુનિવર છંદ રે; સ્થાનક અઢાર એ એલખો, જેહ છે પાપના કદ રે. ગ૦ ૧
પ્રથમ હિંસા તિહાં છાંડિયે, જૂઠ નવિ ભાંખિયે વયણ તણ પણ અદત્ત નવિ લીજીયે, તજી મેહુણ સયણ રે. ગ૦ ૨
પરિગ્રહ મૂચ્છ પરિહરી, નવિ કરી ભોયણ રાતિ રે, છડે છકાય વિરાધના, ભેદ સમજી સહુ ભાંતિ રે. ગ0 3
અક૯૫ આહાર નવિ લીયે, ઉપજે દોષ જે માંહિ રે; ધાતુનાં પાત્ર મત વાવ, ગૃહીત| મુનિવર પ્રાહી રે. ગ૦ ૪
ગાદીયે માંચીયે ન બેસીયે, વારિયે શય્યા પલંગ રે, રાત રહિયે નવિ તે સ્થલે, જિહાં હવે નારી પ્રસંગ છે. ગ. ૫
For Private and Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૭૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્નાન મજ્જન રવિ ક્ષાત્ર ૐ; તેડુ શણગાર લિ તણી શૈાભ હૈ. ગ
છઠ્ઠું અધ્યયને એમ પ્રકાશીયા, દશવૈકાલિક એડ રે લાવિજય ગુરૂ સેવતાં, વૃદ્ધિવિજય લહ્યો તેહ રે, ગ॰ ૪૫ સપ્તમાધ્યયનની સજ્ઝાય. (૭) કપૂર હુવે અતિ ઉજલા રે-એ દેશો.
શ્રીજીયે, જિણે હુવે મનતણેા પરિહરા, દંત નખ થ
સાચુ વયણ જે ભાખિયે રે, સાચી ભાષા તેહ; સચ્ચા માસા તે કહિયે રે, સાચું મૃષા હાય જેહ રે, સાધુજી કરજો ભાષા શુદ્ધ; કરી નિર્મલ નિદ્ધિ રે. સાધુજી
૧
કૈવલ જૂઠ જિહાં હૈાવે રે, તેત્તુ અસચ્યા જાણુ; સાચુ નહિં જૂઠું નહી ?, અસત્યા અષા ઠાણું રે. સા૦ ૨ એ ચારે માંહે કહી હૈ, પહેલી ભાષા હોય; સયમ ધારી ખેાલવી રે, વચન વિચારી જોય હૈ. સા૦
3
કઠિન વયણુ નત્રિ ભાંખિયે રે, તુંકારા રેકાર; કાઇના સમ ન બાલિયે રૂ, સાચા પણ નિર્ધાર રે. સા૦
ચારને ચાર ન ભાંખિયે રે, કાણાને ન કહે કાણુ; કહીયે ન અંધા અંધને રે, સાચુ કઠિન એ જાણું રૈ. સા ૫ જેહથી અનરથ ઉપજે રે, પરતે પીડા થાય; સાચું વયણું તે ભાંખતાં રે, લાભથી ગોટા જાય રે, સા૦ ધર્મ સહિત હિતકારીયા રે, ગવરહિત સમતાલ; ઘેાડલા
૬
For Private and Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પશુ મીઠડા રે, બેાલ વિયારી ભેલ રે. સા
એમ સત્ર ગુણ અંગીકરી રે, પરહરી દ્વેષ -અશેષ; ખેલતાં સાધુને હુવે નહિ રે, કર્યાંના બધ લવલેશ . સા૦ ૮ દશવૈકાલિક સાતમે ? અધ્યયને એ ત્રિયાર; લાખવિજય ગુરૂથી લહે રે, વૃદ્ધિવિજય જયકાર . સા
台
૪૬ અષ્ટમાધ્યયનની સજ્ઝાય, (૯) રામ સીતાને ધીજ કરાવે એ દેશી.
કહે શ્રીગુરૂ સાંભળેા ચેલા રે, આચારજ એ પુણ્યના વેલારે; છક્કાય વિરાહણ ટાલા રે, ચિત્ત ચાખે ચારિત્ર પાલેા રે. ૧
પુઢવી પાષાણુ ન ભેદે હૈ, લ ફૂલ પાઢ ન છેદે રે; ખીજ કુંપલ વન મત ફરજે રે, જીવ વિરાધનથી ડરો રે. ૨
૪
વલી અગ્નિ મ ભેટશે। ભાઈ રૈ,પીને પાણી ઉનું સઢાઈ રે; મત વાવરો કાચુ પાણી રે, એહીછે. શ્રી વીરની વાણી ૨. ૩ હિમ અર વડે ખરાં રે, લ કથુઆ કીડી નગરાં રે; નીલ ફૂલ હરી અક્રૂરા રે, ઇંડાલ એ આઠે પૂરા રે. સ્નેહાર્દિક ભેદે જાણી રે, મત હુણો સૂક્ષ્મ પ્રાણી રે; પિડલેડી સિવ વાવરો રે, ઉપકરણે પ્રમાદ મ કરજો રે. ૫ જયણાયે ડગલાં ભરો રે, વાર્ટ ચાલતાં વાત મ કરજો રે; મત જ્યાતિષ નિમિત્ત પ્રકાશા ફ્, નિરખા મત નાચ તમાસા ૨.
દ
For Private and Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીઠું અણદીઠું કરજે રે, પાપ વ્યસન ન શ્રવણે ધરજે રે; અણુસૂજતો આહાર તજજે રે, રાતે સાનિધ સવિવર રે.૭
બાવીસ પરિસહ સહેજો રે, દેહ દુઃખે ફલ સહજ રે; અણપામે કાર્પય મ કરજે રે, તપ શ્રતને મદ નવિ ધરજો રે. - સ્તુતિ ગતિ સમતા રહેજો રે, દેશ કાલ જોઈને રહેજે, ગૃહસ્થ શું જાતિ સગાઈ રે, મત કાઢજે મુનિવર કાંઈ રે. ૮
ન રમાડો ગૃહસ્થનાં બાલ રે, કરે ક્રિયાની સંભાલ રે, યંત્ર મંત્ર ઔષધનો ભામો રે, મત કરજે કુગતિકામો રે. ૧૦
ક્રોધે પ્રીતિ પૂર વલી જાય રે, વલી માને વિનય પલાય માયા મિત્રાઈ નસાડે રે, સવિ ગુણ તે લોભ નસાડે રે. ૧૧
તે માટે કષાયએ ચાર રે, અનુક્રમે દમજે અણગાર; ઉપશમશું કેવલ ભાવે રે, સરલાઈ સંતોષ સભાવે રે. ૧૨
બ્રહ્મચારીને જાણનારી રે, જેસી પોપટને માંજારીરે, તેણે પરિહર તસ પ્રસંગરે, નવ વાડ ધરો વલી અંગરે;૧૩
રસલોલુપ થઈ મત પિો રે, નિજ કાય તપ કરીને શ રે જાણે અથિર પુદગલ પિંડ રે, વ્રત પાલ પંચ અખંડ રે.
૧૪ કહિ દશવૈકાલિકે એમરે, અધ્યયને આઠમે તેમ રે, ગુરૂ લાભવિજયથી જાણું રે, બુધ વૃદ્ધિવિજય મન આણે રે. ૧૫
For Private and Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૫
૪૭ નવમાધ્યયનની સઝાય. (૯) શેત્રુજે જઈએ લાલન, શેત્રુજે જોયે-એ દેશી.
વિનય કરજે ચેલા, વિનય કરજો; શ્રીગુરૂ આણા શીશ ધરજે. ચેલાશીટ ક્રોધી માની ને પરમાદી, વિનય ન શીખે વલી વિષવાટી. ગેટ વ. - વિનય રહિત આશાતના કરતાં, બહુ ભવ ભટકે દુર્ગતિ ફરતાં ચેટ દુ. અગ્નિ સર્ષ વિષ જિમ નવિ મારે, ગુરૂ આસાયણ તેથી અધિક પ્રકારે. ૧૦ અ૦ ૨
અવિનયે દૂષિ બહુલ સંસારી, અવિનયી મુક્તિનો નહિ અધિકારી, ચે. ન કહ્યા કાનની કૂતરી જેમ, હાંકી કાઢે અવિનયી તેમ. ચે. અત્ર - વિનય શ્રત ત૫ વલી આચાર, કહીયે સમાધિનાં ઠામ એ ચાર ચ. ઠા. વલી ચારે ચાર ભેદ એકેક, સમજે ગુરૂ મુખથી સવિવેક. ચેટ થી
તે ચારેમાં વિનય છે પહેલે, ધર્મ વિનય વિણ ભાંખે તે બેલે, ચેટ ભાં. મૂલથકી જિમ શાખા કહિયે, ધર્મક્રિયા તિમ વિનયથી લહિયે. ૦ વિ૦
૫ ગુરૂ માન વિનયથી લહે સે સાર, જ્ઞાન ક્રિયા તપ જે આચાર ચે. જે ગરથ પખે જિમ ન હૈયે હાટ, વિષ્ણુ ગુરૂવિનય તેમ ધર્મની વાટ. ૨૦ ધ૦
ગુરૂ નાના ગુરૂ હેટ કહિયે, રાજા પર તસ આણા
For Private and Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૬
વહિયે; ચૈ॰ આ॰ અપશ્રુત પણ બહુશ્રુત જાણેા, શાસ્ત્રસિદ્ધાંતે તેહ મનાણેા, ૨૦ તે જેમ શશી ગ્રહગણે વિરાજે, મુનિ ગુરૂ ગાજે, ચે તે ગુરુથી અલગા મત સેન્યે લહેશે। ગૌરવાઈ. ચેશા
પરિવારમાં તેમ રહેા ભાઈ, ગુરૂ
૮.
ગુરૂવિનચે ગીતારથ થાશે, છિત સવિ સુર્ખલક્ષ્મી કમાશે।; ચૈ૦ લ॰ શાંત દાંત વિનયી લાલુ, તપ જપ ક્રિયાવત યાલુ. ચૈ૦ ૧૦
૯
ગુરૂકુલવાસી વસતા શિષ્ય, પૂજનીય હાયે વિસત્રા વીશ; ચે॰ વિ॰ દશવૈકાલિક નવમે અધ્યયને, અર્થ એ નાંખ્યો કેવલી વયણે; ચે॰ કે ઇણિ પરે લાભવિજય ગુરૂ સેવી, વૃદ્ધિવિજય સ્થિર લખમી લહેવી. ચે૦ લ
૧૦
૪૮ દેશમાધ્યયનની સજ્ઝાય. (૧૦) તે તરીયા ભાઈ તે તરીયા-એ દેશી.
For Private and Personal Use Only
તે મુનિ ! તે મુનિ વા, ઉપશમ રસના કારે; નિમલ જ્ઞાનક્રિયાને ચા, તપ તેજે જેહવા દિણ દા રે.તે૦૧ પચાશ્રવના કરી પરિહાર, પંચ મહાત્રત ધારો રે; ષટ જીવ તણા આધાર, કરતા ઉવિહારો રે, તે
૨
પંચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, ધસ્યાન નિરાબાધરે; પંચમ ગતિના મારગ સાધે, શુભ ગુણુ તા ઇમ વાધે રે, તે૦૩ ક્રય વિક્રય ન કરે વ્યાપાર, નિમમ નિરહંકાર રે; ચારિત્ર
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૭.
પાલે નિરતિચારે, ચાલતે ખની ધાર રે. તે જ
ભેગને રોગ કરી જે જાણે, આપે પુણ્ય વખાણ રે તપ શ્રતને મદ નવિ આણે, ગોપવી અંગ ઠેકાણે રે. તે ૫
છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિસ્નેહી નિરીહ રે; ખેહ સમાણું જાણું દેહ, નવિ પાસે પાપે જેહ રે. તે ૬
દોષ રહિત આહાર જે પામે, જે લુખે પરિણામે રે, લેતો દેહનું સુખ નવિ કામે, જાગતો આઠેઈ જામે ૨. તે ૭
રસના રસ રસીયો નવિ થા, નિર્લોભી નિર્માય રે, સહે પરિસહ સ્થિર કરીકાયા,અવિચલજિગિરિરાય રેતે ૮ રાતે કાઉસ્સગ્ગ કરી શમશાને, જે તિહાં પરિસહ જાણે રે, તે નવિ હૃકે તે હવે ટાણે, ભય મનમાં નહિ આણે રે. તે૦૯
કેઈ ઉપર ન ધરે ક્રોધ, દિયે સહુને પ્રતિબોધ રે કર્મ આઠ ઝીંપવા જોધ, કરતો સંયમ શોધ રે. તે ૧૦ - દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાંખો આચાર રે, તે ગુરૂ લાભવિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર રે. તે ૧૧
૪૯ એકાદશાધ્યયનની સઝાય. નમે રે નમે શ્રી શંત્રુજય ગિરિવર–એ દેશી
સાધુ સંયમ સુધો પાલો, વ્રત દૂષણ સવિ ટાલો રે; દશવૈકાલિક સૂત્ર સંભાલો, મુનિ મારગ અજુઆલ રે. સા. ૧
રાણાંતિક પરિસહ સંકટ, પરસંગે પણ ધાર રે; ચારિત્રથી મત ચૂક પ્રાણ, ઈમ ભખે જિનસાર રે. સા ૨
For Private and Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
ભ્રષ્ટાચારી મુંડે કહાવે, ઈહ ભવ પરભવ હાર રે; નરક નિગોદ તણે દુઃખ પામે, ભમતો બહુ સંસાર રે. સા. ૩
ચિત્ત ચોખેચારિત્ર આરાધે, ઉપશમ નીર અગાધ રે, ઝીલે સુંદર સમતા દરિયે, તે સુખ સંપત્તિ સાધે રે. સા. ૪
કામધેનુ ચિંતામણિ સરિખું, ચારિત્ર ચિત્તમે આણે રે; ઈહ ભવ પરભવસુખદાયકએ સમ, અવર નકાંઈ જાણે રે. સાપ સિઝંભવ સૂરિયે રચીયાં, દશ અધ્યયન રસાલાં રે, મનપુત્ર હેતે તે ભણતાં, લહિયે મંગલમાલા રે. સા.
શ્રીવિજયપ્રભસૂરિને રાજયે, બુધ લાભવિજયને શિષ્ય રે; વૃદ્ધિવિજય વિબુધ આચાર એ, ગાયે સકલ જગીશે ૨. સા. ૭
દશ વેકાલિક સઝાય સંપૂર્ણ
૫૦ ચદનબાલાની સઝાય.
ઢાળ પહેલી. અરણિક મુનિવર ચાલ્યા ગોચરી-એ દેશી. શ્રી સરસ્વતીના રે પાય પ્રણમી કરી, થુણશું ચંદન બાલાજી; જેણે વીરને રે અભિગ્રહ પૂરિયે, લીધી મંગલ માલાજી,૧ દાન ઉલટ ધરી ભવિયણ દીજિયે,જેમ લહિયે જગ માનાજી; સ્વર્ગમણાં સુખ સહેજે પામીયે,નાસે દુર્ગતિ સ્થાને છે.દાન ૦૨ નયરી કોસંબી રાજય કરે તિહાં,નામે સતાનિક જાણું છે; મૃગાવતી રાણું રે સહિયર તેહની નદી નામે વખાણુંજી. દા૦૩
For Private and Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૯
શેઠ ધનારે જિણ નગરી વસે, ધનવંતમાં વિર દારો; મૂલા નામે ગૃહિણી જાણિ, રૂપે રતિ અવતારો.દા. ૮ એણે અવસર શ્રીવીર જિનેશ્વરૂ, કરતા ઉગ્ર વિહારો; પિષ વદ પડવેરે અભિગ્રહ મતધરી,આવ્યાતિપુર સારો છે. ન૦૫ રાજ સુતા હોયે મસ્તક શોર કરી,કીધા ત્રણ ઉપવાસો છે; પગમાં બેડીરે રોતી દુઃખ ભરી, રહેતી પર ઘરવાસે.દા.૬ ખરે રે બપોરે બેઠી ઉંબરે, એક પણ બાહિર એક મહે; સુપડાને ખુણેરે અડદના બાલા,મુજને આપે ઉત્સાહજી.દાહ એહવું ધારીરે મનમાંહે પ્રભુ, ફરતા આહારને કાજે; એક દિન આવ્યારે નંદીને ઘરે, ઈર્ષા સમિતિ વિરાજ.દા.૮
તવ સા દેખીરે મન હર્ષિત થઈ, મોદક લેઈ સારો; વહોરાવે પણ પ્રભુજી નવિ લીયે ફરી ગયા તેણી વાર જી.દા.૯ નંટી જઈને રે સહિયરને કહે, વીર જિનેસર આવ્યા; ભિક્ષાકાજેરે પણ લેતા નથી, મનમાં અભિગ્રહ લાવ્યા.દા.૧૦
તેહનાં વયણ સુણી નિજ નયરમાં, ઘણા રે ઉપાય કરાવે , એક નારી તિહાં મોદક લેઈ કરી, એક જણ ગીતજ ગાવે છે. દાનવ
૧૧ એક નારી શુંગાર સેહામણા, એક જણી બાલક ઈજી; એક જણ મૂકેરે વેણી જ મોકલી, નટક એક કરેઈજી. દા. ૧૨ એણપરે રામારે રમણી રંગ ભરી, આણે હર્ષ અપારો ; વિહાર બહુ ભાવ ભકતે કરી,તોય ન લીયે આહારો જી.દા.૧૩
For Private and Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦
ધન્ય ધન્ય પ્રભુજી વીરજિનેસરૂ,તુમ ગુણને નહિ પારોજી; દુષ્કર પરિસહુ ચિત્તમાં આદર્યાં,એહુ અભિગ્રહ સારોજી,દા૦૧૪ એણીપરે કિરતારે પાંચ માસ થયા, ઉપર દિન પચવીસેાજી; અભિગ્રહ સરિખારે જોગ મલે નહી, વિચરે શ્રીજગદીશેાજી.દા॰૧ પ્ ઢાળ મીજી.
નમી નમે મનક મહામુનિ-એ દેશી.
તેણે અવસર તિહાં જાણિયે, રાય સતાનિક આન્યા ૐ; ચંપાનગરી ઉપરે, સેના ચતુર ંગી દલ લાન્યારે, તેણે૧ દધિવાહન નખળેા થયેા, સેના સલી નાડી ધારણી ધુઆ વસુમતી, બાં પડયા થઇ માડી રે. તે ૨ મારગમાં જાતાં થકાં, સુભટને પૂછે રાણી રે; શું કરશે! અમને તમે, કરશું ગૃહિણી ગુણખાણી રે. તે તેહ વચન શ્રવણે સુણી, સતીય શિરામણી તામ રે; તતક્ષણ પ્રાણ તજ્યાં સહી, જો જો કનાં કામ રે. તે ૪ વસુમતી કુમરી લેઇ કરી, આન્યા નિજ ધર માંહી રે; કાપ કરી ઘરણી તિહાં, દેખી કુમરી ઉત્સાહી રે. તે
૩
૫
પ્રાતઃ સમય થયેા વેચવા, કુમરીને નિરધારો રે; વેશ્યા પૂછે મૂલ્ય જેહનું, તે કહે શત પાંચ દિનારો ૐ. તે॰ ૬ એહવે તિહાં કણે આવિયા, શેઠ ધનાવા નામ ૐ; કહે કુમરી લેશું અમે, ખાસા આપણું હામ રે. તે શેઠ વેશ્યા ઝગડે તિહાં, માંહો માંહે વિવાદા રે;
For Private and Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮ ચકકસરી સાનિધ્ય કરી, વેશ્યા ઉતાર્યો નાદ રે. ૮ વેશ્યાથી મુકાવીને, શેઠ તેડી ઘરે આવે રે મનમાં અતિ હર્ષિત થા, પુત્રી કહીને બોલાવે રે. તે ૯ કુમરી રૂપે અડી, શેઠ તણું મન મોહે રે; અભિનવ જાણે સરસ્વતી, કલા ચોસડ સેહે રે. તે ૧૦ કામ કાજ ઘરનાં કરે, બોલે અમૃત વાણી રે, ચંદનબાલા તેહનું નામ દીધું ગુણ જાણે છે. તે ૧૧ ચંદનબાલા એક દિને શેઠ તણે પગ ધોવે રે, વેણું ઉપાડી શેઠજી, મૂલા બેઠી જેવે રે. તે તે દેખીને ચિંતવે, મૂલા મન સંદેહ રે; શેઠજી રૂપે મહિયા, કરશે ગૃહિણું એહ રે. તે ૧૩ મનમાં ઇંધ કરી ઘણે, નાવીને તેડાવી રે, મસ્તક ભદ્ર કરાવીયું, પગમાં બેડી જડાવી છે. તે ૧૪ ઓરડામાંહિ ઘાલીને, તાલું દઈને જાવે રે, મૂલા મન હર્ષિત થઈ, બીજે દિન શેઠ આરે, તે ૧૫ શેઠ પૂછે કુમારી કિહાં, ઘરણીને તિણ કાલે રે તે કહે હું જાણું નહી,એમ તે ઉત્તર આલે રે. તે ૧૬ એમ કરતાં દિન ગણ થયા, તાહિ ન જાણે વાત રે; પાડોશણ એક ડાકરી, સોલી કહી તેણે વાત રે. તે ૧૭ કાઢી બાર ઉઘાડીને, ઉંબરા વચ્ચે બેસારી રે; આપ્યા અડદના બાકુલા, સૂપડામાંહે તિણ વારી રે. તે ૧૮
For Private and Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨
શેઠ લુહાર તેણુ ગયે, કુંવરી ભાવના ભાવે રે, ઇણ અવસર વહેારાવિયે, જે કોઈ સાધુજી આવે છે. તે ૧૯
ઢાળ ત્રીજી. બેડલે ભાર ઘણે છે રાજ, વાતાં કેમ કરો છે–એ દેશી.
ઇણ અવસર શ્રીવીર જિનેસર, જંગમ સુરતરૂ આયા રે, અતિભાવે તે ચંદનબાલા, વાંદે જિન સુખદાયા. ૧
આઘા આમ પધારો પુજય, અમ ઘર વહેરણ લા; આજ અકાલે આબો માર્યો, મેહ અમી રસ વઠા રે; કર્મતણું ભય સર્વે નાડા અમને જિનવર ડા; આઘા આમ પધારો વર, મુજને પાવન કીજે. ૨ એમ કહીને અડદના બાપુલા, જિનને વહેરાવે રે; યોગ્ય જાણીને પ્રભુજી વહારે, અમિડ પૂરણ થવે. આ૦ ૩
બેડી ટલીને ઝાંઝર હુઆ મસ્તક વેણી રૂડી રે; દેવ કરે તિહાં વૃષ્ટિ સુવનની,સાડી બારહ કાડી. આઘા. ૪
વાત નગરમાં સઘલે વ્યાપી, ધન લેવા નૃપ આવે છે મૂલાને પણ ખબર થઈ છે, તે પણ તિહાં કણે જાવે. આ૦ ૫
શાસનદેવી સાનિધ્ય કરવા, બેલે અમૃત વાણી રે, ચંદનબાલાનું છે એ ધન, સાંભલ ગુણમણિ ખાણ. આવા
ચંદનબાલા સંયમ લેશે, તવ એ ધન ખર્ચાશે રે, રાજાને એણિ પરે સમજાવે, મનમાં ધરી ઉલ્લાસે. આવા. ૭
શેડ ધના કુમારી તેડી, ધન લેઈ ઘર આવે રે,
For Private and Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
સુખે સમાધે તિહાં કણે રહેતાં, મનમાં હર્ષ ન મારે,આઘા૦૮ હવે તિક્ષ્ણ કાલે વીર જિષ્ણુ દુજી, હુઆ કૈવલ નાણી રે; ચંદનબાલા વાત સુણીને, હિયડામાં હરખાણી. આધા૦
વીર કરે જઈ દીક્ષા લીધી, તત્ક્ષણ ક્રમ ખપાવ્યાં રે; ચંદનબાલા ગુણહ વિશાલા, શિવમંદિર સિધાવ્યાં, આ૦ ૧૦
એહવું જાણી રૂડા પ્રાણી, કરજો શિયલ જતન્ન રે; શિયલ થકી શિત્ર સંપદ લહીયે,શિયલે રૂપ રતન. આધા૦૧૧
નયન વસુ સચમને બેઠે, સંવત(૧૯૨૮)સુરત મઝારે; વિંદે આષાઢ તણી છઠ્ઠ ઢિસે,ગુણ ગાયા રવિવારે, આ૦ ૧૨ શ્રીવિદ્યાસાગર સૂરિ શિરોમણિ, અચલગચ્છ સાડાયા રે; સહિયલ મહિમા અધિક બિરાજૈ,ક્રિન દિનતેજ સવાયા.આ॰૧૩ વાચક સહજ સુંદરના સેવક, હષૅ ધરી ચિત્ત આણીરે; શીલ ભલી પરે પાલા ભત્રિય,કહે નિત્યલાભ એ વાણી.આ૦૧૪
૫૧ શ્રી નવકારવાલીની સજઝાય.
૩૦ ૧
કહેજો ચતુર નર એ કાણુ નારી, ધરમી જનને પ્યારીરે; જેણે જાયા બેટા સુખકારી, પણ છે ખાળકુમારી રે. દાઈ ઘેર રાતી ને કાઇ ધેર લીલી, કાઇ ધેર ટ્વીસે પીળી રે, પંચ રૂપી છે બાળકુમારી, મનર ંજન મતવાળી રે. ૩૦૧ હૈડા આગળ ઊભી રાખી, નયણાથું બંધાણી ૨; નારી નહી પણ મેાહનગારી, જોગીશ્વરને પ્યાર રે. ક૦ ૩
For Private and Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૪ એક પુરૂષ સ ઉપર ઠાલે, ચાર સખીશું ખેલે રે; એક બેર છે તેહને માથે, તે તસ કેડ ન મેલે રે. ક ૪ નવ નવ નામે સહુ કોઈ માને, કહેજે અર્થ વિચારી રે, વિનયવિજય ઉવજઝાયનો સેવક,રૂપવિજય બુદ્ધિ સારીરે. ક૫ ૫ર શ્રી અયવતી સુકમાલનું ૧૩ ઢાળીયું.
દેહા પાસ જિનેસર સેવીયે, ત્રેવશ જિનરાય; વિદત નિવારણ સુખ કરણ, નામે નવ નિધિ થાય. ૧ ગુણ ગાઉ ખાતે કરી, અયવંતી સુકમાળ; કાન દઈને સાંભળે, જેમ હોય મંગળ ભાળ. ૨
ઢાળ પહેલી.
(દેશી-ત્રિપદીની.) બે કર જોડી તામ રે, ભદ્રા વીને–એ દેશી.)
મુનિવર આર્યસુહસ્તી રે, કિશુહિક અવસરે, નયરી ઉજજયણ સમોસર્યા એ.
ચરણ કરણ વ્રતધાર રે, ગુણમણિ આગરૂ, બહુ પરિવારે પરિવર્યા એ.
વન વાડી આરામ રે, લેઈ તિહાં રહ્યા, ટોય મુનિ નગરી પઠાવીયા એ.
થાનક માગણ કાજ રે, મુનિવર મલપતા; ભદ્રાને ઘેર આવીયા એ.
For Private and Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫
શેઠાણી કહે તામ રે, શિષ્ય તુમે કહના, શે કાજે આવ્યા ઈહાં એ.
આર્ય સુહસ્તિના શિષ્ય રે, અમે છું શ્રાવિકા, ઉઘાને ગુરૂ છે તિહાં એ.
માગું છું તમ પાસ રે, રહેવા સ્થાનક, પ્રાણુક અમને દીજીએ એ.
વાહનશાળ વિશાળ રે, આપી ભાવશું, આવી ઇહાં રહીએ એ.
સપરિવાર સુવિચાર ર, આચારજ તિહાં, આવી સુખે રહે સદા એ.
નલિની ગુલ્મ અધ્યયન રે, પહેલો નિશા સમે, ભણે આચારજ એકદા એ.
૧૦ ભદ્રા સુત ગુણવંત રે, સુખી સુરોપમ, રૂપવંત રળીયામણે એ.
૧૧ અયવંતી સુકમાળ રે, સાતમી ભૂમિકા, પામ્યો સુખ વિલસે ઘણું એ.
૧૨ નિરૂપમ નારી બત્રીશ રે રૂપે અપછરા શશીવયણી યુગલોયણ એ.
કહે જિનહર્ષ વિનોદ રે પરમ પ્રમોદણું, લીલા લાડે અતિ ઘણી એ.
૧૪
૧૩
For Private and Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહા. પ્રથમ નિશા સમયે મુનિ, કરી પડિકમણું સાર; આલયણ આલોચતાં, કમર સુ તેણી વાર. રાગ રંગે ભીને રહે, અવર નહી કેઈ આજ; લેવા દેવા માતાવશું, કુમર વડે શિરતાજ.
ઢાલ બીજી. માયા મેહે દક્ષિણ મુલાઈએ દેશી. મધુર સ્વરે મુનિવર કરે, હજી સૂત્રતણું સજઝાય શ્રવણે સુપર સાંભળી, હેજી, આવી કમરને દાય, અથવુંતી સુકુમાર સુણી ચિત્ત લાય. ' વિષય પ્રમાદ તાજી કરી, હજી તન મન વચન લગાય એ સુખ મે કિહાં અનુભવ્યાં, હાજી જે કહે મુનિવર રાય. એર
કમર કરી એમ શોચના, હો જી બેઠો ધ્યાન લગાય હૃદયમાંહી વિચારતાં, રોમ રોમ ઉલ્લસિત થાય. અય. ૩
ઇમ ચિંતવતાં ઉપન્યું, હે જી જાતિસમરણ જ્ઞાન, આવ્યો તિહાં ઊતાવળે હાજી ધરતો મન શુભ ધ્યાન. અ૪
ગુરૂનાં ચરણ કમળ નમી, હજી બેઠે મનને કેડ ભમવંત ભદ્રાસુત અછું, હજી પૂછું બે કર જોડ. અય૦ ૫
નલિની ગુલ્મ વિમાનનાં, હજી તુમે સુખ જાણે કેમ, સરિ કહે જિન વચનથી, હા અમે જાણું છું એમ અ ૬
પૂરવ ભવે હું ઉપન્યો, હજી નલિની ગુલ્મ વિમાન,
For Private and Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८७ તે સુખ મુજને સાંભર્યું, હાજી જાતિસમરણ જ્ઞાન. અય. ૭
તે સુખ કહો કેમ પામીચ, હાજી કેમ લહિયે તે ઠામ, કૃપા કરી મુજને કહે, હેજી માહરે તેહશું કામ. અય૦ ૮
એ સુખ મુજને નવિ ગમે, હાજી અપૂરવ સરસ વિમાન ખારોદધિ જળ કિમ ગમે, હોજી જેણે કીધો પય પાન, અ૦ ૮.
એટલા દિન હું જાણતો, હોજી મેં સુખ લહ્યાં શ્રીકાર; મુજ સરીખો જગ કેઈ નહી, હોજી સુખીયો ઇણે સંસાર અ૦૧૦
હવે મેં જાણ્યાં કારમાં, હોજી એ સુખ ફળ કિંપાક કહે જિનહર્ષ હવે કહે, હોજી કિમ પામું તે નાક. અય૦ ૧૧
દેહા. એ સંસાર અસાર છે, સાચા સ્વર્ગને દ્વાર; તીન જ્ઞાન ઘટમેં વસે, સુખ તણે નહી પાર. ૧ રયણ મોતી તિહાં ઝળહળે, કૃષ્ણાગર ધમકાર; તાલ મૃદંગ દુંદલિતણા, નાટકનો નહી પાર. ૨
હાલ ત્રીજી તું કુળદેવી સેવી સદા-એ દેશી. સંયમથી સુખ પામીયે, જાણે તુમે નિરધાર કુમર છે; સુર સુખનું કહેવું કિશું, લહીયે શિવ સુખ સાર. કુમરજી.સી
નર સુર સુખ એણે જીવડે, પામ્યાં અનંતી વાર કુમર છે; નરપતિ સુરપતિ એ થયો, ન લહી તૃપ્તિ લગાર કુમાર જી.સં.૨
કાગ લિંબોળી પ્રિય કરે, પરિહરે મીઠી દ્રાખ સુગુરૂજી;
For Private and Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નલિની ગુમ વિમાનનો, મુજને છે અભિલાખ સુગુરૂજી. સં૦૩
તે ભણું મુજ શું કરી મયા,ઘો ગુરૂજી ચારિત્ર સુગુરૂજી; ઢીલ કિસીહ કીજીયે,ત્રત લીજીએ સુપવિત્ર સુગુરૂજી. સં૦૪
શ્રી આચારજ એમ કહે, હજીય અછે તે બાળ કુમર છે; તું લીલાનો લાડણે, કળિગર્ભ સુકમાળ કુમર છે. સં. ૫
દીક્ષા ફુકર પાળવી, પંચ મહાવ્રત ભાર કુમાર છે; માથે મેરૂ પાડવો, તારો જળધિ અપાર કુમરજી. સં. ૬
મીણ તણે દાંતે કરી, લેહ ચણા કાણુ ખાય કમર છે; અગ્નિ ફરસ કેણ સહી શકે, દુક્કર ત્રત નિરમાય કમર છે. સં૦૭
કુમાર કહે પ્રભુ સાંભળે, દુઃખ વિણ સુખ કિમ થાય સુગરૂજી; અલ્પ દુખે બહુ સુખ હવે, તે તો દુઃખ ન ગણાય સુગુરૂ સં૦૮
તપ કરવો અતિ દેહિલો, સહેવા પરિસ ધર કુમરજી; કહે જિનહર્ષ સુભટ થઈ, હણવાં કર્મ કઠોર કુમરજી, સં૦૯
દેહા. કુમાર કહે મુનિરાયને, વંદુ બે કર જોડ; શુરા નરને સેહલું, મુઝે રણમેં દોડ. તે માટે મુજ દીજીએ, સંયમ ભાર અપાર; કમ ખપાવું સદ્દગુરૂ, પામું ભવજળ પાર. ૨
ઢાળ ચેથી. કપૂર હોય અતિ ઊજળે રે–એ દેશી. કર જોડી આગળ રહી રે, કમર કહે એમ વાણ શૂરાને
For Private and Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું દહિવું રે, જે આગામે નિજ પ્રાણ મુનીસર, મારે વ્રતશું કાજ, મુજને દીડાં નવિ ગમેરે ઋદ્ધિ રમણ એ રાજ. મુ૦૧
સાચાં કરી જાણ્યાં હતાં કે, કાચાં સહુ સુખ એહ; જ્ઞાન નયણ પ્રગટયાં હવે રે, હવે હું ડીશ તેહ. મુ. ૨
દુક્કર વ્રત ચિર પાળવાં છે તે તે ન ખમાય; વ્રત લેઈ અણસણ આદરૂં છે, કષ્ટ અલપ જેમ થાય. મુ. ૩
જે વ્રત લીએ સુગુરૂ કહે રે, તે સાંભળ મહાભાગ ઘેર જઈ નિજ પરિવારની રે, તું તો અનુમતિ મા. મુળ ૪
ઘેર આવી માતા ભણી રે, અવંતી સુકમાળ; કોમળ વયણે વિનવે રે, ચરણે લગાડી ભાલા માતા જી મારે વ્રતશું કામ,
અનુમતિ ઘો વ્રત આદરૂં રે, આર્ય સુહસ્તિ ગુરૂ પાસ; નિજ નરભવ સફળો કરૂં રે, પૂરે મારી આશ. મા. ૬
મૂરખ નર જાણે નહી રે, ક્ષણ લાખેણી જાય; કાળ અચિંત્યો આવશે રે, શરણ ન કઈ થાય. માત્ર ૭
જેમ પંખી પંજર પડયો રે વેદે દુઃખ નિશ દિશ; માયા પંજરમાં પડે છે, તેમ હું વિશવા વીશ. મા. ૮
એ બંધન મુજ નવિ ગમે , દીડાં પણ ન સુહાય; કહે જિનહર્ષ અંગજ ભણી રે, સુખી કર મેરી માય. મારા
દેહા. આ કાયા અશાશ્વતી, સંધ્યા હો વાન, અનુમતિ આપે માતજી, પામું અમર વિમાન. ૧
For Private and Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦ કેનાં રૂ કેનાં વાછરું, કેહનાં માય ને બાપ પ્રાણ જાશે એકલે, સાથે પુણ્ય ને પાપ.
ઢાળ પાંચમી. વાત મ કા હે વ્રત તણું-એ દેશી. માય કહે વછ સાંભળે, વાત સુણાવી એસી રે; સે વાતે એક વાતડી, અનુમતિ કેઈન દેસીરે. માત્ર ૧
વત તું યે નાનડા, એ શી વાત પ્રકાશી રે, ઘર જાએ જિણ વાતથી, તે કેમ કીજે હસી રે. ભાગ ૨
કેણે ધૂતારે ભેળ, કે કેણે ભૂરકી નાંખી રે; બોલે અવળા બેલડા, દીસે છબી મુખ ઝાંખી રે. માત્ર ૩
તું નિશ દિન સુખમાં રહ્યો, બીજી વાત ન જાણી રે; ચારિત્ર છે વછ દોહિલું, દુઃખ લેવું છે તાણી રે મા. ૪
ભૂખ તૃષા ન ખમી શકે, પાણ વિણ પળ જાય રે, અરસ નીરસ જળ ભેજને, બાળવી છે નિજ કાય રે. મા. ૫
ઈહાં તે કોમળ રેશમી, સૂવું સેડ તળાઈ રે, ડાભ સંથારો પાથરી, ભૂપે સૂવું છે ભારે માત્ર ૬
આછાં પહેરણ પહેરવાં, વાઘા દિન દિન નવલા રે તિહાં તો મેલાં કપડાં ઓઢવાં, છે નિત્ય પહેલાં રે. મા૭
માથે લોચ કરાવો, રહેવું મલિન સદાઈ રે; તપ કરવા અતિ આકરા, ધરવી મમતા ન કાંઈ રે. મા૮ - કઠિણ હેાએ તે એ સહે, તે દુઃખ તેં ન ખમાય રે, કહે જિન હર્ષ ન કીજીયે, જિણ વાતે દુઃખ થાય છે. માત્ર ૯
For Private and Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહા. કુમાર કહે જનની સુણે, મુનિ ચક્રી બળદેવ; સંયમથી સુખ પામિયા, તે સુણ સુખજે હેવ. ૧ અર્જુનમાળી ઉદ્ધ, દઢ પ્રહારી સાય; પ્રદેશી વળી રોહિણે, માત સુણાવું તોય. ૨ સમદષ્ટિ હુએ સમકિતી, સંયમ સુર સુખ લીન કઈ તર્યા વળી તારશે, મુજ મન હુએ પ્રવીન. ૩ એકજ અંગજ માહરે, તું પણ આદરે એમ કિમ આપું છું અનુમતિ, સ્નેહ તૂટે કહે કેમ. ૪
ઢાળ છઠ્ઠી. લાલ રંગાવે વરનાં મેળીયા-એ દેશી.
હવે કુમર ઇશ્ય મન ચિંતવે, તે મુજને કાઈ નામે શિક્ષા રે; જો જાઊં છું વિણ અનુમતે,તો ગુરૂ પણ ન દીયે દીક્ષારે. હ૦૧
નિજ હાથે કેશ લોચન કીયે, ભલે વેષ જતિને લીધે રે, ગૃડાવાસ તો સંયમ ભજો, નિજ મન માન્યો તેમ કીધે રે, હ૦
ભદ્રા દેખી મન ચિંતવે, એ તે વેષ લેઇને બેઠો રે; એહને રાખ્યાં હવે શું હવે, જમીયે મીઠા ભણું એડો રે.હ૦૩
વચ્છ સાંભળ તેં એ શું કીયો,મુજ આશ લતા ઉમૂળીરે; તુજ સુખદેખી સુખ પામતી, દેઈ જાય છે દુઃખની શૂળી રે.હ૦૪
તુજ નારી બોશે બાપડી,અબળા ને વનવંતી રે;
For Private and Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ર કુળવંતી રહેતી નિશ દિને, તુજ મુખ સામું નિરખતી રે. હ૦૫
રંગે રહેતી તાહરે મન ઉપરે, તુજ વઘણ કદી નવિ લોરે, અવગુણ પાખે એનારીશું, કહેને શા માટે કયો રે.હ૬
એ દુઃખ ખખ્યું જાશે નહિ, પણ જોર નહિ તુજ કેડે રે; જિનહર્ષ ભદ્રા નારી મળી, આંખડીયે આંસુ રેડે રે. હ૦૭
દેહા. બત્રીશે નારી મળી, કહે પિયુને સુવિચાર; વય લઘુતા રૂપે ભલા, શો સંયમનો ભાર. ૧ ત્રત છે કરવત સારિખાં, મન છે પવન સમાન બાવીશે પરિસહ સહે, વચન અમારો માન. મયગળ દંત જે નીકળ્યા, તે કિમ પાછી જાય; કરમ સુભટ દૂર કરી, પહોંચવું શિવપુર ઠાય. ૩
ઢાળ સાતમી. ઘરે આવે છે આંબે મેરી-એ દેશી.
અનુમતિ દીધી માયે રેવંતાં, તુજને થાઓ ક્રોડ કલ્યાણ રે; સફળ થાઓ તુજ આશડી, સંયમ ચઢ સુપ્રમાણ રે. અનુરા,
કમર તણાં વંછિત ફળ્યાં, હ નિજ ચિત્ત મઝાર; આવ્યો ગુરૂ પાસે ઊમટ્યો, સાથે પરિવાર અપાર રે. અ૦૨
સશુરૂના ચરણ કમળ નમી,ભાંખે કર જોડી કુમારે રે; પ્રવહણ સમ ગુરૂ મુજ ભણી, સંસાર સમુદ્રથી તારે. અ3
For Private and Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૩ આચાર જે ઉચ્ચરાવીયાં, વ્રત પંચ વિધે સહુ સાખે રે, ધન ધન એવાં જેણે સુખ તયાં, નર નારી મળી એમ માંખે રે.૪.
ભદ્રા કહે આચારજ ભણે, તમને કહું છું કર જડ રે જાળવજે એને રૂડી પરે, મુજ કાળજડાની કાર છે. અહ ૫
તપ કરતાં એને વાર, ભૂખ્યાની કરજે સારો રે, જનમારે દુઃખ જાણ્યું નથી, અહમિંદ તણે અવતારો રે. અ૦ ૬
માહરે આથી પોથી એ હતી, દીધી છે તુમસે હાથ રે; હવે જિમ જાણે તેમ જાણજો,વહાલી માહરી એ આરે.અ૭
સાંભળ સુત જે વ્રત આદર્યું, તો પાળજે નિરતિચાર રે, દુષણમ લગાડીથ વ્રત ભણી, તું જેમ પામે ભવ પાર રે. અ૭૮
ધન્ય ગુરૂ જેહને એ શિષ્ય થયો, ધન્ય માત પિતા કુળ જાસરે જેહને કુળએ સુત ઉપન્યો,ઈમ બોલાવી જશવારે અ૦૯
એમ કહી ભદ્રા પાછી વળી દુઃખ વહુઅરો લેઈ સાથરે; જિનહર્ષ અ૮૫ જળ માછલી,ઘેર આવી ગઈ છે અનાથરે.અ૦૧૦
દહા. ઘેર આવી સાસુ વહુ, મન માન્યો ઉદાસ; દીપક વિણ મંદિર કિશ, પિયુ વિણુ સ્ત્રીની રાશ. ૧ પિયુ વિણ પલક ન રહી શકું, સેજ લગે મુજ ખાય, પત્થર પડે ભુયંગકે, તળફ તળફ જીવ જાય. ૨
ઢાળ આઠમી.
પ્રાહુણાની દેશી સદગુરૂ જ હો કહું તમને કર જોડ, ચિર ચારિત્ર
For Private and Personal Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પળે નહીં; સદગુરૂ જી હૈ, તપ કિરિયા નવિ થાય, કર્મ ખપે જહથી સહી. સર
તુમચી અનુમતિ થાય, તે હું અણસણ આદરૂં; સર થોડા કાળ મઝાર, કષ્ટ કરી શિવપદ વરૂં. સ. ૨
મુનિવરજી હો, જેમ સુખ થાયે તુજ, તેમ કરો દેવાપિયા; મુનિ ગુરૂને ચરણે લાગી, સહુ શું ખામણડ કીયાં. મુનિ
આવ્યો જિહાં મશાન, બળે મૃતક વહિ ધગધગે; મુનિ બિહામણે વિકરાળ, દેખતાં મન ઊગે. મુનિ૦૪
પિતૃવન ઇણે નામે, દીસે યમન સરિ; મુનિ કાંટાળા તિહાં રૂખ, દૂર કરી સારિ. મુનિ ૫
આવ્યો તિણ વન માંહ, તિહાં આવી અણસણ કર્યું; કાંટે વિંધાણા પાય, તત્ક્ષણ લેહીજ નિહાળ્યું. મુનિદ પગ પડી પરનાળ, લેહી પાવસ ઉન્ન મુનિ ભાગી સુકુમાળ, કઠણ પરિસહ આદર્યો. મુન ૭
શાસ્તવ તિણિ વાર, કીધે અરિહંત સિદ્ધને. મુનિ ધર્માચારજ ધ્યાનજ ધર્યું, જિનહર્ષ ભલે મને મુનિ, ૮
દેહા. વદન આવી ગોરડી, પ્રાત સમય ગુરૂ પાસ કર જોડી મુખથી વદે, નાહન દીસે તાસ.
મુનિ કહે અનુમતિ લહી, કાઉસ્સગ રહ્યો શ્મશાન; મન ઇરછા ઘર પામિ, પહોંચ્યા દેવ વિમાન.
For Private and Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
ઢાળ નવમી. (બીડા તું છે જે મનનું ધોતીયું રે–એ દેશી.) તિણ અવસર એક આવી જંબુકી છે, સાથે લઈ પોતાનાં બાળ રે; ભક્ષ કરવાને દશ દિશે ફિરેરે, અવળી સવળી દેતી ફાળ રે. તિણ
ચરણ રૂધીરની આશી વાસનારે, બાળ સહિત આવી વન માંહ રે પૂરવ વર સંભારી શોધતી રે; ખાવા લાગી પગલું સાહિ રે. તિણ૦
ચટ ચટ ચૂંટે દાંત ચામડી રે, ગટ ગટ ખાયે લોહી માંસ રે, ચર્મતણાં બટકાં ભરે રે; ત્રટ ત્રટ રોડે નાડી નસ ૨. તિણ
પ્રથમ પ્રહરે તે જંબુક જંબુકી રે, એક ચરણનું ભક્ષણ કીધ રે, તે પણ તે વેદનાએ કંગો નહી રે, બીજે પ્રહરે આજે પણ લીધ રે. તિણ
ખાયે પિંડી સાથળ ડીને રે, પણ તે ન કરે તિલભર રીવ રે, કાયા માટી ભાંડ અશાશ્વતી , તૃપ્તિ થાઓ એહથી જીવ રે. તિણ
ત્રીજે પ્રહરે પેટ વિદારીયું રે, જાણે કર્મ વિદ્યાર્થી એ રે; ચેાથે પ્રહરે પ્રાણ તજી કરી રે, નલિની ગુલ્મ ક્યાં સુખ તેણ રે. તિણ૦
સુર વંદીને તાસ શરીરને રે, મહિમા કરે અનેક પ્રકાર રે, વંદણ આવી સઘળી નાર રે. તિણ- ૭
For Private and Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહા. ગોરી સબિ ઝાંખી થઈ, આવી નગરી મઝાર; મુખ કરમાણું માલતી, સાસુ દેખે તેણિ વાર. કુળમાં કેળાહળ થયે, મંદિર ખાવા ધાય; તન ભેગી જોગી હુએ, કરમ કરે તે થાય.
ઢાળ દશમી. ભણે દેવકી કેણે ભેળવ્યા–એ દેશી. વાંદી પૂછે ગુરૂ ભણી, અમ દીસે નહી ભરતાર પૂજ્ય છ, કિહાં ગયે મુનિ તે કહો, ઉપગે કહે તે વાર. કામિની વાદી
આવ્યા હતા પેહત્યા તિહાં, દુઃખ પામી મરણ સુણેય; કામિની હા હા કરે ધરણું ઢળે, આંસુડાં છૂટયાં નયણેય. કામિની વાંકી.
હિયડું પીટે હાથશું,ઉપાડે શિરના કેશ કામિની વિવે પિયુ વિણ પદમિણું, સનેહી પામે કલેશ. કામિની વાં. ૩
એટલા દિનમાં દીલ હતી, વ્રતધારી હતો ભરતારક પૂજ્યજી એટલું હી સુખ અમિતણું, સયું નહી કિરતાર. પૂજયજી વાંદી
એમ મન માહે જાણતી, દેખશું દરિસણ નિત્ય પૂજ્ય છે ચરણકમળ નિત્ય વાંદરું, ચિતવતી ઈણ પરે ચિત્તપૂ.વા.
દેવે દીધ રંડાપણું, હવે અમે થયાં અનાથ; પૂજ્ય
For Private and Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનનાં દુઃખ કહિએ કહને, અમચા પડયા ભૂઇ હાથ-પ૦વાંદ
શું કહીએ કરીએ કહ્યું,અમને હુએ સંતાપ, પૂજ્યજી, દુઃખ કહીયે કેહને હવે, અમચાં પૂરણ પાપ. પૂજયજી વાં.૭
ઉભી પસ્તાવો કરે, નખતી મુખ નિશ્વાસ, કામિની, કહે જિનહર્ષ ઘરે ગઈ, બવિશે થઈ નિરાશ કામિની. વાં. ૮
દેહા. ઈણિ પરે ઝૂરે ગોરડી, તિમ ઝૂરે વળી માય; મોહતણી ગતિ વંકડી, જહથી દુર્ગતિ થાય. - જિમ જિમ પિયુ ગુણ સાંભરે, તિમ તિમ હૃદય મઝાર; દુખ વિરહે સુખ હેય કિહાં, નિપુર થયે કિરતાર. ૨
ઢાળી અગિઆરમી. દેખ ગતિ દેવની રે, અથવા ગજરાજની દેશી.
દુઃખભર બત્રીશ રાવતી રે, ગદ ગદ બોલે વચન પરલોકે પહત્યા સહી રે, સાસુ તુમ પુત્ર રતન; દેજે મુને મુજરો રે અરે સાસુના જાયા, અરે નણદીને વીરા, અરે અમૂલક હીરા, અરે મન મોહનગારા, અરે પ્રીતમ પ્યારા, દેજે મુને મુજરો રે.
ભદ્રા સુણું દુઃખણુ થઈ રે, પુત્ર મરણની વાત, ચાર પહોર દુઃખ નિર્ગમી રે, પહોતી તિણે વન પરભાત. દે. ૨
કચેરી વન ટૂંઢતાં રે, પુત્ર કલેવર દીઠ, નારી માય રાઈ પડી રે, નયણે જળ ધારા નીઠ. દેજે
કર
For Private and Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જા
હીયડા ફાટે કાં નહી રે, જીવી કાંઈ કરેશ, અંતરજામી લાલઢા રે, તે તેા પાહાંત્યા પરદેશ, દેજો
૪
૫
'‘
હીયડા તું નિહુર થયું રે, પહાણ જડયુ કે લેાહ; ફીટ પાપી ફાયું નહી રે, વહાલા તણે વિચ્છેાહ. દેજો॰ હીય હણું કટારિયે રે, ભુજી અંગારે દેહ; સાંભળતાં ફાયુ નહી રે, તેા ખાટા તાહરો નેહ. દેજો
૬
ઇણી પરે અરે ગારડી રે, તિમહી જ ઝૂરે માય; પિયુ પિયુ મુખથી કહી કહી રે, બાપૈડા મુર જિમ જાય. દેજો૦ ૭
દુઃખભર સાયર ઉલટયારે, છાતીમાંન સમાય, પ્રેતકારજ સુતનું કિયું રે, જિનહુ હિયે અકળાય. દેજો
દોહા.
વૈરાગ્યે મન વાળીયેા, સમજાવે તે આપ; ૐચ હટકયા હાથ કર, હુવે મત કરો વિલાપ.
૧
એક નારી ઘર રાખીને, સાસુ સહિત પરિવાર; ગુરૂનાં ચરણ નમી કરી, લીધા સત્યમ ભાર રે.
ઢાળ બારમી.
રાજકુમર ખાઈ ભલા ભરતાર, અથવા મેારી અહિની રે-એ દેશી.
ક્ષિપ્રા તટે ઊભી રડે રે, માય ચિતા મળતી જોય; આંસુ ભીને કચુએ તિહાં, રહે નિચાય નિચેાય, મારી વહુઅર, એ શું થયુ રે અકાજ; ગયા મુજ ધરથી રાજ, મેારી
For Private and Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯.
હું દુઃખણું થઈ છું આજ, મરી
એ ઘર મંદિર કેહનાં રે, કેહની એ ધનરાશિ પુત્ર વિના સૂનાં સહુ રે, કહી જીવિત આશ. મારી,
દીસે સહુ એ કારમાં રે, વિહંસતાં કાંઈ ન વાર, સંધારાગ તણું પરે રે, કારમો સહુ પરિવાર, મેરીગ ૩
બાજી બાજીગર તણી રે, દીસતી એમ અમૂલ્ય દિવસ ચારકા પેખણું રે, અંતે ધૂળકી ધૂળ. મરી- ૪
માત પિતા સુત કામિની રે, સંચાગે મળિયાં આય; વાયે મળ્યાં જેમ વાદળાં રે, વાયે વિખરી જાય.મોરી ૫
સુપન માંહે જેમ રાંકડે રે, ધન પામી હુઓ શેઠ જાગી નિહાળે ઠીકરું રે, ભાંગ્યું માથા હેઠો મોરી ૬ - રવમ જેમ અશાશ્વતાં રે, સહુ દેખાય છે એ કહે જિનહર્ષ વૈરાગીયાં રે, સાસુ વહુઅર તેહ. મરી૭
ઢાળી તેરમી. સુણ બહેન પીયુડે પરદેશી-એ દેશી. ભદ્રા ઘરે આવી એમ ભાંખે, ગર્ભવતી ઘર રાખે રે, અન્ય વધુ પહોતી ગુરૂ પાસે વ્રત અમૃત રસ ચાખે રે. ભ૦૧ - પંચ મહાવ્રત સધાં પાળે, દૂષણ સઘળાં ટાળે , દુર તપ કરી કાયા ગાળે, કળિ મળ પાપ પખાળે રે. ભદ્રા. ૨ ' અંત કાળે સહુ અણસણ લેઈ તજી દારિક દેહી રે, દેવલોકનાં સુખ તે લેહી, ચારિત્રનાં ફળ એહી રે. ભદ્રા ૩
For Private and Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેડે ગર્ભવતી સુત જાયે, દેવળ તેણે કરાય રે; પિતા મરણને ઠામે સુહા, અયવંતી પાસ કહાયો રે. ભદ્રા૪
પાસ જિસેસર પ્રતિમા થાપી,કમતિ લતા જડ કાપીરે; કીતિ તેહની ત્રિભુવન વ્યાપી, સૂરજ જેમ પ્રતાપી રે ભ૦૫
સંવત સત્તર એકતાળીશે, શુકલ અષાઢ કહીશે રે; વાર શનિશ્ચર આઠમ દિવસે, કીધી સઝાય જગશે રે. ભદ્રા દ
અયવંતી સુકુમાર મલાવે, મધુર સ્વરે ગુણ ગાવે રે, તે જિનહર્ષ દીપે વડદાવે, શાંતિવર્ષ સુખ પાવે રે, ભદ્રા ૭
પર નેમ રાજુલની સજઝાય. રાણ રાજુલ કર જોડી કહે, જાદવ કુલ શિણગાર રે, વહાલા મારા આઠેર ભવન નેહલો, તમે મત મૂકે વિસાર
હું તો વારી રે જિનવર નેમ છે. ૧ હું તો વારી રેજિનવર નેમજી, મારી વિનતડી અવધાર રે, વહાલા સુરતરૂ સરીખો સાહેબ,નિત્ય નિત્ય કરું દીધારરે. હું ૨ પ્રથમ ધનપતિને ભવે, તું ધન નામે ભરતાર રે, વવિશાળ મળતાં મુજને, છાને મોકલ્યો મોતીને હારરે હું_
લેઈ ચારિત્ર સૌધર્મમાં, દેવ તણે અવતાર રે, વ૦ ક્ષણ વિરહ ખમતા નહી, ત્યાંહી પણ ધરતા પ્યાર હું જ
ત્રીજે ભવે વિદ્યાધરૂ, ચિત્રાંગદ રાજકુમાર રે, વહાલા ભેગવી પદવી ભૂપની, હું રત્નાવતી તુજ નારરે, હું પ
For Private and Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૧
મહાવ્રત પાળી સાધુના, પામ્યા ઋદ્ધિ અપાર રે; વહાલા માહેંદ્ર સુરલોકમાં, ચોથે ભવે સુવિચાર છે. હું તો ૬
પાંચમે ભવે અતિદીપત, નૃપ અપરાજિત સાર રે; વહાલા પ્રીતિમતી હું તાહરી, થઈ પ્રભુ હૈડાનો હારરે. હું ૦૭
ગ્રહી દિક્ષા હરખે કરી, એ તો છઠે ભવે ઉદાર રે; ૧૦ આરણ દેવલોકે બેહુ જણ, સુખ વિલમ્યાં સુખકારરે હું ૧૮
શંખ રાજા ભવ સાતમે, જસુમતી પ્રાણ આધાર રે, વહાલા વિસરથાનક સેવ્યા, તિહાં તેં કીધે ય જયકારરે હું ૦૯
આઠમે ભલે અપરાજિત, વરસ બત્રીસ હજાર રે, ૧૦ ઈછા રે ઉપજે આહારની, એ તો પૂરવ પુન્ય પ્રકારરે. હું ૧૦
હરિવંશ માહે ઉપના, મેરી શિવદેવી સાસુ મહાર રે; વ૦ નવમે ભલે કાંઈ પરિહરો, રાજી લોક વિચારરે. હું ૧૧
એ સંબંધ સુણી પાછલે, ભણેજી નેમ બ્રહ્મચારી , વતે તુજને સાથે તેડવા, આાજી સસરાને દ્વારરે. હું ૧૨
એમ સુણી રાજિમતી, ગઈ પિઉડાજીને લાર રે, વઅવિચળકઈ સાહિબે, રૂડાનેહલો મુક્તિને સારરે.હું ૧૩
ધન્ય ધન્ય જિન બાવીસમે, જેણે તારી પિતાની નાર રે; વધન્ય ધન્ય ઉગ્રસેનનંદિની, જે સતીયો માંહે શિરદારરે હું ૧૪
સંવત સત્તર એકાણું એ, શુભવેલા સુભ વાર : સુનિ વહાલા સુંદરે રાજુલનાં, ગુણ ગાયા સુખકાર છે. હું ૧૫
For Private and Personal Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨ ૫૪ પજુસણની સઝાય. આજ મારે મન વસ્યારે, ભવિજન પર્વ પજુસણ મોટા હોળી બળેવને નોરતા, જાણે એ સર્વે છે ખોટા. આજ૦ ૧
ચોથ છઠ્ઠ અઠ્ઠમ અઠાઈ, માસક્ષમણ પણ કરીએ કેવ ગુરૂ આણું મન ધરીએ, તો ભવ સાયર તરીએ. આ૦ ૨
અઠાઈધર પિસ લીજે, ગુરૂ વાણી રસ પીજે ક૯પ ઘરે પધરાવો ભગત, ભાવે મન ઉલસી, આજ૦ ૩
કુંવર ગયેવર બંધ ચડાવો, ઢોલ નિશાન વજડાવો; ક૯પસૂત્ર ગુરૂ પાસે રાખી, પૂજા ભાવના ભાવ. આજ ૪
તેલાધર દિન રૂડો જાણી, કાઠીયા તેરને વારો; સંવત્સરી દીન બારસે સુણીને, ક્રોધ કષાયને મારો. આ૦ ૫
મન વચન કાયાએ જે કીધાં, પાપકર્મ જે ફૂડ મિચ્છામિ દુક્કડ દઈ કરીને, પડિકમણું કરો રૂડાં. આ૦ ૬
સરલ ચિત આણું મન વાળી, જે નરનારી ભણશે, કહે લધુ બાળક નીતિવિજય, અવિચલ લીલા વરશે આ૦૭
પપ ચરખાની સઝાય. સુણ ચરખેવાલી ચરખો ચાલે છે તારો ચું ચું ચું, જલ જાઈ થલ ઉપનીષ, ઉપની આપોઆપ એક અચંભ એસે છીને, બેટી જાયે બાપ રે સુણ ચરખેવાલી ચરખો ચાલે છે તારો ચું ચું ચું.
For Private and Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૩
સુજ્ઞાની કેરો વિવાહ કરશે, વિણ જા ભરથાર વિણ જાયે વર નહિ મલે તો,અમસ્તસું વિવાહરે. સુ૨
સાસુ મર ગઈ સસરો મર ગયે, પરબી મર જાય એક બુલો રહી ગયો, મને ચરખો દેવું બતાવશે. સુત્ર 3
ભાવ ભગતકી રૂઈ મંગાવો, સુત પીંજારણહાર, જ્ઞાન પીંજારણ પીંજણ બેઠે, સાતો રહી જણકાર રે. સુ. ૪
ચરખો તારો રંગ રંગીલે, પુણો એ ઘનસાર; આનંદઘન કહે વિધિશું કાંતો, જેમ ઉતરો ભવપાર રે. સુપ
પદ સંતેષની સઝાય. ( રે જીવ માન ન કીજીએ-એ દેશી ) સાય ભલીરે સંતોષની, કીજીએ ધર્મ રસાળરે, મુક્તિ મંદિરમાં પિઢીયાં, સુતાં સુખ અપારરે. સ. ૧ સંયમ તળાઈ ભલી પાથરી, વિનય એસીશા સારરે, સમતા એ ગાલમસુરીયા, વિઝણું વ્રત ધારરે. સત્ર ૨ ઉપશમ ખાટ પિછેડી, સોઢાણીયું વૈરાગ રે; ધર્મશિખરે ભલી ઓઢણું, ઓઢે તે ધર્મ જાણ રે. સ. ૩ એરે સર્જાયે કાણુપઢશે, પઢશે શીયળવંતી નારીરે, કવિ આણામુખ એમ ઉચ્ચરે, પોઢશે વ્રતધારી. સ. ૪ ધર્મ કરે તમે પ્રાણુઆ, આતમને હિતકારીરે, વિનયવિજય ઉવઝાયનો, લ્યો કેવળ સુખકારી. સ. ૫
For Private and Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
પ૭ શ્રી કર્મ ઉપર સઝાય.
(કપુર હવે અતિ ઉજળારે એ દેશી.) સુખ દુઃખ સરજયાં પામીયેરે, આપદ સંપદ હોય; લીલા દેખી પરતણુર, રાષ મ ધરજો કેય રે પ્રાણી, મન નાણે વિષાદ,એ તો કર્મ તણે પ્રસાદ રે.મા. ૧ ફળને આહારે જીવીયારે, બાર વરસ વન રામ; સીતા રાવણ લઈ ગયો છે, કર્મ તણું એ કામ છે. પ્રા. ૨ નીર પાખે વન એક્લોરે, મરણ પામે મુકું, નીચ તણે ઘર જળ વહ્યો, શિશ ધરી હરિચંદ રે. પ્રા. ૩ નળે દમયંતી પરિહરીરે, રાત્રી સમય વનમાંય, નામ ઠામ કુલ ગેપ વીરે, નળે નિરવાહ્ય કાળ રે. પ્રા. 5 રૂ૫ અધિક જગ જાણુ, ચક્રી સનત કુમાર, વરસ સાતમેં ભગવીરે, વેદના સાત પ્રકારરે. પ્રા. ૫ રૂપે વળી સુર સારિખા, પાંડવ પાંચ વિચાર; તે વનવાસે રડવડયા, પામ્યા દુઃખ સંસારરે. પ્રાણું૦ ૬ સુર નર જસ સેવા કરે, ત્રિભુવનપતિ વિખ્યાત; તે પણ કમ વિટબયારે, તે માણસ કે વિસાત?. પ્રા. ૭ દેષ ન દીજે કેહને રે, કર્મ વિટંબણહાર; દાન મુનિ કહે જીવનેર, ધર્મ સદા સુખકારરે. પ્રાણ- ૮
૫૮ શ્રી ગૌતમ પૃચ્છાની સઝાય.
ગૌતમ સ્વામી પૃચ્છા કરે, કહેને વામી વર્ધમાનજી, કણે કમેં નિધન નિર્વશી, કેણે કમેં નિષ્ફલ હોય. સવામી ૧
For Private and Personal Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૫ પર ઘર બાગે ને પર દમે, તેણે કમેક નિર્ધન હૈય, ગૌતમ, થાપણ મેસે જે કરે, તેણે કમે નિર્વશી હોય. ગૌતમ ૨
કણેકમે વેશ્યાને વિધવા, કેણે કમેનપુંસક હેયસ્વામી, દુર્ગછા કરે જિનધર્મની, તેણે કમે વેશ્યા હોય. ગૌતમ) ૩
શીયલખંડીને બેગ ભેગે,તેણે કમેં વિધવા હેય ગૌતમ, વેશ્યાને સંગ જે કરે, તેણે કમેં નપુંસક હોય. ગૌતમ. ૪
કેણે કમે ગર્ભથી ગલી જાઓ, કેણે કમે પીઠી ભર્યા જાય, સ્વામી વાડી વેડે કુણા મોગર, તેણેક ગર્ભથી જાય.ગૌતમ ૫ ફુલ વિંધીને કર્મ બાંધીયા,તેણે કમેં પીઠી ભર્યા જાયગીતમ, કેણે કમેન ઠુંઠા ને પાંગુલા, કણે કમેં જાતિ અંધહેાય.સ્વામી. ૬ આંખો કાપે પરજીવની, તેણે કમેં પાંગુલા હેય ગૌતમ, વધ કરે પરજીવન, તેણે કમેં જાતિ અંધ હોય. ગૌતમ. ૭ કેણે કમેં શોક ઉપજે, કેણે કમેં કલંક ચડત; સ્વામી, વેરા વચ્ચે જે કરે, તેણે કમેં શેક ઉપજે, ગૌતમ, ૮ જાડી સાખ ભરી કર્મ બાંધીયા, તેણે કમે કલંક ચડત, ગૌતમ કેણે કમેં વિષધર ઉપજે, કેણે કમેં જશ હીણ હોય.સ્વામી ૯ રીસ ભર્યા મરે અણુબોલીયા,તેણે કમે વિષધર હોય ગૌતમ જે જીવ રાગે વાંછીયા, તેણે કમેં વિષધર હોય. ગૌતમ. ૧૦ કણે કમેં જીવ નિગોદમાં, કેણે કમેં તિચમાં જાય સ્વામી, જે જીવ મેહ વ્યાપીયા, તેણે કમેં નિગોદમાં જાય. ગૌતમ૦ ૧૧ જે જીવ માયામાં વ્યાપીયા, તેણે કમે તિર્યંચમાં જાય,ગૌતમ,
For Private and Personal Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬
કેણે કમે જીવ એકેંદ્રીમાં,કેણે કર્યું પચેદ્રીમાં જાય.સ્વામી૦૧૨ પાંચ ઈંદ્રી વશ નવી કરી, તેણે ક્રમે એકદ્રીમાં હોય ગૌતમ, પાંચ ઇ દ્રી વશ જેણે કરી, તેણે કમે પ ચેંદ્રીમાં જાય. ગૌતમ ૧૩
કેણે કમે જીવ ડાખ દુભમે, ૩ણે કમે થાડેશ સ ંસાર, હો સ્વામી, જે જીવ મેાહુ મચ્છર કરે, તેણે કમે સસાર હરત. ગૌતમ૦
૧૪
જે જીવ સતાષ પામીયા, તેણે કમે ચાડેરા સસાર; ગૌતમ, કેણે કમે જીવડા નીચ કુલે, કર્થે કમે‘ઉંચ કુલ હોય. સ્વામી
૧૫
દાન ઢીયા અણુસૂત્રતા, તેણે ક્રમે નીચ કુલ હોય, ગૌતમ, દાન દીધા સુપાત્રને, તેણેકને ઉંચ કુલ હોય. ગૌતમ૦ ૧૬ ઢળે ક્રમે જીવડા નરકમાં, કેશે કમે સ્વર્ણાં વિમાન; સ્વામી, જે જીવ લેાભે વ્યાપીયા, તેણે ક્રમે નરકમાં જાય. ગૌતમ૦૧૭
દાન શીયલ તપ ભાવના,તેણે કમે સ્વર્ગ વિમાન;ગૌતમ, રાજગૃહી પ્રભુ આવીયા, શ્રેણિક વંદવા જાય, ગૌતમ૦ ૧૮
ચેલણા કરે અતિ ગુહલી, હરડે. હરખ ન માય; ગૌતમ, ગૌતમ કેવલ માગીયા, ઢીયે। તે વીર વમાન સ્વામીજી. ૧૯ એણે મેાઢે કેવલ ન પામીયે, માહે ન હોએ નિર્વાણ; ગૌતમ, રૂપ વિજય ગુરૂ ઇણી પેરે, ભાખે શ્રીભગવત. ગૌતમ॰ ૨૦ જે નર ભણે જે સાંભલે, તસ ધર મગલ માલ હો, ગૌતમ. ૨૧
For Private and Personal Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭.
૫૯ મનને શિખામણની સઝાય. - કેસી વિષે સમજાવું હો મન્ના, તને કિસી વિષે સમજાવું. હાથીજી હોય તો એ પકડ મંગાવું, ઝાંઝર પાએ જડાવું કર માહાવતને માથે બેઠાવું તો, અંકુસ દેઈ સમજાવું હો મન્ના. તને
ઘોડાજી હોય તો મેં જિત કરાવું, કરડી લગામ દેવરાવું, કરી અસવારીને ફેરણ લાગું તો, નવ નવા ખેલ ખેલાવું હો મના, ત૦
સોનુજી હોય તો એ ચુંગી મૂકાવું, કરડે તાપ તપાવું; લેઈ પુકસણને ફુકણ લાગુ તો, પાણી ક્યું પિંગલાવું હો મન્ના તટ
લોઢું હોય તો મેં એરણ મંડાવું, દોય દય ધમણ ધમાવું, માર ઘણા ઘમસાણ ઉડાવું તે, આંતર તાર કઢાવું હો મન્ના. ત.
૪ - જ્ઞાનીજી હોય તો મેં જ્ઞાન બતાવું, અંતર વિષ્ણુ બજાવું રૂપચંદ કહે નાથ નિરંજન, જતિશું તિ મિલાવું. હો મના. ત.
૬૦ સિદ્ધની સજઝાય. શ્રી ગૌતમ પૃછા કરે, વિનય કરી શીષ નમાય; હૈ પ્રભુજી, અવિચલ થાનિક મેં સુણે, કૃપા કરી મય બતાય. પ્રભુજી, શિવપુર નગર સોહામણે.
For Private and Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૮ આઠ કરમ અલગાં કરી, સાર્યા અંતિમ કામ; પ્રભુજી, છુટયા સંસારના દુઃખ થકી, એને રહેવાને કુણ ઠામ. પ્રભુજી. ચિત્ર
વીર કહે ઉર્વ લેકમાં, મુગતિશિલા એણે ઠામહો ગૌતમ, ' સ્વર્ગ છવ્વીસન ઉપરે, તેહના બાર નામ હો ગૌતમ. શિ૦૩
લાખ પિસ્તાલીસ જેણે લાંબી પોહલી જાણો.ગૌતમ, આઠ જે જન જાડી વચ્ચે, છેડે પાતલિ તંત હો. ગૌતમ૪ ઉજવલ હાર મોતી તણે ગાય દુધ શંખ વખાણ હે ગૌતમ, એહથી ઉજલી અતિ ઘણ, સમચોરસ સંસ્થાના હે ગૌશિ૦૫ અજુન સેનામય દીપતી, ગઠારી મઠારી જાણ હે ગૌતમ ફટિક રતન વચ્ચે નિર્મલી, સુહાલી અત્યંત વખાણ હે, ગૌતમ શિ૦ સિદ્ધ શિલા ઓલંગી ગયા,અર્ધ રહ્યા છે વિરાજ હો ગૌતમ, અલેકે શું જઈ અડયા, સર્યા અંતિમ કાજ હો.ગૌતમ શિ૦૦ જિહાં જનમ નહી મરણ નહિ નહિ જરા નહિ રોગ હોગીતમ; શત્રુ નહિ મિત્ર નહિ, નહિ સંગ વિયેગ, હો ગૌતમ.શિ૮ ભૂખ નહિ તૃષા નહિ, નહિ હરખ નહિ શો હો ગૌતમ કર્મ નહિ કાયા નહિ, નહિ વિષયા રસ ભેગ હો. શિ. ૯ શબ્દ રૂપ રસ ધ નહિ, નહિ ફરસ નહિ વેદ હો ગૌતમ બેલે નહિ ચાલે નહિ, મીનજિહાં નહિ ખેદ હોગી શિ૧૦ ગામનગર તિહાંક નહિ નહિ વસ્તિ નહી ઉજડ હો ગૌતમ
For Private and Personal Use Only
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૯ કાલ સુણાલ વરતે નહિ, નહિ રાત દિવસ તિથિ વાર. હો ગૌતમ. શિ રાજા નહિ પ્રજા નહિ, નહિ. ઠાકર નહિ દાસ હો ગૌતમ મુગતિમાં ગુરૂ ચેલા નહિ, નહિ હોડ લડાઈ તાસ હો ગૌતમ. શિવ
૧૨ અનેપમ સુખમાં ઝીલી રહ્યા, અરૂપી જયોતિ પ્રકાશ હો ગૌતમ, સઘલાને સુખ સારીખું, સહુકાને અવિચલવાસ હોગીત મ.શિ૦૧૩
કેવલજ્ઞાન સહિત છે, કેવલ દરિસણ પાસ હો ગૌતમ, સાયિક સમતિ દીપકદિય ન હોવે ઉદાસ હો ગૌતમશિ.૧૪ અનંત સિદ્ધ મુગતિ ગયા, ફેર અનંતા જાય હો ગૌતમ ઓર જગ્યારૂધે નહિ, જતિમાંતિસમાયહાગૌતમ શિ૦૧૫
એ અર્થરૂપી સિદ્ધ કઈ એલખે, આણું મન વૈરાગ્ય હો ગૌતમ,શિવ સુંદરીવનય પામે સુખઅથાગહગૌતમ.શિ૦૧૬. ૬૧ પાંચ મહાવ્રતમાં પહેલા વ્રતની સજઝાય,
કપુર હવે અતિ ઉજલે રે–એ દેશી. સકલ મનોરથ પુરવેરે, શંખેશ્વર જિનરાય, તેહ તણું સુપસાયથીરે, કરૂં પંચ મહાવ્રત સઝાયરે. મુનિજન એહ. પહેલું વ્રત સાર, એહથી લહીએ ભવને પાર રે. મુ. ૧
એ પહેલુ વત સાર પ્રાણાતિપાત વિરમણ કહ્યું રે, પહેલું વ્રત સુવિચાર, ત્રસ થાવર બેહું જીવનીરે, રક્ષા કરે અણગારરે. મુ.
For Private and Personal Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦ પ્રાણાતિપાત કરે નહિરે, ન કરાવે કેઈની પાસ કરતાં અનુદે નહિ રે, તેહને મુગતિમાં વાસરે.
જ્યણાએ મુનિ ચાલતરે, જયણાએ બેસંત, જયણાએ ઉભા રહે, જયણાએ સુવંત રે.
જણાએ ભજન કરેરે, જયણાએ બોલત; પાપ કરમ બાંધે નહિ રે, તે મુનિ મોટા મહંતરે.
નષિ પાંચે વ્રતની ભાવનારે, જે ભાવે રાષિરાય, કાંતિવિજય મુનિ તેહનારે, પ્રેમે પ્રણમે પાયરે.
૬ર બીજા વતની સક્ઝાય. લીડા હંસારે વિષય ન રાચીએ—એ દેશી. અસત્ય વચન મુખથી નવિલીએ,જિમ નારે સંતાપ; મહાવત બીજે જિનવર ઈમ ભણે, મૃષા સમ નહિ પાપ.
ખારા જલથી તૃપ્તિ ન પામીએ, તિમ ખોટાની રે વાત સુણતાં શાતારે કિમહી ન ઉપજે, વલી હેએ ધર્મને ઘાત. અ.
અસત્ય વચનથી વયર પરંપરા, કેય ન કરે વિશ્વાસ; સાચા માણસ સાથે ગોઠડી, મુજ મન કરવાની આસ. અ. ૩
સાયા નરને સહુ આદર કરે, લેક ભણે જસ વાદ; ખોટા માણસ સાથે ગોઠડી, પગ પગ હાએ વિખવાદ. અ૦૪
પાળી ન શકેરે ધર્મ વીતરાગને, કરમ તણે અનુસાર, કાંતિ વિજય કહે તે પ્રશંસીએ, કહે જે શુદ્ધ આચાર. અ૦૫
For Private and Personal Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩ ત્રીજા વતની સઝાય.
ચંદન મલયાગિરિ તણું—એ દેશી. ત્રીજું મહાવ્રત સાંભલો, જે અદત્તાદાન દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી, ત્રિવિધે એ પચ્ચખાણ, તે મુનિવર તારે તરે. ૧
નહિ લોભને લેશ, કરમ ક્ષય કરવા મણી, પહ સાધુને વેશ. તે
ગામ નગર પુર વિચરતાં, તૃણ માત્રજ સાર; સાધુ હેય તે નવિ લી, અણ આપ્યું લગાર, તે ૩ તે ચોરી કરતાં ઈહિ ભવે, વધ બંધન પામત, રૌરવ તે નરકે પડે, ઈમ શાસ્ત્ર બોલત. તે
૪ પર ધન લેતાં પર તણું, લીધા બાહ્ય પ્રાણ પરધન પરનારી તજે, તેહનાં કરૂં રે વખાણ. તે
૫ ત્રીજું મહાવત પાલતાં, મોક્ષ ગયા કહી કડી; કાંતિવિજ્ય મુનિ તેહના, પાય નમે કર જોડી. તે ૬
૬૪ ચોથા મહાવતની સઝાય. સુમતિ જિણોસર સાહિબ સાંભ-એ દેશી. સરસતી કરારે ચરણ કમલ નમી, મહાવ્રત ચેાથુંરે સાર કેહશું ભારે ભવીયણ સાંભલો, સુણતાં જયજયકાર, ૧. - એહવા મુનિવરને પાએ નમું, પાલે શીયલ ઉદાર અઢાર સહસ શીલાંગ રથના ધણી, ઉતારે ભવ પાર, એટ૨
ચાથા વ્રતને સમુદ્રની ઉપમા, બીજા નદીય સમાન
For Private and Personal Use Only
Page #554
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાર
ઉત્તરાધ્યયને રે તે બત્રીસમેં, ભાખે જિન વધમાન. એ૩
કાશ્યા મંદિરે માસો રહ્યાં, ન ચલ્યા શિયલે લગાર; તે યુલિભદ્રને જાઉં ભાણે, નમો નમોરે સો સો વાર. એક
સીતા દેખીરે રાવણ મહિ, કીધાં કાડ ઉપાય સીતા માતારે શીલે નવી ચલ્યાં, જગમાં સહુ ગુણ ગાય. એ૫
શીયલ વિહૂણારે માણસ છુટરા, જેવાં આવેલ ફૂલ શીયેલ ગુણે કરી જે સોહામણ, તે માણસ બહુ મૂલ. એ૬
નિત ઉઠીનેરે તે સ્મરણ કરૂં, જેણે જગ જીત્યારે કામ; વ્રત લેઇને પાલે નહીં, તેહનું ન લીજે રે નામ. એ. ૭
દશમા અંગમાંરે શીયલ વખાણુઓ,સકલ ધર્મનુંરે સાર; કાંતિવિજય મુનિવર ઇમ ભણે, શીયલ પાળે નરનાર. એ૮
૬૫ પાંચમા મહાવ્રતની સજઝાય.
હવે રાય શેઠ બિહુ જાણું–એ દેશી. આજ મને રથ અતિ ઘણું, મહાવ્રત ગાવા પંચમાતણું તિહાં સર્વ થકી પરિગ્રહ તજીએ, જહને સંજમ રમણ અતી ભજીએ.
આ૦ ૧. જેહથી સંજમ યાત્રા નિરવહીએ, તે તો પરગ્રહમાંહિ નવી કહિએ, જે ઉપરે મુનિ ઈચછા હૈયે ઘણી, તેહને પરિગ્રહ ભાખે ભગધણું. આ - જે તૃષ્ણા તરૂણ શું મહિયા, તિણે વીસે લીખા ખેહીયા, તૃષ્ણા તરૂણી જસ ઘર બાલા, તે જગ સઘલાના એસીયાલા.૩,
For Private and Personal Use Only
Page #555
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૩
તૃષ્ણા તરૂણી જિણે પરિહરી,તિણે સ જમશ્રી પેાતે વરી, સચમ રમણી જમ્મુ ધર પટરાણી, તેહને પાય તમે ઇંદ્ર ઇંદ્રાણી. આ
સજમ રાણી છું જેડ઼ રાતા, તેહને ઈહ ભવ પરભવ સુખસાતા, પાંચે ત્રતની ભાવના કહી,તે આચારાંગ સૂત્રે લહી.પ શ્રીકીર્તિવિજય ઉવજઝાય તણો,જગમાંહે જસ મહિમા ધણો; તેહના શિષ્ય ક્રાંતિવિજ્રય કહે, એહ સજઝાય ભટ્ટે તે સુખ લહૈ, આ
૬૬ શ્રી છઠ્ઠા વ્રતની સજ્ઝાય.
સકલ ધર્મનું સાર તે કહિયે ૐ, મનછિત સુખ જેહથી હિચે રે; રાત્રી ભાજનના પરિહાર રે, એ છઠ્ઠું વ્રત જગમાં સાર રે. મુનિજન ભાવે એ વ્રત પાલા ૨, રાત્રી. ભાજન ત્રાંવધે ટાલા ૩.
દ્રવ્ય થકી જે ચાર મહાર રે, રાત્રે ન લીએ તે અણુગાર ; રાત્રી ભાત કરતા નિરધાર રે, ધણા જીવને થાય સહાર હૈ. મુ
૨
દેવ પૂજા નવી સુઅે સ્નાન રે, સ્નાન વિના કેમ ખાઈએ ધાન રે; પંખી જનાવર હુયે જેહ રે, રાત્રે ચુણ ન કરે તેરે. મુ
૩
માર્કંડ ઋોસર ભેાહ્યા વાણી રૂ, રૂધિર સમાન તે સલું પાણી રે; અને તે આમીષ સરીખું જાણો રે,
૩૩
For Private and Personal Use Only
Page #556
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાક
દિનાનાથ જખ થયે રાણો રે, ૩૦
સાબર સુઅર ઘુવડ કાઞરે,માર વિષ્ણુ ને વલી નાગ રે; રાત્રી ભેાજનથી એ અવતારરે,શિવ શાસ્ત્રમાં એસા વિચાર,મુપ જી ખાધાથી જલેાદર થાયરે, થ્રીડી આવે બુદ્ધિ પલાયરે, કાલીયાવડા જો ઉદરે આવે રે, કુષ્ટ રાગી તે નર ચાવે છૅ. ૬
શ્રી સીહ્વા જિનાગમમાંહિરે, રાત્રી ભાષન દોષ ત્યાંહિરે; કાન્તિ વિજય કહે એ ત્રત પાલારે, જે પાલે તે ધન્ય અવતારા હૈ. મુ
૬૭ શ્રી શ્રીપાલ રાજાની સજ્ઝાય
સરસતી માત મયા કરા, આપે। . વચન વિલાસેરે; અયણાસુંદરી સતી ગાઈશું, આણી હૈડે ભાવે। રે. નવ પદ મહિમા સાંભલેા, મનમેં ધરી ઉલ્લાસ રે; મયણાસુંદરી શ્રીપાલને, લીચા ધરમ ઉઢારારે. ન૧૦ ૨ માલવ દેશ માંહે યલી, ઉજેણી નયરી જાણેારે; રાજ કરે તિહાં રાચેા, પુહવીપાલ તરીંદરે, નવરુ રાય તણી મનમેાહની, ઘરણી અને પમ દાયરે; વાસ કુખે સુતા અત્રતરી, સુરસુંદરી મયણા જોડર, નવ૦૪ સુરસુ દરી પડિત પાસે, શાસ્ત્ર ભણી મિથ્યાતા રે; મયણાસુંદરી સિદ્ધાંતના,અથ લીયા સુવિચારારે,૧૦ ૫ રાય કહે પુત્રી પ્રત્યે, હું તુ તુમ એ૨; નતિ વર્માગે સદા, આપુ અને૫મ તેહે. નવ૦ ૬
For Private and Personal Use Only
Page #557
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા૫
સુરસુંદરી વર માંગી, પરણાવી રુચિ ઠામ રે, મયણાસુંદરી વયણ કહે, કરમ કરે તે હોય. નવ૦ ૭ કરમે તુમારે આવી, વર વો બેટી જેહ , તાત આદેશે કર રહી, વરીયો કુછી તેહરે. નવ આંબીલનો તપ આદરી, કોઢ અઢાર નિકાલ રે, સદગુરૂ આજ્ઞા શિર ધરી, હુઓ રાય શ્રીપાલશે. નવા ૯ દેશ દેશાંતર ભમી કરી, આયો તે વર સંતરે; નવ રાણી પર ભલી,રાજય પામ્યો મન રગેરે.નવ૦૧૦ તપ પસાય સુખ સંપદા, પ્રત્યક્ષ સ્વર્ગે પહૃતેરે; ઉપસર્ગ સવી પૂરે ટો, પાયે સુખ અનંતરે નવ૦૧૧ તપગચ્છ દિનકર ઉગી, શ્રીવિજયસેન સુરીં દોરે; તાસ શિષ્ય વિમલ એમ વિને,સતી નામે આણું દોરેન ૧૧
૬૮ અબેલ તપની સઝાય. ગુરૂ નમતાં ગુણ ઉપજે, બેલે આગમ વાણ શ્રી શ્રીપાલ ને મયણ, સદા એ ગુણ ખાણ. શ્રી મુનિચંદ મુનીસર, બોલે અવસર જાણ. ૧ આંબેલને તપ વરણ, નવ પદ નવેરે નિધાન, ઋણ ટલે આશા ફલે, વાધે વસુધા વાણ. શ્રી. ૨ રોણ જાએ રોગી તણા, જાએ શેક સંતાપ; વાલા વૃંદ બેલા મિલે, પુન્ય વધે ઘટે પાપથી ૩ -ઉજવલ આસો સુદ થકી, તપ માંડ તિણે જહ,
For Private and Personal Use Only
Page #558
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂરો તપ પૂનિમ લગે, કામની કંથ સનેહ. થી ૪ ચૈત્ર સુદ સાતમ થકી, નવ આંબિલ નિરમાય; એમ એકાસી આંબિલે, એ તપ પૂરે થાય. શ્રી. ૫ રાજ નિકટક પાલતે, નવ શત વર્ષ વિલિન દેશવતીપણું આદર્યું, દીપાબે જગ જન. શ્રી. ૬ ગજ રથ સહસ તે નવ ભલા, નવ લખ તેજી તેનાર; નવ કેટી પાયદલ ભલું, નવ નંદન નવ નાર. શ્રીટ છે તપ જપ ઉજવી તે થકી, લીધું નવમું સ્વર્ગ સુર નરના સુખ ભોગવી, નવમે ભવ અપવર્ગ.શ્રીત : હંસવિજય કવિરાયને, જીમ જલ ઉપર નાવ; આપ તર્યા પર તારશે, મોહન સહજ સ્વભાવ.શ્રી,
૬૯ ઈરિયાવહિની સજઝાય. ગુરૂ સન્મુખ રહી વિનય વિવેકે, ઈરિયાવહિ પડિક્કમીજી પરમવ આવ પાતિક હવે, ગુણશ્રેણિએ ચડીએ, કૃત અનુસરીયે રે.
તરીકે આ સંસાર, પાતિક હરીયેજીરે; સદગુરૂને આધાર પાર ઉતરીયેજી ટુ અક્ષરને અરથ સુણીને જાણે નિમસ્ત ગાયેલું જીરે, મિચ્છામિ દુકર્ડ નિજુકતી, ભદ્રબાહુ ગુરૂ બેલે. શ્રત
પુઢવી અપતેઉ વાઉ સાધારણ, તરૂભાદર સૂમ સમજી પ્રત્યેક તરૂ વિગલેંદ્રી પજતા, અપજતા અડવીસ શુક ૩
For Private and Personal Use Only
Page #559
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૭ હવે પંચેંદ્રી જલચર બેચર, ઉરપરિ ભુજપરિસરે; મણ સમુમિ દસ પજત્તા, અપજતા એ વીસ. શ્ર. ૪
નારકી સાતે પજાજ અપજજ, ચઉદ ભેદ મન ધારોજીરે, કર્મભૂમિ અકર્મભૂમિના, પનર તિસ વિચાર. શ્રુ. ૫
છપ્પન અંતરદ્વીપના માણસ,ગર્ભ સં મુર્ણિમ ભેદર તે અપજના ગર્ભજ ત્રણસેં ત્રણ વલી ભેદ. શ્રુ ૬
ભુવનપતિ દસ દસ તિરી ભક, પંદર પરમાધામીજી યંતર સેલ ને જોતિષી દસ વિણ, કીબીલીયા સુર પામી. શ્રુ બાર વર્ગ ને નવ લેકાંતિક, નવ વેયક પંચ અનુત્તર રે, એ નવાણુ પજજ અપજજતા, એક અઠ્ઠાણું સુરનાં. ઋ૦૮
અભિયા આદે દસ પદ સાથે પાંચસે ત્રેસઠ ગણાતાજી, છપ્પનસે ને ત્રીસ થયા તે, રાગ ને દ્વેષે હણતાં. કૃ૦ ૯. અગીયાર સાહસ ને બસે સાઠ એ, મન વચ કાયા તિગુણાજીરે, તેત્રીસસેને સાતમેં એંસી, તે વલી આગલ તિગુણા.થુ ૧૦
કરે કરાવે ને અનુદે, એક લાખ તેરસેં ચાલીસરે, ગણુ કાલસું ગણતાં તિગ લખ, ચાર હજાર ને વિસ. યુ૧૧
* કેવલી સિદ્ધ મુનિ સુગુરૂ આતમ, છ ગુણ લાખ અઢાર, ચોવિસ સહસ ને એક વિસ, સરવાલે અવધાર. શ્રત
૧૨ - છઠું વરસે દીક્ષા લીધી, નવમે કેવલ ધારીરે; જલ કીડા કરતાં અયમત્તા, મુનિવરની બલીહારી. શ્રત. ૧૩
For Private and Personal Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટ એમ સાધુ શ્રાવક પાતિક ટાલી, લહે ભવ પાર રે, શ્રીગુભવીરનું શાસન વરતે, એકવીસ વરસ હજાર. બુ. ૧૪
૭૦ તેર કાઠીયાની સઝાય. " આલસ પહેલાજી કાઠિયા, ધમે ઢીલ કરાય રે, નિવારીજી કાઠિયા તેર હરે કરે; બીજે તે દેહ પુત્ર કલત્રશું, રંગે રહે લપટાય છે. નિવારછ કા. ૧
ત્રીજે તે અવરણ ધર્મમાં, બોલે અવર્ણવાદ રે, નિવારણ. કાર ચાલે તે દંભ કાઠિો, ન લહે વિનયે સંવાદ રે નિવારોઝ કાવ્ય
ફોધ તે કાઠિ પાંચમે, રીશે રહે અમલાય રે નિવારજી. કા. છઠો પ્રમાદ તે કાઠિયે, વ્યસને વિગતે થાય છે. નિવારોઝ કાવ્ય
કૃપણ કાઠિો સાતમો, ન ગમે દાનની વાત રે, નિવા, આઠમો ભયથી નવી સુણે, નરકાદિક અવદા રે. નિવા. ૪
નવમો તે શોક નામે કહ્યો, શેકે છોડે ધર્મ રે; નિવા દશમે અજ્ઞાને તે નવિ લહે, ધર્મ અધમ મમ રે. નિ ૫
વિકથા નામે અગ્યારમે, લોક વાતે ધરે પ્રીત રે; નિવા કુતુહલ કાઠિો બારમો, કૌતુક જેવા ધરે ચિત રે. નિ. ૬
વિષય તે કાઠિયા તેરમો, નારી સાથે ધરે નેહ રે; નિવા, શ્રી મહિમાપ્રભસૂરિને, ભાવ સાધુ ધન તેહ રેનિ
For Private and Personal Use Only
Page #561
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
૭૧ અરણિક મુનિની સજઝાય. અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશ છે, પાય અણુવાણે રે વેલૂ પર જલે, તનુ સુકમાલ મુનીશો છે. ૧
મુખ કરમાણું રે માલતી ફુલ મ્યું, ઉમે ગોખની હેઠળ ખરેરે બપોરે રે દિઠે એકલ, મહી માનની દે છે. અરણિ.
વયણ રંગીલી રે નયણે વિધિ, ઋષિ ચિંચો તેણે ઠાણે , દાસીને કહે ભારે ઉતાવલી, એ ઋષિ તેડી આણે છે. અરણિ.
પાવન કીજે રે ઋષિ ઘર આંગણું, વહારે મોદક સારા, નવયૌવન વય કાયા કા દહા, સફલ કરો અવતારે છે. અર૦ | ચંદ્ર વદની એ ચારિત્ર ચૂકવ્યું, સુખ વિલસે દિન રાતાજી; એક દિન રમતાં રે ગોખે સગડે, તવ દીઠી નિજ માતાજી. અર૦
અરણિક અરણિક કરતી મા ફિરે, ગલિયે ગલિયે મારો છે, કહો કેણે દીઠે રે મહારો અરણિકે, પૂછે લોક હજારો છે, અરણિ૦ - હું કાયર છું રે મારી માવડી, ચારિત્ર ખાંડાની ધારે છે, ધિસ ધિગ વિષયા રે માહરા જીવને, મેં કીધે અવિચારો છે. અરણિ૦
For Private and Personal Use Only
Page #562
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
ઉતર્યો તિહાંથી રે જનની પાય પડયા, મનશું લા તિવારે છ વછ તુજ ન ઘટે રે ચારિત્ર ચુકવું, જહથી શિવ સુખ સારે છે. અરણિ.
૮ એમ સમજાવી રે પાછો વાલીયે, આ ગુરૂને પાસો જી; સદગુરૂ દીએ રે શીખ ભલી પરે, વૈરાગે મન ભાસ્યો છે; અરણિ
અગ્નિ ધખતી રે શિલા ઉપરે, અરણિકે અણુસણ પીધો છે; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરૂ, જિણે મનવંછિત લીધી . અરણિ.
૧૦ ૭ર અથ મેઘકુમારની સક્ઝાય. ધારિણી મનાવે રે મેઘકુમારને રે, તે મુજ એકજ પૂત તુજ વિણ સુનાં રે મંદિર માલિયાં રે, રાખો રાખો ઘર તણું સૂત. ધારિણી,
તુજને પરણાવું રે આઠ કુમારિકા રે, સુંદર અતિ સુકમાલ; મલપતી ચાલે રે વન જેમ હાથણી રે, નયણ વયણ સુવિશાલ. ધારિણી
મુજ મન આશા રે પુત્ર હતી ઘણું રે, રમાડીશ વહુનાં ૨ બાલ દેવ અટારો રે દેખી નવિ શકયો રે, ઉપાયો એહ જંજાલ. ધારિણી,
૩ ધણ કણ કંચન રે ઋદ્ધિ ઘણી આ છે રે, મેવો ભાગ સંસાર; છતી ઋદ્ધિ વિકસે રે જાયા ઘર આપણે ૨, પછે
For Private and Personal Use Only
Page #563
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
āએ સંયમ ભાર. ધારિણી
૪
મેષકુમારે ૨ માતા પ્રત્યે મૂઝાવી રે, ઢીક્ષા લીધી વીરછની પાસ; પ્રીતિવિમલરે ઇણિ પર ઉચ્ચરે ૨, પાઢાતી મહારા મનડાની આશ. ધારિણી
૭૩ શ્રી શાંતિનાથના દશમા ભવ મેઘરથ રાજાની સજ્ઝાય.
દશમે ભવે શ્રીશાંતિજી, મેશ્વરથ જીવડા રાય; રૂડારાજા. પેાસડું શાલામાં એકલા પે।સડ લીયેા મન ભાય, રૂડા રાજા. ધન્ય ધન્ય મેઘરથ રાય જી, જીવદયા ગુણુ ખાણુ ધમી રાજા. ધન્ય
૧
ઈશાનાધિપ ઈંદ્રજી, વખાણ્યા મેધરથ રાય; રૂડા રાજા, ધર્મ ચલાન્યા નવિ ચલે, મહાસુર દેવતા આય; રૂડા રાજા. ૨ પારેવુ સીચાણા મુખે અવતરી, પડીયું પારેવું ખોલા માંહે, રૂડા રાજા. રાખ રાખ મુજ રાજવી, મુજને સીચાણા ખાઢે; રૂડા રાજ, ધન્ય
3
સીચાણા કહે સુણા રાજીયા, એ છે મહારો આહાર; રૂડા રાજા, મેધરથ કહે સુણ પ`ખીયાં, હિંસાથી નરક અવતાર; રૂડા પંખી. ધન્ય
શરણે આવ્યું રે પારેવડું, નહીં આપું નિરધાર; રૂડા પંખી. માટી મગાવી તુજને ઢી, તેહના તું કર આહાર; રૂડા પંખી. ધન્ય
૧
For Private and Personal Use Only
Page #564
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટી ખપે મુજ એહની, કાં વલી તાહરી દેહ, રૂડા રાજા જીવદયા મેઘરથ વસી, સત્ય ન મેલે ધમી તેહ, રૂડા રાજ. ધન્ય
કાતી લેઈ પિંડ કાપીને, લે મંસ તું સીંચાણ રૂડા પંખી. ત્રાજુયે તેલાવી મુજને દીએ, એ પારેવા પ્રમાણ રૂડા રાજા. ધન્ય
ત્રાળુઓ મંગાવી મેઘરથ રાયજી, કાપી કાપી મૂકે છે મસ; રૂડા રાજા. દેવ માયા ધારણ સમી, નવે એકણ અંશ. રૂડા રાજા. ધન્ય
ભાઈ સુત રાણી વલવલે, હાથ ઝાલી કહે તે ઘેલા રાજા. એક પારેવાને કારણે, શું કાપા દેહ; ઘેલા રાજા.ધ. ૯.
મહાજન લેક વારે સહુ, મ કરે એવડી વાત. રૂડા રાજા. મેઘરથ કહે ધર્મ ફલ ભલાં, જીવદયા મુજ ઘાત; રૂડા રાજા. ધન્ય
ત્રાજુયે બેઠા રાજવી, જે ભાવે તે ખાય; રૂડા પંખી. જીવથી પારેવા અધિકે ગયે, ધન્ય પિતા તુજ માય; રૂડા રાજા. ધન્ય
૧૧ ચડતે પરિણામે રાજવી, સુર પ્રગટયો તિહાં આય; રૂડા રાજા. ખમાવે બહુ વિધે કરી, લળી લળી લાગે છે પાય રૂડા રાજા, ધન્ય
૧૨ ઇંદ્ર પ્રશંસા તાહારી કરી, તેહ તું છે રાચ રૂડા
For Private and Personal Use Only
Page #565
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૩ રાજ, મેઘરથ કાયા સાજ કરી, સુર પિહેતા નિજ ઠાય, રૂડા રાજા. ધન્ય
૧૩. સંયમ લી મેઘરથ રાયજી, લાખ પૂરવનું આય; રૂડા રાજા. વિશસ્થાનક વિધે સેવિયાં, તીર્થ કર ગોત્ર બંધાય; રૂડા રાજા. ધન્ય
૧૪ ઇગ્યારમે ભવે શ્રી શાંતિ, પિહોતા સર્વારથ સિદ્ધ રૂડા રાજા. તેત્રીસ સાગર આઉખું, સુખ વિલસે સુર મહા રૂડા રાજા. ધન્ય
૧૫ એક પારેવા દયાથી, બે પદવી પામ્યા નરિંદ રૂડા રાજ. પાંચમા ચક્રવર્તિ જાણિએ શોલમાં શાંતિજિર્ણદ; રૂડા રાજા. ધન્ય
બારમે ભવે શ્રી શાંતિજી, અચિરા ફૂખે અવતાર, રૂડા રાજા. દીક્ષા લેઈને કેવલ વર્યા, પહોતા મુગતિ મજાર રૂડા રાજા. ધન્ય
૧૭ ત્રીજે ભવેશિવમુખ લલ્લા,પામ્યા અનંતુ જ્ઞાનરૂડા રાજા, તીર્થંકર પદવી લહી, લાખ વર્ષ આયુ જાણ; રૂડારાજા.ધ૧૮
દયા થકી નવનિધિ હો, દયા તે સુખની ખાણ, રૂડારાજા, ભવ અનંતની એ સગી,દયાતે માતા જાણ રૂડા રાજા. ધ. ૧૯
ગજ ભવે શશલે રાખિયે મેઘકુમાર ગુણ જાણ રૂડા રાજા શ્રેણિકરાય સુત સુખ લહ્યાં, પિહાતા અનુત્તર વિમાન રૂડા રાજા. ધન્ય
For Private and Personal Use Only
Page #566
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
એમ જાણી યા પાલો, મનમાંડે કરૂણા આણુ; રૂડા રાજા. સમય સુદર એમ ત્રિવે, દયાથી સુખ નિર્વાણુ, રૂડા રાજા. ધન્ય
૧૧
૭૪ પ્રથમ વ્યાખ્યાન પ્રથમ સજ્ઝાય. હાલ પહેલી.
પત્ર પષણ આવિયાં, આન ંદ અંગે ન માય ?, ધર ઘર ઉત્સવ - અતિ ઘણા, શ્રી સંધ આવીને જાય રે. પજીણુ આવિયાં.
પ
૧
જીવ અમારી પલાવિયે, કીજિયે ત્રત પચ્ચખાણ રે; ભાવ ધરી ગુરૂ વક્રિય, સુણિયે સૂત્ર વખાણુ રૃ. ૫૦ २ આઠ દિવસ એમ પાર્લિયે, આર ંભને પરિહારો રે; નાવણુ ધાત્રણ ખંડણુ, લેપણુ પીસણ વારો રે, પ૦ ૩
શક્તિ હૈાય તે પચ્ચખ્ખીયે, અડ્ડાયે અતિ સારા ૐ; પરમ શક્તિ પ્રીતિ લાવીયે, સાધુને ચાર આહારા રે. ૫૦૪
ગાય સાહાગણ સવિ મલી, ધવલ મંગલ ગીત રે; પકવાન્ને કરી પાયે, પારણે સાહામિ મન પ્રીત રે. ૫૦ ૫
સત્તર ભેઢી પૂજ્ય રચી, પૂજિયે શ્રી જિનરાય રે; આગલ ભાત્રના ભાવિયે, પાતક મલ ધાવાય રૂ. પ૦ ૬
લેાચ કરાવે રે સાધુજી, ઐસે બેસણાં માંડી ૨૬ શીર વિલેપન થ્રીજિયે, આલસ અંગથી છડી રૂ. ૫૦
હ
For Private and Personal Use Only
Page #567
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૫
ગજગતિ ચાલે ચાલતી, સોહાગણ નારી તે આવે રે, કુંકુમ ચંદન ગહુંઅલી, મોતિયે ચોક પૂરાવે રે. ૫૦ ૮
રૂપા મોહરે પ્રભાવના, કરિયે તવ સુખકારી રે, શ્રી ક્ષમાવિયકવિ રાયને, બુધ માણકવિજયજયકારી રે. ૫૦૯ પ્રથમ વ્યાખ્યાન દ્વિતીય સક્ઝાય.
ઢાલ બીજી. (એ છીંડી હિ રાખીએ દેશી) પહેલે દિન બહુ આદર આણી, કલ્પસર ઘર શાહે કુસુમ વસ્ત્ર કેસરશું પૂછ, રાતિજગે લિયે લારે, પ્રાણી, કલ્પસૂત્ર આરાધો, આરાધી શિવ સુખ સાધે રે ભવિજન કપાસક આરાધો.
પ્રહ ઉઠીને ઉપાશ્રયે આવી, પણ ગુરૂ નવ અંગે વાજિત્રવા જતાં મંગલ ગાવતાં, હુંલી દિયે મન રગેરે.પ્રા૨
મન વય કાય એ ત્રિકરણ શુદ્ધ, શ્રીજિનશાસન માંહે, સુવિહિત સાધુતણે મુખ સુણિયે ઉત્તમ સુર ઉમાડી રે. પ્રા.૩
ગિરિમાહે જિમ મેરૂ વડે ગિરિ, મંત્રમાંહે નવકાર; વૃક્ષમાંહે ક૯પવૃક્ષ અનુપમ, શાસ્ત્રમાં ક૯પ સાર છેપ્રા.૪
નવમા પૂર્વનું દશા શ્રુત, અધ્યયન આઠમું જેહ, ચૌદ પૂર્વધર શ્રીમદ્રબાહુ, ઉર્યું શ્રીકલ્પ એહ છે. પ્રા. ૫
પહેલા મુનિ દશ ક૯૫ વખાણે, ક્ષેત્ર ગુણ કહ્યા તેર; તૃતીય રસાયન સરિખું એ સૂર, પૂરવમાં નહિ ફેરરે. પ્રા.૬
For Private and Personal Use Only
Page #568
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૬
નવશે બાણું વરસે વીરથી, સદા કલ્પ વખાણ ધુવસેન રાજા પુત્રની આરતી, આનંદ પૂર મંડાણ. પ્રા૦૭
અઠ્ઠમ તપ મહિમા ઉપર, નાગકેતુ દષ્ટાંત; એ તો પીઠિકા હવે સૂત્ર વાંચના, વીરચરિત્ર સુણે સંત રે. પ્રા. ૮
જબૂદ્વીપમાં દક્ષિણ ભારત, માહણ કંડ સુઠામ, આષાઢ સુદિ છઠે ચવિયા, સુરલેકથી અભિરામ રે. પ્રા૯
રૂષમદત્ત ઘરે દેવાનંદા, કુખે અવતરિયા સ્વામી, ચૌદ સુપન દેખી મન હરખી,પિયુ આગલ કહી તામરે.પ્રા૧૦
સુપન અર્થ કહ્યો સુત હશે, એહવે ઇંદ્ર આલોચે, બ્રાહ્મણ ઘર અવતરિયા દેખી, બેઠા સુર લોક શોચેરે. પ્રા૦૧૧
ઇંદ્ર સ્તની ઉલટ આણી, પૂરણ પ્રથમ વખાણ, સેવકુમાર કથાથી સંકે, કહે બુધ માણક જાણી ૨. પ્રા૧૨
દ્વિતીય વ્યાખ્યાનની સજઝાય.
ઢાળ ત્રીજી. પ્રથમ ગવાતાતણે ભવે છ–એ દેશી. ઇંદ્ર વિચાર ચિત્તમાં છે, એ તો અરિજ વાત; - નીચ કુલે નાવ્યા કદા જી, ઉત્તમ પુરૂષ અવદાત. સગુણ નર, જુઓ જુઓ કમ પ્રધાન; કર્મ સબલ બલવાન, સુ. ૧
આવે તો જમે નહી જ, જિન ચક્રી હરિ રામ; " ઉગ ભોગ રાજન કુલે છે, આવે ઉતમ ઠામ. સુ. ૨
For Private and Personal Use Only
Page #569
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૭
કાલ અનતે ઉપના છ, દશ અચ્છેરાં રેઢાય; તિણે અચ્છેરૂ એ થયું છ, ગહરણ દશમાંડે. સુ
અથવા પ્રભુ સત્યાવીશમાં જી, ભવમાં ત્રીજે જન્મ; મરીચિ ભત્ર કુલમદ ક્રિયા જી, તેથી બાંધ્યું નીચ કસુ૦૪ ગાત્ર ક્રમ ઉદયે કરી જી, માહકુલે વવાય; ઉત્તમ કુલે જે અવતરે જી, ઇંદ્રિજીત તે થાય. સુ પ
રિણમેલી તેડીને જી, હરિ કહે એન્ડ્રુ વિચાર; [ત્રત્ર કુલથી લેઈ પ્રભુજી, ક્ષત્રિય કુલે અવતાર. સુ॰
રાય સિદ્ધારથ ઘર ભલી જી, રાણી ત્રિશલા દેવી; તાસ કુખે અવતરિયા જી, હરિ સેવક તતખેવ. સુ
७
ગજ વૃષભાદિક સુંદરૂ જી, ચૌદ સુપન તિણિ વાર; રૂખી રાણી જેડવાં જી, વળ્યાં સુત્રે સાર. સુ॰
વન કરી સુપન તણુ જી, સુકી બીજી વખાણુ; શ્રીક્ષમાવિજય ગુરૂ તણેા જી, કહે માણુક ગુણખાણુ. સુ॰ ૯ તૃતીય વ્યાખ્યાન સજાય. ઢાલ ચેાથી. મહારી સહી રે સમાણી એ દેશી.
દેખી સુપન તત્ર જાગી રાણી, એ તા હિંયડે હૈતજ આણી રે; પ્રભુ અર્થ પ્રકાશે; ઉડીને પિયુ પાસે તે આવે. કામલ વચને ગાવે રે, પ્ર૦
કર જોડીને સુપન સુણાવે, ભ્રપતિને મન ભાવે રે; પ્ર કહે રાજા સુણ પ્રાણ પિયારી, તુમપુત્ર હૅશે સુખકારી ૨૫૦૨
For Private and Personal Use Only
Page #570
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૮
જાએ સુભગે સુખસજ્ઝાયે,શયન કરાને સજ્ઝાયે રે; પ્ર નિજ ધર આવી રાત્રિ વિહાઈ, ધમ કથા કહે ભાઇ રે. પ્ર॰ કુ પ્રાતઃ સમય થયે। સૂરજ ઉગ્યા,ઉઠયા રાય ઉમાયે રે, પ્ર કૌટુંબિક નર વેગે મેલાવે, સુપનપાઠક તેડાવે રે. પ્ર૦ ૪ આવ્યા પાક આદર પાવે, સુપન અર્થ સમાવે રે; દ્વિજ અથૅ પ્રકાશે, જિનવર ચક્રી જનની પેખે, ચૌદ સુપન સુવિશેષે. દ્વિ
વાસુદેવની માતા સાત, ચાર બલદેવની માત રે; ક્રિ તે માટે એ જિન ચક્રી સારા, ઢાશે પુત્ર તુમા। ૐ, દ્વિ ૬
સુપન વિચાર સુણી પાઠકને, સાથે તૃપ બહુ ઢાને રે; સુપનપાઠક ધરે બેાલાવી, નૃપરાણી પાસે આવી ૩, દુિ૦૭ સુપન કહ્યાં તે સખેતે, સુખ પામી પ્રિયા તતખેવે રે. દ્વિ ગ પાષણ કરે હવે હર્ષે, રાણી અંગ આનંદ વરષે રે. દ્વિષ્ટ પંચ વિષય સુખ રેંગે વિલસે, અખપુણ્ય મનેારથ લશે રે; એટલે પૂરૂ ત્રીજી વખાણ, કરે માણુક જિનગુણુ જ્ઞાન રે,દ્વિ૦૯ ચતુર્થ વ્યાખ્યાન સજઝાય, ઢાલ પાંચમી, મન માહનાંરે હાલ-એ દેશી.
ધનઃ તણે આદેશથીરે, મન માહનાં રે લાલ; તિય - ગુજ઼ભક દેવ રે; જગ સાહુનાં રે લાલ, રાય ઘરે રે. મ૦ વૃષ્ટિ કરે નિત્યમેવ રે, જ૦
સિદ્ધારને
૧
કનક રચણુ મણિ રૌપ્ટની રે, મ॰ ધણુ કણુ ભૂષણ
For Private and Personal Use Only
'
Page #571
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
પાન રે. ૪૦ વરસાવે ફલ ફુલનીરે, મ૦ નૂતન વસ્ત્રનિધાનેરે.જ૨ વાધ દોલત દિન પ્રત્યે રે મ તેણે વિદ્ધમાન હેત રે; જ શું નામજ તેહનું રે, મ માત પિતા સંકેત રે. જ૦ ૩
માતાની ભક્તિ કરી રે, મઢ નિશ્ચલ પ્રભુ રહ્યા તામ રેજ માતા આરતી ઊપની રે, મ શું થયું ગર્ભને આમ રે. જ. ૪ ચિંતાતુર સહુ દેખીને રે, મા પ્રભુ હાલ્યા તેણી વાર જ હર્ષ થયે સહુ લેકને રે, મ, આનંદમય અપાર ૨. જટ ૫
ઉત્તમ ડેહલા ઉપજે રે, મ દેવપૂજદિક ભાવ રે, જ પૂરણ થાયે તે સહુ રે, મળ પૂરવ પુણ્ય પ્રભાવ રે. જ૦ ૬
નવ માસ પૂરા ઉપરે, મ૦ દિવસ સાહાડા સાત રે, જ ઉચ્ચ સ્થાને ગડ આવતાં , મ૦ વાગ્યે અનુકુલ વાત રે જ.
વસંત ઋતુ વન મહિયાં રે, જન મન હબ ન માય રે, જઈ ચૈત્ર માસ સુદિ તેરશે રે. મજિન જમ્યા આધી રાત , જ
અજુવાનું વિવું જ થયું છે, મ વ જય જયકાર રે, જ૦ ચોથું વખાણ પૂરણ ઈહાં રે, મ. બુધ માણેક વિજય હિતકાર રે. જ
પંચમ વ્યાખ્યાન સજઝાય, ઢાલ છી. સુણે મારી સજની રજની ન જાવે રે–એ દેશી. જિનને જન્મ મહોત્સવ પહેલો, છપ્પન દિશિ કુમારી
For Private and Personal Use Only
Page #572
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૦ વહેલો રે, ચોસઠ ઈંદ્ર મલી પછે ભાવે રે, જિનને મેરૂશિખર લઈ જાવે રે.
ક્ષીર સમુદ્રનાં નીર અણાવી રે, કનક રજત મણિ કુંભ રચાવી રે એક કાટિ સાઠ લાખ ભરાવે રે, એહવે ઈંદ્રને સંદેહ આવે રે.
જલધારા કેમ ખમણે બાલ રે, તવ પ્રભુ હરિને સંશય ટાલ રે, અંગુઠે કરી મેરૂ હલાવે રે, હરિ ખામીને જિન હવરાવે રે.
બાવનાચંદન અંગે લગાવે રે પૂજી પ્રણમી ઘરે પધરાવે રે, સબલ વિધાની સિદ્ધારથ રાજા ર, દશ જિન ઉત્સવ કરી તાજા રે.
કુંકુમ હાથ દિયે ઘરબાર રે, વાજાં વાગે વિવિધ પ્રકારે રે, ધવલ મંગલ ગોરી ગાવે રે, સ્વજન કુટુંબ તે આનંદ પાવે રે.
પકવાન્નશું પાણી નાત રે, નામ ધર્યું ભાન વિખ્યાત રે, ચંદ્રકલા જિમ વાધે વીર રે, આઠ વરસના થયા વડ વીર રે.
દેવ સભામાં ઈંદ્ર વખાણે ર, મિથ્યાદષ્ટિ સુર નવિ માને રે, સાપનું રૂપ કરી વિકરાલ રે, આવ્યો દેવ હીવરાવવા બાલ ૨,
નાખ્યો વીરે હાથે સાહી રે, બાલક રૂપ કરી સુર ત્યાંહી રે વીરની સાથે આ રમવા રે, જાણી હાર્યો સુર તે બેલમાં રે.
For Private and Personal Use Only
Page #573
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
નિજ ખંધેલે વીરને ચઢાવે રે, સાત તાડ પ્રમાણ તે ચારે; વિર માર્યો મુષ્ટિપ્રહારરે,બીનેસુર તે કર્યો પિકાર ૨.૯
દેવ ખમાવી કહે સુણ ધીર રે, જગમાં મોટો તું મહાવીર રે; માત પિતા હવે મહૂરત વારૂ રે, સુતને મેહલે ભણવા સારૂ રે.
આવી ઇંદ્ર તે પૂછવા લાગ્યો રે, વીરે સંશય સઘલો ભાંગ્યો રે, જન વ્યાકરણ તિહાં હવે રે, પંડયા ઉો આગલ જેવે રે.
૧૧ મતિ મૃત અવધિજ્ઞાને પૂરા રે, સંખેમાતપે શૂરા રે, અતિ આગ્રહથી પરણ્યા નારી રે, સુખ ભોગવે તેહશું સંસારી રે.
૧૨ નંદિવર્બન વડે રે ભાઈ રે, બહેની સુદંસણું બહુ સુખદાયી રે, સુરલોકે પહેતાં માય ને તાય રે, પૂર્ણ અભિગ્રહ વીરને થાય રે,
૧૩ દેવ લોકાંતિક સમય જણાવે રે, દાન સંવત્સરી દેવા મંડાવે રે, માગશિર વદિ દશમી વ્રત લીને રે, તીવ્ર ભાવથી લોચ તવ કી રે.
૧૪ દેશ વિદેશે કરે વિહાર રે, સહે ઉપસર્ગ જે સબલ ઉદાર રે; પૂરૂં પાંચમું વખાણ તે આંહી રે, પભણે માણક વિબુધ ઉમાહી રે.
૧૫
For Private and Personal Use Only
Page #574
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૨
ષષ્ટ વ્યાખ્યાન સઝાય.
ઢાળ સાતમી.
થાયની દેશી. ચારિત્ર લેતાં બંધ મુક્યું, દેવદુષ્ય સુરનાથે છે; અર્ધ તેહનું આપ્યું પ્રભુ છે, બ્રાહ્મણને નિજ હાથે છે. ૧
વિહાર કરતાં કાંટે વળગ્યું, બીજું અને તે ચેલ છે, તેર માસ સચૅલક રહિયા, પછે કહિયે અચેલ છે. ૨
પન્નર દિવસ રહી તાપસ આશ્રમે, સ્વામી પ્રથમ માસે અરિથગ્રામે પહેલા જગગુરૂ, શુલપાણિની પાસે છે. ૩
કષ્ટ સ્વભાવ વ્યંતર તેણે કીધા,ઉપસર્ગ અતિ ઘોર સહી પરિસહ તે પ્રતિબોધી, મારી નિવારી જોર જી. ૪
મેરાક ગામે કાઉસગ્ન પ્રભુજી,તાપસ તિહાં કરભેદી, અહજીંદકનું માન ઉતાર્યું, ઇંદ્ર આંગુલી છેદી છે. ૫
કનકબલે કેશિક વિષધર, પરમેશ્વર પડિહ્યો છે, ધવલ રૂધિર દેખી જિન દેહ, જાતિ સમરણ સે જ ૬
સિંહ દેવ જી કિ પરિસહ, ગંગા નદી ઉતારે છે, નાવ નેમ જ્ઞાન કરતો દેખી,કંબલ સબલ નિવારે છે. ૭
ધર્માચાર્ય નામે મંખલી, પુત્રે પરિઘલ જલાલા છે; તેજલેશ્યા મૂકી પ્રભુને, તેહને જીવિત દાન આવ્યાં છે. ૮
વાસુદેવ ભાવે પૂતના રાણી, વ્યંતરી તાપસ પે છે, જટા ભરી જલ છાંટે પ્રભુને, તે પણ ધ્યાન આપે છે. હું
For Private and Personal Use Only
Page #575
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૩
ઇંદ્ર પ્રશંસા અણમાનત, સંગમ સુરે બહુ દુઃખ દીધાં છે, એક રાત્રિમાં વીશ ઉપસર્ગ, કઠોર નિઠેર તેણે કીધા છે. ૧૦ - છમાસવાડા પૂંઠે પડિયે, આહાર અસૂઝતો કરતો ; નિશ્ચલ ધ્યાન નિહાલી પ્રભુનું, નાઠો કર્મથી ડરતો છે. ૧૧
હજી કમ તે અઘેર જાણું, મને અભિગ્રહ, ધારે જી; ચંદનબાલા અડદને બાલે, ષટમાસી તપ પારે જી, ૧૨
પૂરવ ભવ વરી ગોવાલે, કાને ખીલા ઠેક્યા છે; ખરક વૈધે ખેંચી કાઢયા, ઈસુપેરે સહુ કર્મ ક્યાં છે. ૧૩
બાર વર્ષ સહેતાં મ પસિહવૈશાખ શુદિદિન દશમીજી, કેવલજ્ઞાન ઉપનું પ્રભુને, વારી ચિલું ગતિ વિષમી છે. ૧૪
સમોસરણ તિહાં દેવે રચિયું, બેઠા ત્રિભુવન ઈશ , શોભિતા અતિશય ચોત્રાશે, વાણુ ગુણ પાંત્રીસ છે. ૧૫
ગૌતમ પ્રમુખ એકાદશ ગણધર, ચૌદસહસ મુનિરાય છે સાધવી છત્રીસ સહસ અનોપમ, દિઠે દુર્ગતિ જાય છે. ૧૬
એક લાખને સહસ ઓગણસાઠ, શ્રાવક સમકિતધારી છે, ત્રણ લાખને સહસ અઢારશે, શ્રાવિકા સેહે સારી છે. ૧૭ - સ્વામી ચઉવિ સંધ અનુક્રમે, પાવાપુરી પાય ધારે છે, કાર્તિક વદિ અમાવાસ્યા દિવસે, પહેતા મુક્તિ મઝારે છે. ૧૮
પર્વ દીવાલી તિહાંથી પ્રગટ્યું, કીધે દીપ ઉદ્યોત જી; રાય મલીને તિણે પ્રભાતે, ગૌતમ કેવલ હાત છે. ૧૯
તે શ્રીગૌતમ નામ જપતાં, હવે મંગલમાલ છે;
For Private and Personal Use Only
Page #576
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
વીર મુકતે ગયાથી નવશે, એંશી વરસે સિદ્ધાંત છે. ૨૦
શ્રી ક્ષમાવિજય શિષ્ય બુધ માણેક કહે, સાંભલે શ્રોતા સુજાણ (કલ્પસૂત્રની પુરતક રચના દેવાદિગણે કીધીજી) રમ જિણેસર તવ એ ચરિત્ર, મૂક્યું છ૬ વખાણ છે. ૨૧ ષષ્ઠ વ્યાખ્યાન દ્વિતીય સઝાય.
ઢાળ આઠમી.
દેશી ભમરાની. કાશી દેશ બનારસી, સુખકારી રે, અશ્વસેન રાજાન, પ્રભુ ઉપકારી રે પટ્ટરાણુ વામા સતી, સુત્ર રૂપે રંભ સમાન. પ્ર. ૧ ચૌદ સ્વમ સૂચિત ભલાં, સુ. જમ્યા પાસ કુમાર, પિષ વદિ દશમી દિને, સુત્ર સુર કરે ઉત્સવ સાર. પ્ર. ૨ દેહમાન નવ હાથનું, સુવ નીજ વરણ મને હાર પ્રવ
અનુક્રમે બન પામિયા, સુ૦ પરણું પારવતી નાર. પ્ર. ૩ કમઠ તણે મદ ગાલી, સુત્ર કાઢો જલતો નાગ પ્ર નવકાર સુણાવી તે કિયે, સુo ધરણરાય મહાભાગ. પ્ર. ૪ પિષ વદી એકાદશી, સુરા વ્રત લેઈ વિચરે સ્વામ; પ્રક વડતલ કાઉસગે રહ્યા, સુત્ર મેઘમાલી સુર તા. પ્ર. ૫ કરે ઉપસર્ગ જલવૃષ્ટિ, સુર આવ્યું નાસિકા નીર; પ્રદ ચૂક્યા નહિ પ્રભુ ધ્યાનથી, સુહ સમરથ સાહસ ધીર. પ્ર૬ ચૈત્ર વદ ચોથને દિને, સુ પામ્યા કેવલ નાણુ પ્રહ ચíવહસંઘ થાપી કરી,સુ આવ્યા સમેતગિરિ ઠાણું પ્ર૭
For Private and Personal Use Only
Page #577
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૫ પાળી આયુ શો વર્ષનું, સુટ પહેતા મુકિત મહંત, પ્ર. શ્રાવણ શુદિ દિન અષ્ટમી, સુ કીધે કર્મને અંત. પ્ર. ૮ પાસ વીરને આંતરું, સુટ વર્ષ અઢીશે જાણ; પ્ર. કહે માણક જિન દાસને, સુ કીજે કટિ કલ્યાણ પ્ર૦ ૯
સપ્તમ વ્યાખ્યાન સઝાય.
હાથી નવમી.
હા મતવાલે સાજના–એ દેશી. ચૌરીપુર સમુદ્રવિજય ઘરે, શિવા દેવી કૂખે, સારા રે કાર્તિક વદી બારસ દિને, અવતર્યા નેમ કુમારો રે, જ જય જિન બાવીશ. ચૌદ સ્વમ રાણીએ પેખિયાં, કરો સ્વમ તો વિચાર શ્રાવણ શુદિ દિન પંચમી, પ્રભુ જન્મ હુઓ જયકાર. જ૦૨ સુરગિરિ ઉત્સવ સુર કરે, જિનચંદ્ર કલા જિમ વાધે રે; એક દિન રમતાં રંગમાં, હરિ આયુધ સઘલાં સાધે રે. ૪૦ ૩ ખબર સુણ હરિ શંકિયા, પ્રભુ લધુ વય થકી બ્રહ્મચારી રે; બલવંત જાણ જિનને, વિવાહ મનાવે મુરારી રે. જ૦ ૪ જાન લેઈ જાદવ આગ્રહે, જિન આવ્યા તોરણ બાર રે, ઉગ્રસેન ઘર આંગણે, તવ સુણી પશુ પોકાર રે. ૪૦૫ કરૂણાનિધિ રથ ફેરવ્યો, નવિ મા કહેણ કેહનો રે; રાજુલને ખટકે ઘણું, નવ ભવનો સ્નેહ છે જેહ ને રે.જરા ૬ દાન દેઈ સંયમ લિયે, શ્રાવણ છઠ્ઠ અજુઆલી રે;
For Private and Personal Use Only
Page #578
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૬ ચિપન દિન છા રહી, કહ્યું કેવલ કર્મને ગાલી રે જ છે આશો વદી અમાવાસે, દેઇ દેશના પ્રભુજી સારી રે; પ્રતિબંધ પામી વ્રત લિયે, રહે નેમ રાજુલ નારી રે. જ૦૮ આષાઢ સુદી દિન અષ્ટમી, પ્રભુ પામ્યા પદ નિર્વાણે રે રૈવતગિરિ વર ઉપરે, મધ્યરાત્રિયે તે મન આણે રે. જ૦ ૯ શ્રી પાર્શ્વનાથ થયા પહેલાં, કયારે નેમ થયો નિરધાર રે, સાડા સાતસે ચાશી હજાર વર્ષે, ચિત્ત માંહે ચતુર
વિચારરે. જ૦ ૧૦ સહુકો જિનનાં આંતરા, મન દઈ મુનિવર વાચે રે, ઈહાં પુરણ વ્યાખ્યાન સાતમું, સુનું પુણ્ય ભંડારને સાચે રે. જ૦૧૧
અષ્ટમ વ્યાખ્યાન સઝાય.
ઢાળ દશમી બે બે મુનિવર વિહરણ પાંગર્યાજીએ દેશી. ઇલાક ભૂમે નાભિ કુલગર ઘરે જી, સોહે મરૂદેવી તસ નાર રે; અષાઢ વદી સુર લેકથી ચલી રે, અવતરિયા જગ સુખાકાર રે, અમે ભવિજન આદિ જિણેસરૂ રે.
૧ ગજ વૃષભાદિક ચૌદ સુહણે જી, દીઠાં માડિયે માઝમ રાત રે, સુપન અર્થ કહે નાભિકુલગફ ,હેશે નંદન વીરવિખ્યાતર.પ્ર.૨ ચેત્ર અંધારી આઠમે જનમિયા છ, સુર મલી ઉત્સવ સુરિગરિ કીધ છે; દીડે વૃષભ તે પહેલે સુપને છે, તેણે કરી નામ રૂષભ તે દીધ રે. પ્ર. વાધે રૂષભજી કપ વેલી મ્યું દર્શન દીઠે સકલ સમૃદ્ધિ
For Private and Personal Use Only
Page #579
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
બાલકરૂપ કરીને દેવતા છ ખેલે જિન સાથે હિતવૃદ્ધિ રે. પ્ર૪
કુમારી સુનંદા બીજી સુમંગલા જ, જિનને પરણાવી હરિ આય રે; થાપી અયોધ્યા નગરી વસાવીને રે, થાપી રાજનીતિ તિણ ઠાય છે. પ્ર.
રીતિ પ્રકાશી સઘલી વિશ્વની રે, કિ અસિ મથી કૃષી વ્યવહાર રે; એકશ વીશ અને નર નારી કહ્યા રે, પ્રભુજી યુગલાધર્મ નિવાર રે. પ્ર
ભરતાદિક શત પુત્ર સેહામણું રે, બેટી બ્રાહ્મી સુંદરી સાર ૨ લાખ ત્રાશી પૂરવ ગુડીપણે જી, ભગાવી ભોગ ભલા મહાર રે. પ્ર
દેવ કાંતિક સમય જણાવિયો રે, જિનને દીક્ષાને વ્યવહાર રે, એક કાટિ આઠ લાખ સેવન દિન પ્રત્યે રે, દેઈ વરષીદાન ઉદાર છે. પ્ર.
ચિત્ર અંધારી આઠમ આદર્યો રે, સંયમ મુષ્ટિ કરી લોચ રે, શ્રેયાંસ કમર ઘરે વરષી પારણું , કીધું ઇક્ષુરસે ચિત્ત સાથ રે, પ્ર
સહસ્ર વર્ષ લાગે છDણે રહ્યા છે, પછી પામ્યા કેવલ જ્ઞાન , ફાગુણ અંધારી અગ્યારસ દિને છ, સુર કરે સમવસરણ મંડાણ રે. પ્ર
ત્યાં બેસી પ્રભુ ધર્મ દેશતા રે, સાતમી ને સુણે પર્ષદા બાર રે, પ્રતિબોધાણ કે વત ગ્રહે છે, કેઈ શ્રાવ
For Private and Personal Use Only
Page #580
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૫૩:
કનાં વ્રત બાર રે. પ્ર
થાપ્યા ચોરાશી ગણધર ગુણનીલા જ, મુનિવર માન ચારાશી હજાર રે; સાધવી ત્રણ લાખ શ્રાવક એટલા છે, ઉપર પાંચ સહસ અવધારરે. પ્ર.
૧૨ પાંચ લાખ ચેપન સહસ શ્રાવિકા છે, થાપી ચઉવિહ સંધ સુજાણ રે, મહા વદિ તેરસે મુક્ત પધારિયા જ, બુધ માણુક નમે વિહાણ રે. પ્ર.
૧૩ વાંચે વિસ્તારે મુનિવરા વલી જી, મૂક્યું આઠમું વખાણ ઇણ ઠામ રે; બુધથી સમાવિજયજી ગુરૂ તણે છે, કરે માણક મુનિ ગુણગ્રામ છે. પ્રા
૧૪ નવમ વ્યાખ્યાન સજઝાય.
તા ૧૧ મી.
ભરત નૃપ ભાવશું—એ દેશી. સંવત્સરી દીન સાંભલો એ, બારસા સૂત્ર સુજાણ
- સફળ દિન આજનો એ. શ્રીફલની પ્રભાવના એ, રૂપા નાણું જાણુ સત્ર 1 સામાચારી ચિત્ત ધરો એ, સાધુ તેણે આચારસટ વડલહુડાઈ ખામણાં એ, ખામો સહુ નર નાર. સ. ૨ રીસ વિશે મન રૂષણ એ, રાખીને ખમા જેહ, સ કહ્યું પાન જિમ કાઢવું એ, સંઘ બાહેર સહિ તેહ, સ૩ ગલિત વૃષભ વધકારકુ એ, નિર્દય જાણ વિક; સત્ર
For Private and Personal Use Only
Page #581
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૯ પંક્તિ બાહિર તે કહ્યો એ, જિમ મહાસ્થાને ક્ષિપ્ર. સ. ૪ ચંદનબાલા મગાવતી એ, જેમ ખમાવ્યું તેમ સ ચંડપ્રદ્યોતન રાયને એ, ઉદાયન ખમાવ્યું જેમ. સ. ૫ કુંભકારક શિષ્યની પરે એ, તિમ ન ખાવો જેમ સત્ર બાર બોલે પટ્ટાવલી એ, સુણતાં વાધે પ્રેમ. સ. ૬ પડિકમણું સંવત્સરી એ, કરિયે સ્થિર કરી ચિત્ત. સ. દાન સંવત્સરીને દેઇને એ, લીજે લાહે નિત્ત. સ૭ ચઉહિ સંધ સતિષિયે એ, ભક્તિ કરી ભલી ભાતિ. સ. Uણ પરે પર્વ પાષણ એ, ખરો લક્ષ્મી અનંત. સ. ૮ જિનવર પૂજા રચાવિયે એ, ભક્તિ મુક્તિ સુખદાય; સત્ર સમાવિજય પંડિત તણે એ, બુધ માણક મન ભાય. સ. ૯
૭૫ શ્રી સ્કૂલિભદ્રની સજઝાય. આંબે માર્યો હે આંગણે, પરિમલ પુછવી ન માય; પાસે ફૂલી હે કેતકી, ભ્રમર રહે હે લુભાય. આંબેo 1
આવો લીભદ્ર વાલહા, લાછલદેના હો નંદ તુમ શું મુજ મન મહિયું, જિમ સાયરને ચંદ. ૦ ૨
સુગુણા સાથે હો પ્રીતડી, દિન દિન અધિકી હો થાય; બેઠો રંગ મઠનો, કદીયે ચટક ન જાય. આં૦ ૩
નેહ વિઠ્ઠણ કે માણસા, જેહવા આવેલ ફૂલ, દીસતાં રલીયામણાં, પણ નવિ પામે છે મૂલ્ય.
- ૪ કોયલડી ટહુકા કરે, અમે લેહકેરે લુંબ, થુલીભદ્દે સુરતરૂ
For Private and Personal Use Only
Page #582
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૦
સરિખો, કેશ્યા કણયર કંબ.
આ૦ ૫ લિમદ્દે કશ્યાને બૂઝવી, દીધે સમક્તિ સાર રૂપવિજય કહે શીલથી, લહિયે સુખ અપાર.
૬ ૭૬ અર્થ વણઝારાની સઝાય. નરભવ નયર સોહામણું, વણઝારા રે; પામીને કરજે વ્યાપાર, અહો મેરા નાયક, સત્તાવન સંવર તણું, વરુ પિઠી ભર જે ઉદાર.
અહો ૧ શુભ પરિણામ વિચિત્રતા, વ૦ કરિયાણાં બહુ ભૂલ અ. મોક્ષનગર જાવા ભણી, વ, કરજે ચિત્ત અનુકૂલ. અ૦ ૨
ક્રોધ દાવાનલ એલિવે, વ૦ માન વિષય ગિરિરાજ અ. એલંગને હલ કરી, વ સાવધાન કરે કાજ. અ. ૩
વંશ જાલ માયા તણ, વ૦ નવિ કરજે વિશરામ; અ૦ ખાડી મનોરથ ભટ તણી, વ પૂરણનું નહિ કામ. અ૦ ૪
રાગ દ્વેષ દયાટા, વ૦ વાટમાં કરશે હેરાન, અ. વિવિધ વીર્ય ઉલ્લાસથી, ૧૦ તે હજે રે ઠાય. અ૦ ૫
એમ સાવિ વિઘન વિદારીને,વત્ર પહોંચજે શિવપુર વાસ, અક્ષય પશમ જે ભાવના, વિપડે ભર્યા ગુણરાસ. અ૦ ૬
ખાયક ભાવે તે થશે, વળ લાભ હશે તે અપાર; અo ઉત્તમ વણજ જે એમ કરે, વ પવા નમે વારંવાર. અ૦ ૭
૭૭ બાહુબલિની સઝાય. બહેની બોલે હો, બાહુબલ સાંભલો છે; રૂડા રૂડા
For Private and Personal Use Only
Page #583
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૧ રંગનિધાન. ગયવર ચઢિયા હો, કેવલ કેમ હુવે છે, જાણ્યું જાયું પુરૂષ પ્રધાન.
બ૦ ૧ તુજ સમ ઉપશમ જગમાં કુણ ગણે છે, અકલ નિરંજન દેવ; ભાઈ ભરતેસર વાહાલા વિનવે છે, તુજ કરે સુર નર સેવ. બ૦
ભર વરસાલ હ વનમાં વેઠીએ છ, જિહાં ઘણાં પાણીનાં પૂર ઝરમર વરસે હો મેહુલો ઘણું જ, પ્રગટયા પુણ્ય અંકર. બ૦
૩ ચિહું દીસી વીંટો હો વેલડીએ ઘણું છે, જેમ વાદળ છાયો સૂર; આદિનાથે હો અમને મોકલ્યા છે, તુમ પ્રતિબોધન નૂર. બ૦
વર સવેગ સે હો મુનિવર ભર્યા છે, પામ્યું પામ્યું કેવલ ના માણક મુનિ જસ નામે હો હરખે ઘણું છ, દિન દિન ચઢતો છે વાન. બ૦
૭. શ્રી શાલિભદ્રની સઝાય. પ્રથમ ગોવાલિયાતણે ભવે જી રે, દીધું મુનિવર દાન; નયરી રાજગૃહી અવતર્યો જી રે, રૂપે મયણ સમાન, સભાગી . શાલિભદ્ર ભોગી રે હેય.
બત્રીસ લક્ષણ ગુણે ભર્યો જી રે, પરો બનીશ નારક માણસને ભવે દેવનાં જી રે, સુખ વિલસે સંસાર, સે. ૨
ગોભદ્ર શેઠ તિહાં પરવેજી રે, નિત નિત નવલા રે ભેગ;
For Private and Personal Use Only
Page #584
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
કરે સુભદ્રા ઓવારણાં છ રે, સેવ કરે બહુ લેગ, સ૩
એક દિન શ્રેણિક રાજી છ રેજોવા આવ્યો રે, મ; અંગ દેખી સકોમલાં જી રે, થયો મન હરખિત ભૂપ. સો૦૪
વચ્છ વૈરાગી ચિંતવે જી રે, મુજ શિર શ્રેણિક રાય, પૂરવ પુણ્ય મેં નવિ કર્યા જી રે, તપ આદરશું માય.સ. ૫
ઈણે અવસરે શ્રીજિનવરૂ જી રે, આવ્યા નયરી ઉદ્યાના શાલિભદ્ર મન ઉજપે જી રે, વાંધા પ્રભુજીના પાય. સે. ૬
વીર તણી વાણી સુણી જી રે, વઠો મેહ અકાલ, અકેકી દિન પરિહરે જી રે, જિમ જલ છડે પાલ. સ. ૭
માતા દેખી હલવલે જી રે, માછલડી વિણ નીર, નારી સધલી પાયે પડે જી રે, મમ છડે સાહસ ધીર. સ. ૮
વહુઅર સઘલી વિનવે જી રે, સાંભલા સાસુ વિચાર, સર છાંડી પાલે ચડશે જી રે, હંસલો ઉડણ હાર. સી. ૯
ઇણ અવસર તિહાં ન્હાવતાં જી રે, ધના શિર આંસુ પડંત; કવણ દુખ તુજ સાંભર્યું જી રે, ઊંચું જોઈ કહેત. સેવ
ચંદ્રમુખી મૃગલોચની જી રે, બોલાવી ભરતાર, બંધવ વાત મેં સાંભલી જી રે, નારીને પરિહાર. સ. ૧૧
ઘને ભણે સુણ ઘેલડી જી રે, શાલિભદ્ર પૂરો ગમાર જે મન આપું છાંડવા જી રે, વિલંબ ન કીજે લગાર. સે. ૧૨
કર જોડી કહે કામિની જી રે, બંધવ સમ નહી કેય;
૧૦
For Private and Personal Use Only
Page #585
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૩ કહેતાં વાતજ સેહલી જી રે, મુકતાં દેહલી હેય. સ. ૧૩
જારે જા તે ઈમ કહ્યો છે રે, તો મેં છાંડી રે આઠ પિઉડામેં હસતાં કહ્યું જીરે, કુણશું કરશું વાત. સો૦ ૧૪
Uણે વચને ધન નિસર્યો જી રે, જાણે પંચાયણ સિંહ જઈ સાળાને સાદ કર્યો છે રે ઘેલા ઊઠ અબીહ. સૌ૦ ૧૫
કોલ આહેડી નિત ભમે જી રે, પૂઠે મજઈશ વાટકનારી બંધન દેરડી જી રે, ધવ ધવ છેડે નિરાશ. સ. ૧૬
જિમ ધીવર તિમ માછલો જી રે, ધીરે નાખ્યો રે જાલ; પુરૂષ પડીજિમમાછલો જીરે, તિમહિઅચિંકાલ સેo 1 ૭
જોબન ભર બિહું નીસર્યા જીરે, પહોતા વીરજીની પાસ; દીક્ષા લીધી અડી જી રે, પાલે મન ઉલ્લાસ. સ. ૧૮
માસખમણને પારણે જીરે, પૂછે શ્રી જિનરાજ; અમને શુદ્ધજ ગોચરી જી રે, લાભ દેશે કણ આજ. સ. ૧૯
માતા હાથે પારણું જી રે, થાશે તુમને રે આજ; વીર વચન નિશ્ચય કરી જી રે, આવ્યા નગરીમાંજ. સે. ૨૦
ઘરે આવ્યા નવિ એલખ્યા જી રે, ફરિયા નગરી મઝાર મારગ જાતાં મહિયારડી જી રે, સામી મલી તેણુ વાર, સો૦
૨૧ | મુનિ દેખી મન ઉલ્લરૂં જી રે, વિલિત થઈ તસ દેહ મસ્તક ગોરસ જતો જી રે, પડિલા ધરી નેહ. સો૨૨
મુનિવર હારી ચાલિયા જી રે, આવ્યા શ્રીજિનપાસ,
For Private and Personal Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
મુનિ સંશય જઇ પૂછિયા જી રે, માય નીધું દાન. સા૦ ૨૩ વીર કહે તુમે સાંભલા જી રે, ગારસ હાર્યા રે જેહ; મારગ મલી મહીયારડી જી રે, પૂર્વ જન્મ માય એહ. સા૦ ૨૪
પૂરવ ભવ જિનમુખે લડી જી રે, એકત્ર ભાવે ૨ દાય; આહારકરી મુનિ ધરિયા જીરે, અણુસણ શુદ્ધજ હાય. સા૦ ૨૫ જિન આદેશલહી કરી જી રે, ચઢિયા ગિરિ વૈભાર; શિકા ઊપર જઇ કરી જી રે, દાય મુનિ અણુસણ ધાર. સા ૧૬ માતા ભદ્રા સ ંચર્યાં જી રે, સાથે બહુ પરિવાર, અંતેર પુત્રજ તણા જી રે, લીધા સધલા સાર. સે॰
૧૭
સમવસછું આવી કરી જીરે, વાંધા વીર જગતાત; સ લ સાધુ વાંઢી કરી જી રે, પુત્ર એને નિત્ર માત, સે।૦૨૮ જોઈ સધલી પરષદા જી રે; નિત્રે ઢીડા દાય અણુગાર; કર જોડી કરે વિનતિ જી રે, ભાંખે શ્રીજિન રાજ. સા ૨૯
વૈશારગિરિ જાઇ ચડયા જી રે, મુનિ રિસણ ઉમંગ, સહુ પરિવારે પરવર્યાં જી રે, પહેાતા ગિરિવર શૃંગ. સેા ૩૦ દાય મુનિ અણુસણુ ઉચ્ચરી જી રે, ઝાલે ધ્યાન મુઝાર; મુનિ દેખી વિલખા થયા જી રે, નયણે નીર અપાર,સા૦ ૩૧
ગદગદ શબ્દે ભાલતી જી રે, મલી ખત્રીસે નાર; પિડા ખાલે.બેલડા જી રે, જિમ સુખ પામે ચિત્ત. સા॰ ૩૨ અમે તેા અવગુણે ભર્યાં જી રે, તું સહી ગુણભંડાર; મુતિવર ધ્યાન ચૂકા નહી જી રે, તેહને વચને લગાર. સા॰ ૩૬
For Private and Personal Use Only
Page #587
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૫
વીરા નયણે નિહાલીયે જી રે, જિમ મન થાયે પ્રમોદ નયણુ ઉઘાડી જોઈયે જી રે, માતા પામે મેદ, સે. ૩૪
શાલિભદ્ર માતા મોહને જી રે, પોહેતા અમર વિમાન; મહાવિદેહે સીઝશે જી રે, પામી કેવલ જ્ઞાન. સ. ૩૫
ધનો ધમી મુક્ત ગયો છરે, પામી શુકલ ધ્યાન; જેનર નારી ગાવશે જી રે, સમયસુંદરની વાણ. સ. ૩૬
૭૮ અથ શ્રી ધન્નાજીની સક્ઝાય. શિયાળામાં શીત ઘણી રે ધન્ના. ઉનાળે લૂ વાય; - માસે જલ વાદલાં રે ધન્ના, એ દુઃખ સહ્યું ન જાય; હું તે વાવીરે ધનજી આજ નહી સે કાલ.
૧ વનમેં તો કહેવું એકલું રે ધન્ના, કોણ કરે તારી સાર, ભૂખ પરિસહ દેહિલા રે ધન્ના, મત કર એસી વાત રે હે ધનજી, મત લીયે સંયમ ભાર. ૨
વનમાં તે મૃગ એકલો રે માતા, કેણ કરે ઉનકી સાર; કરણી તો જેની આપકી રે માતા, કાણુ બેટે કુણ બાપ રે, હો જનની હું લેહું સંયમ ભાર. ૩
પંચ મહાવ્રતો પાલો રે ધન્ના, પાંચ મેરૂ સમાન બાવીસ પરિસહ જીતવા રે ધન્ના, સંયમ ખાંડાકી ધાર ૨. હો ધનજી ! મત.
* . .
૪ નીર વિનાની નદી કીસી રે ધન્ના, ચંદ વિના કેસી રાત; પિયુ વિના કેસી કામિની રે ધના, વદન કમલ
૩પ
For Private and Personal Use Only
Page #588
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિલખાય છે. હો ધનજી! મત
દીપક વિના મંદિર કિસ્યાં રે ધન્ના, કાન વિના કેસે રાગ નયણ વિના કિસ્યું નિરખવું રે ધન્ના, પુત્ર વિના પરિવાર રે. હે ધનછા મત
તું મુજ અંધાલાકડી રે ધન્ના, સે કોઈ ટેકોરે હોય, જે કઈ લાકડી તોડશે રે ધના, અંધે હશે ખુવાર રે, હે ધનજી! મ.
રત્નજડિતક પિંજરો રે માતા, તે સૂડે જાણે બંધ કામ જોગ સંસારના રે માતા, જ્ઞાનીને મન ફેદ રે. જનની! હું લેહું સંયમ ભાર.
આયુ તો કંચન ભર્યો રે ધન્ના, રાઈ પરબત જેમ સાર, મગર પચ્ચીશી અસતરી રે ધન્ના, નહિ સંયમકી વાત રે. ( ધનજી મ.
નિત્ય ઉઠી ઘોડલે ફરતો રે ધન્ના, નિત્ય ઉઠી બાગમેં જાય; એસી ખુબી પરમાણે રે ધન્ના, ચમર દુલાયાં જાય રે. હો ધનજી! મ.
ચડી પાલખીયે પિઢો રે ધન્ના, નિત્ય નઈ ખુબી માણુ એ તે બત્રીશ કામિની રે ધન્ના, ઉભી કરે અરદાસ ૨. હો ધનજી ! મ.
૧૧ નારય સકારા હું ગયો રે માતા, કાને આયો રાગ મુનીશ્વરની વાણી સુણે રે માતા, આ સંસાર અસાર રે
For Private and Personal Use Only
Page #589
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
હે જનનિ ! હું લેશું.
૧૨ * હાથમેં લેન પાતરે રે ધન્ના, ઘેર ઘેર માગવી ભીખ; કઈ ગાળ દેઈ કાઢશે રે ધન્ના, કોઈ દેવેંગે શીખ રે. હો ધનજી ! મત
૧૩. તજ દિયાં મંદિર માલિયાં રે માતા, તજ દીયો સબ સંસાર; તજ દીની ઘરકી નારીયે રે માતા, છોડ ચો પરિવાર રે. હો જનનિ ! હું લેટ ૧૪
જડાં તો મંદિર માલિયાં રે માતા, કે તે સબ સંસાર; જીવતાં ચૂંટે કાલ રે માતા, મુવાં નરક લઈ જાય રે. હો જનની ! હું લે૦
૧૫ રાત્રિભોજન છોડ દે હો ધના, પરનારી પચ્ચખાણ પર ધનશું દૂરા રહો રે ધન્ના, એવું જ સંયમ ભાર રે. હો ધનજી ! મત
માત પિતા વરજે નહિ રે ધન્ના, મત કર એસી વાત એહ બત્રીશે કામિની રે ધન્ના, એસા દેગી શાપ રે. હો ધનજી ! મ.
કમ તણું દુખ મેં સહ્યાં રે માતા કાઈ ન જાણે ભેદ, રાગદ્વેષકે પુછડે રે માતા,વાધ્યાં વેર વિરોધરે. હો જ. હું ૧૮ - સાધુપણામેં સુખ ઘણાં રે માતા, નહિ દુઃખરો લવલેશ; મલશે સઈ ખાવશું માતા, સેઇ સાધુ ઉદ્દેશ છે. હો જનનિ ! હું,
For Private and Personal Use Only
Page #590
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકલો ઉઠી જાયશે રે માતા, કાઈ ન રાખણહાર એક જીવડે કારણે રે માતા, કયું કરે છે તે વિલાપ રે. જનનિ ! હું
ન કઈ ધન્ને મર ગયો રે માતા, ન કોઈ ગો પરદેશ, ઉગ્યા સેઈ આથમે રે માતા, ફુલ્યા સો કરમાય ૨. જનનિ ! હું
૨૧ કાલ ઓચિંતે મારશે રે માતા, કાણ છોડાવણ હાર, કર્મ કાટ મુકતે ગયા રે માતા, દેવક સંસાર રે. હો જનનિ ! હું
૨૨ જે જેસી કરણી કરે રે માતા, તિન તેમાં ફલ હોય દયા ધરમ સંયમ વિના રે માતા, શિવ સુખ પામે ન કાય છે. તે જનનિ ! લેશું.
૮૦ ઘડપણની સઝાય. અવંતિ સુકુમાર સુણે ચિત્ત લાય–એ દેશી. ઘડપણ તું કાં આવિ રે, તુજ કુણુ યે છે વાટ તું સહુને અલખામણો રે, મ માંકણ ભરી ખાટ રે.ઘડ૦ ૧ ગતિ ભાંજે તું આવતાં રે, ઉઘમ ઉડી જાય; દાંતડલા પણ ખસી પડે છે, લાળ પડે મુખ માંય રે. ઘ૦ ૨ બલ માંગે આખો તણે રે, શ્રવણે સુણિયે ન જાય, તુજ આવે અવગુણ ઘણું રે, ધવલી હેયે રોમરાય. ઘ૩ કડ દુખે ગુડા રહે છે, મુખમાં સાસ ન માય;
૨૩
For Private and Personal Use Only
Page #591
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૯ ગાલે પડે કરચલી રે, રૂ૫ શરીરનું જાય છે. ઘ૦ ૪. જીભલડી પણ લથડે રે, આણ ન માને કાય; ઘરે સહુને અલખામણો રે, સાર ન પૂછે કેય રે. ઘ૦ ૫ દીકરડા નાસી ગયા રે, વહુઅર દીચે છે ગાલ દીકરી ના ટુકડી રે, સબેલ પડે છે અંજાલ રે. ઘ૦ ૬ કાને તે ઢાંકે વલી રે, સાંભલે નહી આ લગાર; આંખે તો છાયા વલી રે, એ તો દેખી ન શકે લગાર રે. ઘ૦ ૭ ઉંબરે તે ડુંગર થયું રે, પિલ થઈ પરદેશ ગોલી તો ગંગા થઈ રે, તમે જૂએ જરાના વેશ રે ઘ૦ ૮ ઘડપણ વહાલી લાપસી રે, ઘડપણ વાહાલી ભીત; ઘડપણ વાહાલી લાકડી રે, જુઓ ઘડપણની રીત રે. ઘ૦ ૯ ઘડપણ તું અકહ્યાગરે રે, અણુડો માસ, જોબનીયું જગ વાલો રે, જતન હું તાસ કરેલ . ઘ૦ ૧૦ ફટફટ તું અભાગીયા રે, યોવનને તું કાલ; રૂ૫ રંગને ભંગી જતો રે,તું તે મહેટે ચંડાલ રે. ઘ૦ ૧૧ ની સામે ઉસાસમેં રે, દૈવને દીજીયે ગાલ, ઘડપણ તું કાં સરજી રે, લાગો મહા રે નિલોડર, ઘો ૧૨ વડપણું તું સદાવડે રે, હું તુજ કરૂં ? જુહાર જે મેં કહી છે વાતડી રે, જાણજે તાસ વિચાર છે. ઘ૦ ૧૩ કે ન વં છે તુજને રે, તું તો દૂર વસાય; વિનયવિજય ઉવજઝાયનાં ૨, રૂપવિજય ગુણ ગાય. ઘ૦૧૪
For Private and Personal Use Only
Page #592
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫e
૮૧ વૈરાગ્ય ઉપર સક્ઝાય. જીવ તું ક્રોધ ન કરજે, લોભ ન ધરજે, માન મ લાવીશ ભાઈ ડાં કર્મ ન બાંધીશ, મર્મ ન બેલીશ, ધર્મ ન ચડીશ ભાઈ, ભોલા દુલહે માનવ ભવ લીધે, તમે કાંઈ કરી આતમ
સાધે રે. ભો. ૧ ઘર પાસે દેરાસરે જાતા, વીસ વીસામા ખાય; ભૂખ્યા તરસ્યો રાઉલ રાક, ઉપર હેત ધારે. ભો. ૨ પુન્યતણી પિશાળે જાતા, સુણવા સશુરૂ વાણી એક ઉધે બીજો ઉઠી જાએ, નયણે નિદ્રા ભરારેમો૩ નામે બેઠે લેભે પેઠે, ચાર પહોર ની શી જાગ્યો; બે ઘડીનું પડિકામણું કરતાં, ચોખું ચિત્ત ન રાખેરે.. ૪ આઠમ ચૌદશ પુનમ પાખી, પર્વ પર્યુષણ સાર; બે ઘડીનું પચ્ચખાણ કરતાં, એક બીજાને વારેરે. ભ૦ કીર્તિ કારણ પગરણ માંડયું, લાખ લોક ઘન લુટ, પુણ્ય કારણ પારકું પિતાનું, ગાંડડીથી નવી છુટેરે. ભો. ૬ ઘર ઘરના ઘાટ ઘડાવ્યા, પેરણ આછા વાઘા; દશ આંગળીએ દશ વેઢવલાવ્યા,નીરવાણેજાશો નાગારે. ૭ વાંકે અક્ષર માથે મીંડું, લલાટે અર્ધ ચંદો મુનિ લાવણ્ય વિજય એમ બોલે, તે ચિર કાલે નિદોરે. ભો૦૮
For Private and Personal Use Only
Page #593
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
૮૨ તુવંતીની સજઝાય. જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતરજામી-એ રાગ. સરસ્વતી માતા આદે નમીને, સરસ વચન દેનારી; અસજઝાયનું સ્થાનક બોલે, તુવંતી જે નારી; અલગી રહે જે ઠાણાંગ સુત્રની વાણું. કાને સુણજે. ૧ મોટી આશાતના કુલવતીની, જિનજીએ પ્રકાશી; મલીનપણું જે મન નવી ધારે, તે મિથ્યાતિવાસી. અ. ૨ પહેલે દિન ચંડાલણી સરખી, બ્રહ્મઘાતીની વળી બીજે; પરશાસન કહે ઘોબણ તીજે, ચોથે શુદ્ધ વદીજ. અ૦ ૩ ખાંડી પીસી, રાંધી પીયુને, પરને ભજન પીરસે, સ્વાદ ન હવે ખટ રસ પોષે, ઘરની લક્ષ્મી ખીસે. અ૦ ૪ ચિથે દીવસે દર્શન સુજે, સાતમે પૂજા જાણી; ઋતુવંતી મુનિને વહાર, સતિ સઘળી હણી જે. અ૦ ૫ મહતુવંતી પાણી ભરી લાવે, જિન મંદિર જલ આવે, બોધ બીજ નવી પામે ચેતન, બહુલ સંસારી થા. અ. ૬ અસજઝાયમાં જમવા બેસે, પાંતી વિચે મન હર્ષે નાત સવે અભડાવી જમતી, દુર્ગતિમાં બહુ ભમશે. અ૦ ૭ સામાયિક પડિક્રમણ થાને, સૂત્ર અક્ષર નવી જોગી; કાઈ પુરૂષને નવી આભડીએ, તસ ફરશે તનુરાગી. અ૦ ૮ જિન મુખ જોતાં ભાવમાં ભમશે, ચંડાલણ અવતાર; ભુંડણ લુંટણ સાપણ હવે, પર ભવમાં ઘણી વાર. અ. ૯
For Private and Personal Use Only
Page #594
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેપર
પાપડ વડી ખેરાદિક ફરસી, તેનો સ્વાદ વિણાસી આતમને આતમ છે સાખી, હૈડે જેને તપાસી. અ. ૧૦ એવું જાણું ચોખ્ખાઈ ભજીએ, સમકિત ક્રિયા શુદ્ધિ બદષભ વિજય કહે જિન આણથી,વહેલી વરશે સિદ્ધિ. અ૦૧૧
૮૩ રાત્રી ભોજનની સજઝાય. પુન્ય સંજોગે નર ભવ લાવે, સાથે આતમ કાજ; વિષયારસ જાણે વિષ સરીખો, એમ ભાખે જિનરાજ રે; પ્રાણી રાત્રી ભોજન વારે, આગમ વાણી સાચી જાણી; સમકિત ગુણ સહિનાણીને પ્રાણી, રાત્રી ભોજન વાશે. ૧. અભક્ષ બાવીશમાં યણ ભોજન, દોષ કહ્યા પરધાન તેણે કારણ રીતે મત જમજો, જે હેય હૈડે સાન.પ્રાણ૦૨ દાન સ્નાન યુદ્ધ ને ભોજન, એટલાં રાતે ન કીજે; એ કરવા સુરજની સાખે, નીતિ વચન સમજી જેરે, પ્રાણી-૩ ઉત્તમ પશુ પંખી પણ રાતે, ટાળે ભેજન ટાણે તમે તો માનવી નામ ધરાવો, કેમ સંતોષ ન આણે રે. પ્રાજ માખી જુ કીડી કાળીયાવડા, ભોજનમાં જે આવે, કાઢ જળોદર વમન વિકળતા, એવા રાગ ઉપારે. પ્રાણ ૫ છનુ ભવ જીવ હત્યા કરતાં, પાતક જેહ ઉપાયું એક તળાવ ફેડતાં તેટલું, દૂષણ સુગુરૂ બતાવ્યું. પ્રાણું ૬ એકેતેર ભવ સર ફોડ્યા સમ, એક દવ દેતાં પાપ; અઠ્ઠોતેર ભવ દવ દીધા જિમ, એક કુવણિજ સંતાપરે, પ્રા૭
For Private and Personal Use Only
Page #595
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૩
એકસો ચુંમાલીસ ભવ લગે કીધાં, કુવણિજના જે દોષ કુડું એક કલંક દાયતા, તેહ પાપને પિષરે. પ્રાણી ૮ એકસ એકાવન ભવ લગે દીધાં, કુડાં કલંક અપાર; એક વાર શીળ ખંડયા જેહ, અનર્થને વિસ્તારરે. પ્રાણ૦૯ એકસો નવાણું ભવ લગે ખંડયા, શિયળ વિષય સંબંધ તેહનો એક રાત્રી ભોજનમાં, કર્મનિકાચિત બંધરે. પ્રાણ ૧૦ રાત્રી ભોજનમાં દોષ ઘણા છે, કહેતાં નાવે પાર; કેવલી કહેતાં પાર ન પાવે, પૂરવ કો ડી મઝાર છે. પ્રાણી૧૧ એહવું જાણીને ઉત્તમ પ્રાણી,નિત ચઉવિહાર કરી છે; માસે માસે માસખમણનો, લાભ એણી વિધ લીજે.પ્રા. ૧૨ મુનિ વસ્તાની એ શીખામણ, જે પાળે નરનારી; સુરનર સુખવિલાસીને હેવમોક્ષ તણું અધિકારી પ્રાણી-૧૩
૮૪ કેશીને ગૌતમ ગણધરની સઝાય.
એ દેય ગણધર પ્રણમીએ, કેશી ગોયમ ગુણવંત હો મુણું ; બહુ પરિવારે પરિવર્યા, ચઉ નાણુ ગુણ ગાજત હો મુદ. એ દાય..
સંઘાડા દાય વિચરતા, એકદા ગોચરીએ મિલંત છે પૂછે ગૌતમ શિષ્યતિહા, તમે કોણ ગચ્છના નિર્ચથકો હે મુણું. એ દેય
અમ ગુરૂ કશી ગણધરૂ, પ્રભુ પાસતણું પટોધાર હોય સાથ્થી પાસે સમેસર્યા તિહાંતિદુક વન મનોહાર હો એ૦૩
For Private and Personal Use Only
Page #596
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૪
ચાર મહાવ્રત અમતણા, કારણે પડિકમણું ય હો. - રાતા પીળાં વસ્ત્ર વાપરું, વળી પંચવરણ જે હોય હો. એ. ૪
શુદ્ધ મારગ છે મુક્તિને, અમને કલ્પે રાજ પિંડ હો. ધામ જિસેસર ઉપદિ, તુમ પાળા ચારિત્ર અંખડ હો. એ દય
ગૌતમ શિષ્ય કહે સાંભળો, અમે પંચ મહાવ્રત ધાર હોય પડિકમણાં પંચ અમ સહિ, વસ્ત્ર શ્વેત વરણ મને હાર હો એ દોય
રાજપિંડ કર્ભે નહિ, ભાખે વીર જિન પર્વદા માંહી હો એક મારગ સાથે બેહુ જ, તો એવડું અંતર કાંઇ હો એ દોય.
સંશયવંત મુનિ બે થયા, જઈ પૂછે નિજ ગુરૂ પાસે હો. ગૌતમ કણક વન થકી, આવે કેશી પાસે ઉલ્લાસ હો એ દેય.
કેશી તવ સાહા જ ઈ, ગૌતમને દિયે બહુ માન હો. ફાસુ પરાલ તિહાં પાથરી, બિહુ બેઠા બુદ્ધિ નિધાન હો એ દોય,
ચર્ચા કરે જિન ધર્મની, તિહાં ભળીયા સુર નર વૃંદ હો ગણધર સેહે અતિ ભલા, જાણે એક સૂરજ બીજે ચંદ હો એ દોય.
એક મુક્તિ જાવું બિહુ તણે, તે આચારે કાં ભેદ હો
For Private and Personal Use Only
Page #597
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૫
જીવ વિશેષે જાણો , ગૌતમ કહે કરો ખેદરે. એ દોય. ૧૧
સંશય ભાંજવા સહુ તણું, કરી પૂછે ગુણખાણ હો. ગૌતમ ભવિ જીવહિત ભણી, તવ બોલ્યા અમૃત વાણ હો એ દોય.
વક્ર જડજીવ ચરમના, પ્રથમના ઋજુ મુરખ જાણ હો. સરલ સુબુદ્ધિ બાવીસના, તિણે જુજુઓ આચાર વખાણ હો એ દેય.
૧૩ ઈમ કેશીયે પ્રશ્ન જ પૂછીયા, તેના ગૌતમે ટાળ્યા સંદેહ હો ધન ધન કેશી કહે ગાયમા, તુમે સાચા ગુણ મણ ગેહ હો એ દોય,
૧૪ મારગ ચરમ જિણંદને, આદરે કેશી તેણુ વાર હો; કેશી ગૌતમ ગુણ જપે તે પામે ભવજલ પારહો એ દેય૧૫
ઉત્તરાધ્યયન ત્રેવીસમે, એમ ભાંખે શ્રી જિનરાય હો શ્રી વિનય વિજય ઉવજઝાયને, શિષ્ય રૂપવિજય ગુણ ગાય હો એ દોય,
૮૫ શ્રી ભીલીની સઝાય. સરસતી સ્વામીને વિનવું, માગું એક પસાય; સતીર શિરોમણી ગાઈશું, ધિગડ મલરાય. વન છે અતિ રૂડે. ભીલી કહે સુણે સ્વામીજી, મારે વચન અવધારે ફલને ખાવા અમે જઈશું, ઈણ વન જાર. વન- ૨
For Private and Personal Use Only
Page #598
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૬ ભીલ કહે સુણે ગોરડી, ઈણ વન ન જાસો પર પુરૂષ તમને દેખશે, ધિંગડ મિલરાણે. વન 3 ભીલી કહે સુણે સ્વામીજી, મારે વચન અવધારે; પર પુરૂષ ભાઈ બંધવા, મારે ભીલજ રાય. વન- ૪
સ્વામી તણું આજ્ઞા લઈ, ભીલી રમવાને ચાલી; વિનરે દીઠું રળીયામણું ભીલી ખેલવા લાગી. વન૫ દ્રમકરાય પૂઠે હુ, ઝબકી નાઠીરે ભીલો; કમલ કમલે ગુફા ઉછે, ભલી ભીતિમ પિઠી. વન૬ ગજગતિ ચાલે ચાલતી, તારા દુઃખશે પાય; જમણી પદમણ વાલહી, પેરણ પર્યા છે પાન. વન૭ રાય કહે પ્રધાન સુણે, ભીલી રૂપે છે રૂડી, ભોલ કરીને ભેળ, મારે મંદિર લાવો. વન ૮ પ્રધાન ચડીને આવીયે, લાગ્યો ભીલીને પાય; રાય કહે પ્રાણ તજું, શું કરવું મારી માય, વન ૯ કે તું અપછરા દેવ કન્યા, નહિ હું દેવજ પુતલી; જનમ દયો મુજ માવડી, રૂપ દીઓ કરતાર. વનર ૧૦ વન વસે તુમે ઝુંપડા, આવો અમારે વાસ, અમરે સરીખા રાજીયા, કેમ મેલેરે નિરાસ. વન- ૧૧ વન જલારે મારે ઝુંપડા, ખપ નહિરે આવાસ; અમરે સરિખી ગોરડી, તારે ઘેર છે દાસ. વન. ૧૨ સાલ દાલ ઘૂત સાલણ, નિત નવાર તબેલ;
For Private and Personal Use Only
Page #599
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૭ પરણ ચિર પટેલીયાં, બેસો હિંચકે હિંડલ. વન૧૩ ભાજન કંઈક સરાવીઇ, રાજા અરયે અજા; ભોજ અમારે કંત કિયે, તાંદલ દે વછર. વન- ૧૪ પિરણ કાંઈક સરાવિઈ, રાજા અરયે અજાણ્યો પિરણ પાન પટેલીયાં, મુજ ભીલને સાહે. વન ૧૫ પૃથ્વીપતિને રાજી, તે તે કહીયે બાપજો અમનેય રીસે કાં કરો, તમને લાગે છે પાપ. વન- ૧૬ મેરૂ ડગે તો હું ડગુ, ઉગે પશ્ચિમ ભાણ; શિયલ ખંડીત મારૂં નવી કરૂં, જે જાયે પ્રાણ વન૧૦ રાય તુરગેથી ઉતર્યો, લાગ્યો ભીલીને પાય વચન કુવયન કીવા ઘણું, તે ખમજે મોરી માય. વન. ૧૮ ભેર વાગે ભુગલ વાજે, વાજે નવ રંગ તાલ; ભોલી પધાર્યા મંદિરે, વર જય જયકાર, વન. ૧૯ ઉદય રત્નની વિનતિ, એ ઢાલ છે પૂરી, સાંભળનારા તમે સાંભળે, એ સતી છે રૂડી. વન ૨૦
૮૬ શ્રી ચંદનબાલાની સઝાય. કેસંબી તે નગરી પધારીયા, વિહરના શ્રી મહાવીર અભિગ્રહો જેણે ધારીયો, જેણે ચિંતવિયા જગદિશ હો વામી. ભામણ લે જાવા સતગુરૂ.
૧ ભૂમિ તળે એક દાડલો સ્વામી, ભમ્યા તે ઘર ઘરબાર; ઘેબર પકવાન તો ઢાંકી મેલ્યાં, તો મનમાં ન
For Private and Personal Use Only
Page #600
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૮
આપ્યું લગાર હો સવામી. ભાવ
રાજાના માહોલ લુંટાઈ ગયા, લુંટાઈ તે ચંપાપાળ; પગથીએ મેડી ચડ્યા, ત્યાં તો દીઠી છે ચંદનબાલા હો સ્વામી. ભાગ
માફે બેસાડીને લઈ ચાલ્યા, બેલે છે કડવા બેલ હું છું તાહરી નાવ, હવે તું છે મારે ઘેર નાર હો સ્વામી. ભાવ
માફથી પડતાં નાખીયા, ટળવળે છે ચંદનબાલ; બાઈ મ કરીશ આપઘાત હો સ્વામી ભાગ ૫
માફે બેસાડીને લઈ ચાલ્યા, છે મીઠા બેલ; તું છું મારે ઘેર બેટડી, હવે હું છું તાહરે તાત હે સ્વામી. ભ૦૬
માફે બેસાડીને લઈ ચાલ્યા, ઘેર છે ચેતા નાર; ચેતાએ મનમાં ચિંતવ્યું, એને જઈવેચો બજારમાં છે. સ્વામી, ભા. ૭
માફે બેસાડીને લઈ ચાલ્યા, લઈ ચાલ્યા તે બજારમાંહિ, એને રાખે ગુણકા નાર હો સ્વામી. ભા.
લાખ ટકાએ બાઈને મૂલ્યાં, મેહ માગ્યાં આપ્યાં મૂલ; લાખ ટકાના બાઈ સવાલાખ, બાઈ તું ઘરે કહે ચાલ હે વામી. ભા
હિંડલા ખાતે હિંચવા, ચાવવા એલઇયા પાન, મન ગમત બાઇ તાહરા, બાઈ અમ ઘરે એહ ચાલ હો સ્વામી. ભા૦
For Private and Personal Use Only
Page #601
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૯
મારા ભઠ પડયા અવતાર હૈ। સ્વામી, મેં તા ભાગી છે પૂન્યની પાળ હૈા સ્વામી; મેં તે આરાધ્યા અરિહંત ઢા સ્વામી, ભા
૧૧
અંતરીક્ષથી દેવતાએ સાંભળ્યુ, માટી છે ચંદનબાલા; અંતિરક્ષથી વાંદરાં ઉમટયાં, વલુરે ચનખાલ, કાસ્યા હતી તે નાસી ગઈ. એ તા નાસી ગઇ તત્કાળ હૈા સ્વામી, ભા૦ ૧૨ માફે બેસાડીને લઈ ચાલ્યા, લેઇ તે ખાર માંહિ; એને રાખે સાધમી શેઠ હા સ્વામી, ભા
.
૧૩
લાખ ટકાએ બાઈ ને મૂલવ્યાં, માંહ માગ્યાં આપ્યાં મૂલ; લાખ ટકાના ભાઈ સવા લાખ, ભાઈ તમ ધરે કહેવા ચાલ હૈ। સ્વામી, ભા
૧૪
આબેલ એકાસણાં અતિ ધણા, ઉપવાસનેા નહિ પાર; પેાસા પડિક્કમાં તેા છે ઘણા; ભાઈ દેવવંદન ત્રણ કાળ. તે સ્વામી. ભા
૧૧
મારા સફળ થયે। અવતાર હૈ। સ્વામી, મેં તા આંધી છે પુન્યની પાળ હૈ। સ્વામી; મેતા સેવ્યા શ્રી અરિહંત હૈ। સ્વામી ભા ૧૬
માફે બેસાડીને લેઈ ચાલ્યા,ધેર છે મૂલા નાર;મૂલાએ મનમાંહિ ચિંતવ્યું, એને રખે કરે ધરનાર હાસ્વામી. ભા૦૧૭
શેઠ તે આવ્યા દરબારથી,ચંદનબાલા ધ્રુવે પગ; લાએ મનમાંહિ ચિંતવ્યુ,અનેરાખી કરી ઘરનાર હાસ્વામી.ભા૰૧૮
For Private and Personal Use Only
Page #602
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથે તે ઘાલી હાથ કડી, પાયે લોઢાની બેડી, મસ્તક મુંડયા વેણના કેસ હૈ સ્વામી, એને ઘાલી છે ગરથ ભંડાર છે રવાની. ભા.
૧૯ શેઠ તે આવ્યા દરબારથી, કયાં ગઈ તે ચંદનબાલા; સરખી સાહેલિયોમાં ખેલવા, એ તે ઘરમાં ન આવે લગાર હો સ્વામી. ભાવ
બીજું દહાડું જિહાં થયું, કિહાં ગઈ તે ચંદનબાલા; સાથે સહિયરમાં ખેલવા, એ તો અમને ન વદે લગાર હો સ્વામી. ભાગ
ત્રીજું દહાડું જિહાં થયું,કિહાં ગઈ તે ચંદનબાલા; એને તમે લાડવાઈ કરી મેલી, એતો તમને ન વદે લગાર હો સ્વામી, ભા.
શેઠે તે લીધી કટારડી, મારીશ મારે પેટ જઈને પાડેાસશુને પૂછિયું, કયાં ગઈ તે ચંદનબાલા, હો સ્વામી. ભા. ર૩
હાથે તે ઘાલી હાથે કડી, પાયે લોઢાની બેડી, મસ્તક મુંડયા વેણિના કેશ હો સ્વામીચદના ઘાલી છે ગરથ ભંડાર હો સ્વામી. ભાવ
* ૨૪ શેઠે તે તાલાં તેડીયાં, ચંદનબાલાને કાઢી બાર; મૂલા હતીતે નાસી ગઈ,એ તો નાસી ગઈ તતકાલહોસ્વામી ભા.૨૫ ' હાથે તે દીઠી હાથકડી, પાયે લોઢાની બેડી,મસ્તક ને દીઠા વણિના કેસ હો સ્વામી. ભા.
For Private and Personal Use Only
Page #603
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ તે આવ્યા વહોરવા, તે પાછા વળીને જાય હાથે તે દીઠી હાથ કડી, પાયે લોઢાની બેડી; મસ્તક દીઠા મુંડયા વેણના કેસ હે સ્વામી આખે ન દીઠી આંસુની ધાર છે. સ્વામી. ભા.
પાછું વાળીને ભાલિયું, આખે દીઠી આંસુની ધાર, બેડી ભાંગીને ઝાંઝર થયા, હાથે તે સોના ચુડ; મસ્તકે થયા છે સોનાના કેસ હોસ્વામી; આંસુ થયા છે મોતીની સેર હે સ્વામી. ભાવ
૨૮ શેઠ લવારને તેડી આવિયા, શું થયો તે ચંદનબાલા; દાદા તુમારે પસાય હો સ્વામી. ભા.
२८ એટલે તે મૂલા માતા આવિયા, શું છે તે ચંદનબાલ; માતા તુમારે પસાય હો સ્વામી. ભાઇ
દેશ પરદેશના સંધ આવે, મહાવીર સ્વામીને વાંદવા જાય; એમને છમાસી તપના પારણે હો સ્વામી. ભા૨૧
દેશ પરદેશના સંધ આવે, ચંદનબાલાને વાંદવા જાય; એમને છ અડ્ડમના પારણા હે સ્વામી, ત્યાં તો સુમતિવજય ગુણ ગાય હો સ્વામી. ભા.
૩૨
૮૭ શ્રી ઈલાચી પુત્રની સજઝાય. નામ ઇલાગીપુત્ર જાણીયે, ધનદત્ત શેડનો પુત્ર, નટવી દેખીને મહી, જે રાખે ઘર સુત; કરમ ન છૂટે પ્રાણાયા. ૧
છે '
For Private and Personal Use Only
Page #604
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂરવ નેહ વિકાર, નિજ કૂળ છડી નટ થયે; નાણી શરમ લગાર. કરમ,
એક પુર આગેરે નાચવા, ઉચે વાંસ વિશેષ; તિહાં રાય જવારે આવી, મળીયા લેક અનેક. કરમ’ ૩
દોય પણ પહેરીને પાવડી, વાંસ ચક્યો ગજ ગેલ નિરાધાર ઉપર નાચત, ખેલે નવ નવા ખેલ. કરમ. ૪
ઢોલ વજારે નટવી, ગાવે કિંમર સાદ પાયલ ઘુઘરારે ઘમઘમે, ગાજે અંબર નાદ. કરમ, - તિહા રાય ચિત્તમેંરે ચિંતવે, લુબ્ધ નટવીની સાથે જો નટ પહેરે નાચત, તો નટવી મુજ હાથ. કરમ ૬
દાન ન આપેરે ભૂપતિ, નટ જાણે નૃપ વાત હું ધન વંછુરે રાયને, રાય વછે મુજ ઘાત. કરમ૦ ૭
તવ તિહાં મુનિવર પિખીયા, ધન ધન સાધુ નિરાગ; ધિક્ ધિક્ વિષયારે જીવને, એમ તે પાયે વૈરાગ. કરમ૦ ૮
થાળ ભરીને મેદકે, પદમણી ઉમેલાં બહાર લે લો કેછે લેતા નથી, ધન ધન મુનિ અવતાર. કરમ૦ ૯
સંવર ભારે કેવળી, થયો મુનિ કર્મ ખપાય; કેવળ મહિમારે સુર કરે, લબ્ધિ વિજય ગુણ ગાય, કરમ ૧૦
For Private and Personal Use Only
Page #605
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
૮૮ શ્રી આષાઢમૂતિની સઝાય. ઢાળ પહેલી. હુમીરીયાનો–દેશી.
શ્રી શ્રુતદેવી હૈયે ધરીરે, સદ્ગુરૂને સુપસાય રે, સાધુજી, માયાપિંડ લેતાં થકારે, આષાઢભૂતિ સવારે; સાધુજી માયાપિંડ ન લીયેરે,
૧
વછપાટણ માંહિ વસે રે, લેંડ કમળ સુત્રિમૂત રે; સા॰ તાસ ચોાદા ભારારે, તસ સુત આષાઢભુતરે. સા॰ મા૦ ૨ વર્ષ પ્રગ્યારમે વ્રત ગ્રંથોરે, ધર્મરૂચિ ગુરૂ પાસરે; સા૦ ચારિત્ર ચાકપુ પાળતારે, કરતા જ્ઞાન અભ્યાસરે. સા॰ મા૦૩
મંત્ર યંત્ર મણિ ઔષધિ રે, તેડુમાં થયા મુનિ જાણ; સા વિહાર કરતાં આવિયા રે, રાજગૃડી સુડાણ રે. સા॰ મા ૪
ગુરૂને પૂછી ગાચરી ગયેાર, આષાઢભૂતિ તેરૈ; સા॰ ભ્રમતાં ભમતાં આવીયેા, ન!ટકીયાને ગેહૅરૅ. સા મા ૫ લાડુ વેહરી આવીયે। ૐ ઘર બાહિર સમક્ષ; સા લાડુ એ ગુરૂને હાસ્યે રે, સાતમું એરો શિષ્ય, સા મા દ્ રૂપ વિદ્યાયે ફેરવ્યું રે, લાડુ વેર્યાં પાંચ સા ગાખે એડાં નિરખિયારે, નાટકીયે સવ સરે, સા॰ મા॰ ૭ પગે લાગીને વિનવેરે, અમ ધરે આવજો તિત; સા લાડુ પંચ વેાહરી જજોરે, ન રાખેા મનમાં ભીતરે. સા॰ મા૮ લાલચ લાગી લાડુએરે, દિન પ્રતે વેાહરવા જાય; સા ભાવરતન કહે સાંભલેાર, આગલ જે હવે થાયરે, સા॰ મા૦ ૯
For Private and Personal Use Only
Page #606
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૪
હાલ બીજી.
માંગલીયાની મેંદની દેશો. નિજ પુત્રીઓને કહેર, નાટકી નિરધાર રે મોહનીયા, ચિંતામણું સમ છે યતિરે, કર તુમે ભરતારરે, મોર ૧
મધ્યાન્હે મુનિવર આવીયારે, લાડુ હરણ કાજરે તાત આદેશે તિણે કર્યારે, સવિ શિણગાર ને સાજ. મો. ૨
ભુવનસુંદરી જયસુંદરી, રૂપ યૌવન વયમાં, મો. મુનિવરને કહે મલપતી, આ સોંપી તુમને દેહરે. માત્ર ૩
ઘર ઘર ભિક્ષા માંગવીર, સહેવાં દુઃખ અસરાલ, મોજ કુમળી કાયા તુમ તણી રે, દોહિલ દુઃખજ ઝાલ છે. મો૦૪
મુખ મરકલડે બોલતીરે, નાયણ વયણ ચપલાસીરે, મો ચરિઝથી ચા સુકારે, વ્યાપ્યો વિષય વિલાસરે. મોટપ
જ સરીખો જગમાં જુઓ, પાડે પહાડમાં વાટ, મો. હિમ અભણ લ'! તને શીરાને પાઠરે, મો ૬
મુકે છે અને મને કાંકરે. આવીશ વડે અહિ રે, મેવ ભારત . કે સાંભળે રે, લાટ જુવે ગુરૂ ત્યાં.
દાળ ત્રીજી ની યમુકે તે દી દેવ પખયાં-મે દેશી ગુરૂ કહે એવી વેલા કે એલા કિહાં થઈ, ત્રટકી બે તામ ને ભાષા સુમતિ ગઈ ઘર ઘર ભિક્ષા માંગવી દુઃખ અપાર એ, ચારિત્ર પાલ તેહ (ઉપર તુમ વચન) ખાંડાની ધાર એ.
For Private and Personal Use Only
Page #607
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
આજ નાટકણી બે મળી મુજ જાવું તિહાં, તુમથી આણા લેવાને હું આન્યા ઇહાં; ગુરૂ કહે નારી ફૂડ કપટની ખાણ એ,કિમ રામ્યા તુ મે એહને વયણે સુજાણુ એ,૨
ગરજ પડે થાઈ ધ્રેહલી બાલે હસી હસી, વિષ્ણુ ગરજે વિકરાલ પ્રત્યક્ષ જાણે રાક્ષસી; આપ પડે દુતિમાં પરને પાડતી, કરી અનાચાર અને પતિને પાય લગાડતી. ૩
ખાયેરે તૂફ઼ા સમ ને ભાંગે તણખલાં, ડેર દ્વારા ઢાંતમે, ધાલે ડાંખલાં, એકને ધીરજ કર દેઈ એક એકસ્યું રમે, તે નારીનું? મુખડું ઢીઠું કિમ ગમે.
*
અનેક પાપની રાશિકે નારીપણું લહે, મહાનિશીથેરે વીર જિથ્રેસર એમ કહે; અતિ અપજશને ઠામ, નારીને સગ એ; તે ઉપર કિમ ધરીયે, ચેલા રંગ એ,
પ
એમ ગુરૂની શીખામણુ, ન ધરી કાને સાર એ; ત ગુરૂ તેહુને, મદિરા માંસ નિવાર એ; નાટકણીને ધરી તિાંથી આવી, પરણ્યા નારી ઢાય, અભક્ષ નિવારીયેા.
વિલસે ભેગ જેમ, ભૂખ્યા જમે ઉતાવળે, ધન ઉપાવે વિવિધ વિદ્યા નાટિક મળે; વ્રત છંડાત્રિએ ધર મડાવિએ જુઓ જુએ; ભાવરતન કહે નારી અથાગ કપટ કૂ. ૭ હાલ ાથી.
સુખ વિલસતાં એક દિને, નાટકીયા પરદેશી ર આવી સિરથ ભૂપને, વાત કહે ઉદ્દેશીરે. સુ
૧
For Private and Personal Use Only
Page #608
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીત્યા નટ અને અમે, બાંધ્યા પુતલા એહેરે તુમ નટ હોય તો તેડીયે, અમથું વાદ્ય જે હોયરે. સુ૦ ૨
રાયે આષાઢે તેડીયો, છત્યા તે સવલા નરે; છોડાવ્યાં તસ પુતળાં, ઘર આવ્યા ઉદભટોરે. સુત્ર ૩
કડેથી નારો કર્યો, મદિરા માંસને આહારો રે; નગન પડી વમન કરી, માંખીને ભરોસે. સુત્ર ૪
દેખી આષાઢો ચિંતવે, અહો અહો નારી ચરિત્રોરે; ગંગાયે ગઈ ગર્દભી, ન હોયે કદીયે પવિગોરે. સુ ૫
ઘરથી એક ઘડી ગે, તવ એહના એ ઢગો રે, નારી ન હોયે કહની, ગુરૂવયણે ધરો રંગોરે. સુત્ર ૬
નૃત્ય દેખાડી રાયને, સસરાને ધન આ રે; ભાવતન કહે સાંભળો, આષાઢે મન વારે. સુત્ર છ
ઢાળ પાંચમી. પાંચસે કુમાર તે મેલીયા, નાટક કરતા રે જેહ, લે અષાઢો આવીયેરે, ગુરૂ પાસે ગુણ ગેહરે.
ગુરૂ આશા ધરે, માયાપિંડરિવારો; મમતા પરિહારો અષાઢે વ્રત આદર્યો; પાંચસે વળી કુમાર, દીયે ભવિયણને રશનારે; વિચરે દેશ મોઝારરે. ગુરુ
પાંચસે મુનિર્યું પરિવર્યા રે, તપ જપ કરે વિશેષે, પાપ આલેએ આપણાં રે, ટાલે કર્મ એ શેરે. ગુ. ૩
અણસણ લેઈ અનિમિષ થાર, અષાઢ મુનિ તેહ
For Private and Personal Use Only
Page #609
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિંડવિશુદ્ધિની વૃત્તિમાંરે; એમ સંબંધ છે એહરે. ગુ. ૪
માયાપિંડ ન લીજીયેરે, ધરીયે ગુરૂનાં વખાણ જુઓ અષાઢાની પરે રે, ફરી લહે વ્રત રાયણરે. ગુ. ૫ શ્રીપુનિમ ગચ્છ ગુણની રે, પ્રધાન શાખા કહિવાય શ્રુત અભ્યાસ પરંપરા, પુસ્તકના સંપ્રદાયરે. ગુ. ૬
વિચક્ષણ શ્રાવક શ્રાવિકારે, સાંભળે શ્રત નિશદિન, શ્રીમહિમામ સૂરિને રે, ભાવરતન સુજગીશેરે. ગુ ૭ ૯૦ પ્રતિક્રમણ કરતાં પહેલાં બોલવાનું માંગલિક.
શ્રી વીરસવામીજીના પટ્ટધર પાંચમા ગણધર શ્રી સુધમાં સ્વામી શ્રી જંબુસ્વામી ચરમ કેવલી શાસન ઉપગારી છત્રીસ ગુણે બિરાજમાન, પચાસ વરસ ઘર વાસે વસ્યા. ત્રીસ વરસ વીર સ્વામીની સેવામાં રહ્યા, બાર વરસ શ્રીગૌતમ સ્વામીની પ્રભુપના પાલી, આઠ વરસ કેવલી પર્યાય પાલી, એક સે વરસનું આયુષ્ય ભોગવી અને મોક્ષે સિધાવ્યા, એવા મારા રથાપનાજી આગળ છે આવશ્યકની ક્રિયા કરું છું.
૯૧ પન્નર તિથિની થો.
પ્રતિપદા સ્તુતિ. મંગલ આઠ કરી જસ આગલ-એ દેશી. એક મિથ્યાત્વ અસમ અવિરતિ, દૂર કરી શીવ વસીયા, સંજમ સંવર વિરતિ તણું ગુણ, ક્ષાયિક સમકિત રસીયાજી; કુયુ નિણંદ સત્તરમા જિનવર, જે છઠ્ઠા નરદેવાજી;
For Private and Personal Use Only
Page #610
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશનું ,
પડવાને કારણે ચોવી
૫૬૮ પડવા દિન તે શિવરાતિ પહોતા, એવું તે નિત્યમેવાઇ. ૧ એક કલ્યાણક સંપ્રતિ જિનનું, ઈમ દશનું પરિમાણુ દસ ક્ષેત્રે મળી ત્રણ ચાવીસ, તેહનાં ગીશ કલ્યાણજી; પડવાનો દિન અનોપમ જાણી, સમક્તિ ગુણ આરાધોજી; સકલ જિસેસર યાન ધરીને, મનવંછીત ફલ સાધો. ૨ એક કૃપારસ અનુભવ સંયુત, આગમ રણની ખાણજી; ભવિક લેકિ ઉપકાર કરવા, ભાખેશ્રી જિનભાણજી; જિમ મીડાં લેખે નવિ આવે, એકાદિક વિણુ અંક તિમ સમકિત વિણ પક્ષ ન લેખે, પ્રતિપદ સમસુવિવેકજી.૩ કુયુ જિનેસર સાંનિધ્યકારી, સેવે ગંધર્વ યક્ષ જી; વાંછિત પૂરે સંકટ ચૂર, દેવી બાલા પ્રત્યક્ષ સંવેગી ગુણવંત મહાશય, સંયમ રંગ રંગીલાજી; શ્રી જ્ઞાનવિમલ કહે શ્રીજિન નામે, નિત નિત હવે લીલા.૪
બીજની સ્તુતિ. બીજ દિને ધર્મનું બીજ આરાધીએ, શીતલ જિનતણું સિદ્ધિગતિ સાધીએ; શ્રીવસ લંછન કંચન સમ તનુ, દારથ ૫ સુત દેહ નેઉ ધણુ.
અર અભિનંદન સુમતિ વાસુપૂજયના, ચ્યવન જનમ જ્ઞાન થયા એહના પંચ કલ્યાણક બીજ દિને જાણીએ, કાલ વિહું ત્રણ ચાવીસી જન આણુએ.
ધર્મ બિહુ ભેદે જે જિનવર માખી, સાધુ શ્રાવકતણે
For Private and Personal Use Only
Page #611
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવિક ચિત્ત વાસી; એ સમકિત તણે સાર છે મૂલગુ, અહનિશ આગમ જ્ઞાન ને ઓલણ.
મનુજ સુર શાસન સાનિધ્ય કારકુ, શ્રી અશોકસિધા વિન ભય વાર; શીતલ સ્વામીના ધ્યાનથી સુખ લહે, ધીર ગુરૂ સીસ નય વિમલ કવિ ઇમ કહે.
અથ ત્રીજની સ્તુતિ. સંખેસર પાસજી પૂજીએ-એ દેશી. શ્રેયાંસ જિણેસર શિવ ગયા, ત્રીજા દિને નિરમલ થયા; એંશી ધનુ સોવનમય કાયા, ભવ ભવ તે સાહિબ જિનરાયા.
વિમલ કુંથુ ધર્મ સુવિધિ જિના, જસ જન્મ જ્ઞાન જનું જ્ઞાન ધના; વર્તમાન કલ્યાણક પંચ થયા, જિનજી દિન નિત કરજે ગયા. ત્રણ તત્વ જિહાં કિણે ઉપદિશ્યો,તે પ્રવચન વયણાં ચિત્ત વસ્યાં ત્રણ ગુપ્તિ ગુપ્તા મુનિવરો, તે પ્રવયન વાંચે કૃતધરા. ૩
ઈશર સુર માનશી સુહંકરા, જે સમકિત દષ્ટિ સુરવરા; ત્રિકરણ શુદ્ધ સમકિત તણ નય લીલા હેજ અતિ ઘણી. ૪
ચોથની સ્તુતિ. શ્રાવણ સુદ દિન પંચમીએ-એ દેશી. સવર્થસિદ્ધથી ચવિ એ, મરૂદેવી ઉયરે ઉપન તે; યુગલા ધર્મ શ્રી રાષભ એ થ તણે દિન ધન તા. ૧
For Private and Personal Use Only
Page #612
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
મલ્લિ પાસ અભિનંદન એ, ચવિયા વળી પાસ નાણ; વિમલ દીક્ષા ઈમ ખટ થયા એ, સંપ્રતિ જિન કલ્યાણતો.૨
ચાર નિક્ષેપે રથાપના એ, ચલુ વિહ દેવ નિકાય તો, ચઉમુખ ચવિધિ દેશના એ, ભાખે સૂત્ર સમુદાય તે. ૩
ગૌમુખ યક્ષ ચકકેસરી એ, શાસનની રખવાલ તે સુમતિ સાથે સુવાસના એ, નય ધરી ને નિહાલત. 4
પાંચમની સ્તુતિ. શ્રી શત્રુંજય ગિરિ તીરથ સાર–એ દેશી. ધર્મ નિણંદ પરમ પદ પાયા, સુત્રતા નામે રાણી જાયા, સુર નર મનડે ભાયા; પણ ચાલીસ ધનુષની કાયા, પંચમી દિન તે ધ્યાને ધ્યાયા, તવ મેં નવનિધિ પાયા. ૧
નેમિ સુવિધિના જનમ કહી અજિત અનંત સંભવ શિવ લીજે, દીક્ષા કુંથું ગ્રહી ચંદ્ર યવન સંભવ નાણ સુણીજ,વિહું ચોવીસી ઈમ જાણજે,સહું જિનવર પ્રણમીજે.૨
પંચ પ્રકારે આગમ ભાખેજિનવર ચંદ સુધારસ ચાખે, ભવિજન હૈયડે રાખે, પંચ જ્ઞાન તણો વિધિ દાખે, પંચમી ગતિનો માર્ગ ભાખે, જેહથી સવી દુઃખ નાસે. ૩
જિન ભકિત પ્રજ્ઞપ્તિ દેવી, ધર્મનાથ જિનપદ પ્રણમેવી, કિન્નર સુર સંસેવી, બેધિબીજ શુભ દષ્ટિ લહેવી,શ્રી નવિમલ સદા મતિ દેવી, દુશ્મન વિઘ્ન હરેવી.
For Private and Personal Use Only
Page #613
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૧
૭૬ની સ્તુતિ. શંખેશ્વર પાસજી પૂછયે—એ દેશી. શ્રી નેમિ જિસેસર લહે દીક્ષા, છઠ્ઠ દિવસે સુવિધિ ચરણ શિક્ષા; એક કાલજ એક શશિકર ગોરા, નિત સમરૂં જિમ જલધર મોરા.
પપ્રભુ શીતલ વીરજીના, શ્રેયાંસ જિણંદ લહે. તિહાં ચવના; વિમલ સુપાસ જ્ઞાન અડ હેઈ, કલ્યાણક સંપ્રતિ જિન જોઈ.
જિહાં જાણું ખટવિધ કાય તણું, ખટ દ્રત સંપદા મુનિરાય તણી, જે આગમ મહિ જાયે, તે અનોપમ ચિતમાં આણુએ.
જે સમક્તિ દષ્ટિ ભવિયાં, સંવેગ સુધારસ સેવીયા નય વિમલ કહેતે અનુસરેઅનુભવ રસ સાથે પ્રીતિ ધો.૪
સાતમની સ્તુતિ. ચંદ્ર પ્રભુ જિન જ્ઞાન પામ્યા, વળી લહ્યા ભવ પાર; મહસેન નૃપ કુલ કમલ દિનકર, લખમણે માત મહાર; શશિ અંક શશી સમ ગૌર દે, જગત જિન શિણગાર સપ્તમી દીને તેહ નમતાં, હવે નિત્ય જયકાર. ૧
ધર્મ શાંતિ અનંત જિનવર, વિમલનાથ સુપાસ, વન જન્મ દે ચ્યવન શિવપદ, પામીયા દઈ ખાસ એમ વર્તમાન નિણંદ કેરા, થયા સાત કલ્યાણ
For Private and Personal Use Only
Page #614
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૨
તે સાતમ દિન સાત સુખનું, હેતુ લહીએ જાણ છે જિહાં સાત નયનું રૂપ લહીએ, સપ્ત ભંગી ભાવ, જે સાત પ્રકૃતિના ક્ષય કર્યાથી, લહે ક્ષાયિક ભાવ તે જિનવર આગમ સકલ અનુભવ, લહે લીલ વિલાસ. ૩ જિમ સાત નરકનું આયુ છેદી, સાત ભય હો નાસ; શ્રી ચંદ્રકમ જિનરાય શાસન, વિજયદેવ વિશેષ તસ દેવી જવાલા કરે સાંનિધ, ભવિક જન સુવિશેષ; દુઃખ દુરિત ઇતિ સંમત સઘળે, વિધન કડી હરત, જિનરાય ધ્યાને લહે લીલા, જ્ઞાનવિમલ ગુણવંત.
આઠમની સ્તુતિ.
પ્રહ ઉઠી વંદુ–એ દેશી. અભિનંદન જિનવર, પરમાનંદ પદ પામ્યા; વલી નમિ નેમિસર, જન્મ લહી શિવ કામ્યા તિમ મોક્ષ ચ્યવન બેહુ, પાસ દેવ સુપાસ; આઠમને દિવસે, સુમતિ જન્મ સુપ્રકાશ. વલી જન્મ ને દીક્ષા, મહષભ તણા જિહાં હેાય; સુવ્રત જિન જન્મ્યા, સંભવ ચ્યવનું જોય, વળી જન્મ અજિતને, ઈમ અગ્યાર કલ્યાણ સંપ્રતિ જિનવરના, આઠમને દિન જાણુ. જિહાં પ્રવચન માતા, આઠ તણે વિસ્તાર; અડ ભંગીએ જાણો, સવિ જગ જીવ વિચાર,
For Private and Personal Use Only
Page #615
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૩ તે આગમ આદર, આણુને આરાધો આઠમને દિવસે, આઠ અક્ષય સુખ સાધે. શાસન રખવાલી, વિદ્યાદેવી સોલ; સમકિતની સાનિધ્ય, કરતી છાકમછેલ અનુભવ રસના, આપે સુજશ જગી; કવિ ધીરવિમલને, જ્ઞાનવિમલ કહે શીશ.
નવમીની સ્તુતિ. સુવ્રત સુવિધિ સુમતિ શિવ પામ્યા, અજિત સુમતિ. નમિ સંયમ કામ્યા; કુંથુ વાસુપૂજ્ય સુવિધિ જિન ચવિયા, નવમી દિને તે સુરવર નમિયા,
શાંતિ જિર્ણદ થયા જિહાં જ્ઞાની, વર્તમાન જિનવર શુભ થાની, દશ કલ્યાણક નવમી દિવસે, સવિ જિનવર પ્રણમું મન હરખે. - જિહાં નવ તત્ત્વ વિચાર કહી, નવવિધ બ્રહ્મ આચાર લહજે; તે આગમ સુણતાં સુખ લહીએ, નવવિધ પરિગ્રહ વરતિ કહીએ.
સમકિત દષ્ટિ સુર સંદેહા, આપે સુમતિ વિલાસ જસ મહા; શ્રી જ્ઞાનવિમલ કહે જિન નામે, દિન દિન દાલત અધિકી પામે.
For Private and Personal Use Only
Page #616
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૪ દશમની સ્તુતિ.
કનક તિલક ભાલે–એ દેશી. અર નમિ જિર્ણોદા, ટાલિયા દુખદંદા; પ્રભુ પાસ જિમુંદા, જન્મ પૂજ્ય મહિંદ દશમી દિન અમદાનંદમાકંદ કંદા; ભવિજન અરવિંદા, શાસને જે દિશૃંદા. ૧
અર જન્મ સુહા, વીર ચારિત્ર પા; અનુભવ રસ લાવે, કેવલજ્ઞાન થા, ખટ જિનવર કલ્યાણ, સંપ્રતિ જે પ્રમાણુ, સવિ જિનવર ભાણ, શ્રીનિવાસાદિ ઠાણ ૨
દશવિધ આચાર, જ્ઞાન માહે વિચાર; દશ સત્ય પ્રકાર, પચ્ચખાણાદિ ચાર; મુનિ દશ ગણધાર, ભાખીયા જિહાં ઉદાર; તે પ્રવચન સાર, જ્ઞાનના જે આગાર. ૩
દસ દિશિ દિશીપાલા, જે મહા લેપાલા; સુર નર મહિપાલા, શુદ્ધ દૃષ્ટિ કૃપાલા, જ્ઞાનવિમલ વિશાલા, લીલ લચ્છી મયાલા; જય મંગલમાલા, પાસમે સુખાલા. ૪
અગીઆરસની સ્તુતિ
સ્ત્રાતસ્યાપ્રતિમસ્ય-એ દેશી. મહિલદેવનું જન્મ સંયમ, મહા જ્ઞાન વહ્યા જે દિને એ એકાદશી વાસર શુભકર, કલ્યાણ માલાલય, વૈદેહેશ્વરકુંભજલધિ વંશોલ્લાસને ચંદ્રમા માતા યસ્ય પ્રભાવતી ભગવતી કુંભધ્વજે વ્યાજત.
જ્ઞાનં શ્રીષભાજિતમ્ય, સુમતિપ્રાદુર્ભાવ સાનમે;
For Private and Personal Use Only
Page #617
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૫
પાશ્વરી ચરણં ચ મોક્ષમગમત, પદ્મપ્રભાખ્ય પ્રભુ ઇતદૃશકે ચ યત્ર દિવસે, કલ્યાણકાનાં શુભ; જાત સંપ્રતિ વર્તમાનજિન, પદઘુમહામંગલમ.
સાંગોપાંગમનંતપર્યાવગુણપત સદા પાસકે, એકાદશ્ય પ્રતિમા યત્ર ગદિતા, શ્રદ્ધાવતાં તીર્થપે; (સિદ્ધાંતાભિધતીથપે, સિદ્ધાંતામિધભૂપતિર્વિજયતે, બિભ્રત સદેકાદશાચારાંગાદિમય વપુર્વિલસિત, ભકત્યા નુતં ભાવતઃ ૩
વૈરાયા વિદઘાતિ મંગલનતિ, સદર્શનાનામિ શ્રીમન્મદિલજિનેશશાસનરસુ કુબેરનામા પુના દિગ્ધાલય
દક્ષનિવહા, સર્વેડપિ યે દેવતા, તે સર્વે વિદધાતુ સૌખ્યમતુલં, જ્ઞાનાત્મનાં સૂરીણ.
બારસની રતુતિ. વરશ્ચિયાં મંગલ કેલિસઘ-એ દેશી જે દ્વાદશીને દિને જ્ઞાન પામ્યા, અર સુત્રત ચરણ સુરેંદ્ર નામ્યા; મલ્લી લહે સિદ્ધ સંસાર છોડી, વિમલ અવન વંદુ બિહું હાથ જોડી.
પદ્મ પ્રભુ શીતલચંદ્ર જાયા, સુપાસ શ્રેયાંસ ચવે નમિરાયા; અભિનંદન શીતલ ચરણ જાન, ઈમ તેર કલ્યાણક વર્તમાન.
ભિક્ષુ તણું જે પ્રતિમા છે બાર, તે દ્વાદશાંગી રચના વિચાર; ઉપાંગ બારહ અનુયોગ દ્વાર, છ છેદ પન્નાદસ મૂલ ચાર.
For Private and Personal Use Only
Page #618
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬ શ્રી સંઘરક્ષા કરે દેવ ભકયા, સુરાસુર દેવપદ પ્રશહત્યા, સદા દિઓ સુંદર બંધ બીજ, સઘર્મ પામે ન કિમે પતિજ.
તેરસની સ્તુતિ. શ્રી શત્રુંજય ગિરિ તીરથ સાર-એ દેશી. પઢમ જિસેસર શિવ પદ પાવે, તેરસે અનુભવ એપમ આવે, સકલ સમિહિત લાવે; શાંતિનાથે વળી મોક્ષ સીધાવે, દર્શન જ્ઞાન અનંત સુખ પાવે, સિદ્ધ સ્વરૂપે થા; નાભિરાય મરૂદેવી માત, ઋષભદેવના જે વિખ્યાત, કંચ કમળ ગાત; વિશ્વસેન નૃપ અચિરા માત, સેવો પતિ જગતના તાત, જેહના શુભ અવદાત.
પદ્મ ચંદ્ર શ્રેયાંસ જિનેરા, ધર્મ સુપાસ ને જગજન ઇશા, સંયમ લે શુભ લેશા લો અને એ શાંતિ મહીશા, જન્મ થયા એહના સુર્ગ, પી અછા જિનેશા એકાદશ કલ્યાણક હિંસા, ડર છે અમર મહીશા, પ્રણમે જેની દિશા બનેર ભવન દિનેસા, મદન માનનિર્મથન મહેશ, તે વીસવાળસા તેર કાઠિયાને જે માળે, તેર ક્રિયાના સ્થાનક ટાળે, તે આગમ અજુવાલે તેર સાગીના ગુણ ઠાણ, તે પામીને ઝાએ ઝાણ, તેહને કેવલ નાણ: ભકિતમાન બહુમાન ભજે, આશાતના તેહની ટાલી, જિન મુખ તેર પદ લીજે, ચાર ગુણ ને તેર
For Private and Personal Use Only
Page #619
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૭
કરી, બાવન ભેદ વિનય ભણજે, જિમ સંસાર તરી જે. ૩
ચકેસરી ગોમુખ સુર ઘરણી, સમકિતધારી સાનિધ્યકરણી, રાષણ ચરણ અનુસરણી; ગોમુખ સુરને મનડો હરણી, નિવણી દેવી જ્ય કરણી, ગરૂડ યક્ષ સુર ધરણ, શાંતિનાથ ગુણ બેલે વણ, દુશ્મન દૂર કરણ રવિ ભરણી, સંપ્રતિ સુખ વિતરણ; કીતિ કમલા ઉજવલ કરણી, રાગ રોગ સંકટ ઉદ્ધરણ, જ્ઞાનવિમલ દુઃખ હરણું. ૪
ચૌદશની સ્તુતિ. વાસુપૂજ્ય જિનેસર શિવ લહ્યા, તે રકત કમલને વાને કહ્યા, વસુપૂજ્ય નૃપતિ સુત માત જયા, ચંપા નગરીયે જન્મ થયા; ચૌદશી દિવસે જે સિદ્ધ ગયા, જસ લંછન રૂપે મહિષ થયા તે અજર અમર નિકલંક ભયા, તસ પાય નમી કૃત્ય કૃત્ય થયા.
૧ શ્રી શીતલ સંભવ શાંતિ વાસુપુજ્ય જિન્ના, અભિનંદન કુંથું અનંત જિના; સંજમ લીએ શુભ ભાવના, કે પંચમ નાણ લહે ધના; કલ્યાણક આઠ સોહામણ, નિત નિત તસ લીજે ભામણ સવિ ગુણ મણિરયણ રહિણ, પુરવે સવિ મનની કામના.
તિહાં ચઉદસ ભેદ જીવ તણા, જગ ભેદ કહ્યા છે અતિ ઘણા; ગુણઠાણા ચઉદ તિહાં ભણ્યા, ચઉદશ પૂર્વની વર્ણન
For Private and Personal Use Only
Page #620
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૮ ના નવિ કીજે શંકા દુષણો, અતિયાર તણી તિહાં ધારણા પ્રવચન રસ કીજ વારણ, એહ છે ભવજલ તારણ. ૩
શાસન દેવી નામે ચંડા, દિએ દુર્ગતિ દુર્જનને દંડા; અકલંક કલા ધરી સમ તુંડા, જસજિ અમૃતસર કુંડા; જસ કર જપમાલા કેહંડા, સુર નામ કુમાર છે ઉડા જિન આગલે અવર છે એરંડા, જ્ઞાન વિમલ સદા સુખ અખંડા.
પુનમની સ્તુતિ. શ્રી જિનપતિ સંભવ યે સંજમ જિહાં; શ્રીમુનિસુવ્રત નમિ ચ્યવનું તિહાં સકલ નિમલ ચંદ્ર તણું વિભા, વિશદ પક્ષ તણે શિર પૂર્ણિમા.
ધર્મનાથ જિન કેવલ પામીઆ, પત્ર પ્રભ જિન નાણ સમાધિઓ; પંચ કલ્યાણક સંપ્રતિ જિન તણ, થયા પુનમ દિવસે સોહામણા.
પન્નર યોગ તણે વિરહે લહ્યા, પર ભેદે સિદ્ધ જિહાં કહ્મા, પન્નર બંધન પ્રમુખ વિચારણું, જિનવર આગમ તે સુણીએ જના.
સકલ સિદ્ધિ સમિહિત દાયકા, સુરવર જિન શાસન નાયકા, વિધુ કરો જવલ કીતિ કલા ઘણી, જ્ઞાનવિમલ જિનના તણે ગુણી.
For Private and Personal Use Only
Page #621
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૯
અમાવાસ્યાની સ્તુતિ.
ચોપાઈની દેશી. અમાવાસ્યા તો થઈ ઉજલી, વીરતણે નિર્વાણ મિલી દિવાલી દિન તિહાંથી હોત, રાય અઢાર કરે ઉદ્યોત. ૧
શ્રી શ્રેયાંસ નેમિ લહે જ્ઞાન, વાસુપૂજય હે સંયમ ધાન, સંપ્રતિ જિનનાં થયાં કલ્યાણ અમાવાસ્યા દિવસે ગુણખાણ.
કાલ અનાદિ મિથ્યાત્વ નિવાસ, પૂરણ સંજ્ઞા કહીએ તાસ; આગમ જ્ઞાન વહ્યો જેણી વાર, કૃષ્ણપક્ષી જીત્યો તેણી વાર.
માતંગ યક્ષ સિદ્ધાઈ દેવી, સાંનિધ્યકારી છી વયમેવી; કવિ જ્ઞાનવિમલ કહે શુભ ચિત્ત, મંગલ લીલા કરે નિત નિત.
પન્નર તિથિની થાય.
દીન સકલ નેહર-એ દેશી. સાસય ને અસાસય ચિત્યતણું બિહુ ભેદ; થાપન સ્વરૂપે રૂપાતીત બેહુ ભેદ, બિહુ પક્ષે ધ્યા, જિમ હેયે ભવ છેદ, અવિચલ સુખ પામે, નાસે સઘલા ખેદ. ૧
ઉત્સર્પિણ અવસર્પિણી, કાલ બે ભેદ પ્રમાણુ ત્રિજે ને ચોથે, આરે જિનવર ભાણ, ઉત્કૃષ્ટ કાલે, સત્તરિય જિનરાજ; તિમ વિસ જઘન્યથી, વંદે સારો કાલ. ૨
For Private and Personal Use Only
Page #622
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
બિહું ભેદે ભાખ્યાં, જીવ સકલ જગમાંહે, એક કૃષ્ણ પક્ષી એક શુકલપક્ષી પણ માહે વલી દ્રવ્ય કહ્યા છે, જીવ અજીવ વિચાર; તે આગમ જાણે, નિશ્ચય ને વ્યવહાર. ૩
સંજમધર મુનિવર, શ્રાવક જે ગુણવંત બિહુ પક્ષના સાનિધ્ય કારક સમકિતવંત; જે શાસન સુર નર, વિશ્વ કાડી હરત, શ્રી જ્ઞાનવિમલસૂરિ, લીલા લબ્ધિ લહંત. ૪
પન્નર તિથિની સંપૂર્ણ
૯૨ શ્રી યુગમંદીર જિન સ્તવન. શ્રી યુગમંદીરને કહેજે, કે દધિસત વિનતડી સુણજોરે, કાયા પામી અતિકુડી, પાંખ નહિ આવું ઉડી; લબ્ધિ નહિ કેાઈ રૂડીર, શ્રીયુગમંદીરને કહેજે. તુમ સેવા માંહિ સુર કોડી, ઈહાં આવે જો એક દેડી; આશા ફળે પાતક મેડી રે, શ્રીયુગમંદીરને કહેજે. ૨ દુષમ સમયમાં ઈણે ભરતે, અતિશય નાણું નવિ વરતે, કહીએ કહો કેણ સાંભળતેરે, શ્રીયુગમંદીરને કહેજે. ૩ શ્રવણ સુખી તુમ નામે, નયણુ દરિશણ નવિ પામે; એ તો ઝગડાને ઠામે, શ્રીયુગમંદીરને કહેજો. ૪ ચાર આંગળ અંતર રહેવું, શોકલડીની પેરે દુઃખ સહેવું, પ્રભુ વિના કેણ આગળ કહેવું રે, શ્રીયુગમંદીરને કહેજે. ૫ મહોટા મેળ કરી આપે, બેહુને તોલ કરી સ્થાપે;
For Private and Personal Use Only
Page #623
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ જન જશે જગમાં વ્યાપેરે, શ્રી યુગમંદીરને કહેજે. બેહનો એક મત થાવે, કેવલ નાણ જુગલ પાવે, " તે સવિ વાત બની આવે, શ્રી યુગ મંદીરને કહેજે. ૭ ગજ લંછન ગજ ગતિ ગામી, વિચરે વિપ્ર વિજય સવામી નયરી વિજયા ગુણ ધામીર, શ્રી યુગ મંદીરને કહેજે. ૮ માતા સુતારાએ જાયે, સુદ નરપતિ કુલ આવે પંડિત જિન વિજયે ગાર, શ્રી યુગમંદીરને કહેજે. ૮
૯૩ શખેશ્વર પાર્ષજિન ચૈત્યવંદન. સલ ભવિજન ચમત્કારી, મારી મહિમા જેને નિખિલ આતમરમાં રાજીત, નામ જપીએ તેહને દુષ્ટ કમષ્ટક ગંજવીજ, ભવિક જન મન સુખકરે; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેરે. ૧ બહુ પુન્ય રાશિ દેશ કાશી, તત્ય નયરી વણારસી અશ્વસેન રાજા રાણી નામા, રૂપે રતિ તનુ સારીખી, તસ કુખે સુપન ચૌદ સચિત, વર્ગથી પ્રભુ અવતર્યો નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વર. ૨ ત્રણ લેક તરૂણી મન પ્રદી, તરૂણ વય જગ આવીયા તબ ભાત તાતને પ્રસન્ન ચિતિ, જામીની પરણાવીયા કમઠ ચઠ કૃત અગ્નિકુંડ, નાગ બલતે ઉદ્ધ; નિત્ય જાપ જપીએ પાપપીએ, સવામીનામ શંખેશરા ૩ પિશ માસે કૃષ્ણ પક્ષે, દરાખી હિન પ્રભુ જનમિએ
For Private and Personal Use Only
Page #624
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરકુમારી સુરપતિ ભાવે, મેરૂ રોગે સ્થાપીઓ; પ્રભાતે પૃથ્વીપતિ પ્રમોદે, જન્મ મહોત્સવ અતિ કર્યો નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વર. ૪ પિશ વદી એકાદશી દિન, પ્રવજ્યા જિન આદરે; સુર અસુરરાજ ભક્તિ રાજ, સેવના ઝાઝી કરે; કાઉસગ્ગ કરતા દેખી કમકે, કીધ પરિસહ આકરે; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વરે. ૫ તવ ધ્યાન ધારારૂઢ જિનપતિ, મેવ ધારે નવિ ચ ત્યાં ચલિત આસન ધરણ આયે,કમઠ પરિસહ અટક; દેવાધિદેવની કરે સેવા, કમઠને કાઢી પરે; નિત્ય જાપ જપીએ પાપખપીએ, સ્વામી નામ શંખેશ્વર. ૬ કર્મ પામી કેવળ જ્ઞાન કમળા, સંઘ ચઉવિહ સ્થાપીને; પ્રભુ ગયા મલે સમેતશીખરે, માસ અણસણ પાળીને, શિવ રમશું રંગે રમે રસીઓ, ભવિક તસ સેવા કરે; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, રસવામી નામ શંખેશ્વરા. ૭ ભૂત પ્રેત પિશાચ વ્યંતર, જલણ જલોદર ભય ટળે; રાજ રાણી રમા પામે, ભકિત ભાવ જે મલે; કલ્પતરૂ અધિક દાતા, જગત ત્રાતા જપ કરે; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામીનાથ શંખેરે. ૮ વઢીઆર દેશે નિત બિરાજે, ભવિક જીવને તારતા; જરા જર્જરીત યાદવ, સૈન્ય રોગ નિવારતા,
For Private and Personal Use Only
Page #625
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૩
એ પ્રભુ તણાં પદ પદ્મ સેવા, રૂપ કહે પ્રભુતા વે; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વર. ૯
૯૪ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથનો છંદ.. પ્રભુ પાસજી તાહરૂં નામ મીઠું; ત્રિહું લોકમાં એકલું સાર દીઠું સદા સમરતાં સેવતાં પાપ નીઠું મન મારે તારૂં ધ્યાન બેઠું. મન તુમ પાસે વસે રાત દિસે, સુખ પંકજ નિરખવા હંસ દીસે; ધન્ય તે ઘડી એ ઘડી નમેણ દીસે, ભકિત ભાવે કરી વિનવી જે. અહે એ સંસાર છે દુઃખ દોરી, ઈન્દ્રજાળમાં ચિત લાગ્યું ઠગોરી; પ્રભુ માનીએ વિનતિ એક મોરી, મુજ તાર તું તાર બલીહારી તરી. રાહી સ્વમ જ જાળને સંગ મોહ્યો, ઘડીયાળમાં કામ ગમતો ન જે; મુધ એમ સંસારમાં જન્મ છે, અહે. ઘતતણે કારણે જળ વચ્ચે એ તે ભમરલો કેસુડા બ્રાતિ ધાયે, જઈ શુક તણી ચંચું માહે ભરાયે,
For Private and Personal Use Only
Page #626
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુકે બું જાણું ગળે દુઃખ પાયે, - પ્ર લાલચે છવડે એમ વાયો.
ભો ભમ રમ્યો કમ જારી . દયા ધર્મની શમ મેં ના વિચારી, તારી નમ્ર વાણુ પરમ સુખકારી, વિહું લેકના નાથ મેં નવિ સંભારી. વિષય વેલડી શેલડી કરીઅ જાણું, ભજી મોહ તૃષ્ણા તજી તુજ વાણી; એહ ભલો ભુંડે નિજ દાસ જાણું, પ્રભુ રાખીએ બાંહીની છાંય પ્રાણી. મારા વિવિધ અપરાધની કટી સહીએ, પ્રભુ શરણે આવ્યા તણી લાજ વહીએ, વળી ઘણું ઘણું વિનતિ એમ કરીએ, મુજ માનસ સરે પરમ હંસ રહીએ.
૮
કળશ.
એમ કૃપા મતિ પાર્થવામી, મુક્તિ ગામી થાઈ એક અતિ ભકિત ભાવે વિપત્તિ જા, પરમ સંપત્તિ પાઈએ, પ્રભુ મહીમા સાગર ગુણ વેરાગર પાસ અંતરિક્ષ જે સ્તવે, તસ સકળ મંગળ જય જયારવ, આનંદ વન વિનવે.
For Private and Personal Use Only
Page #627
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
૮૯૫ દીવાળીની થાય.
સિદ્ધારય તાતા જગત વિખ્યાતા ત્રિશલાવી માત, તિહાં જગદ્ગુરૂ જન્મ્યા સૌ દુઃખ વિરમ્યા મહાવીર જિનરાય; પ્રભુ લેઇને ઢીક્ષા કરે હિત શિક્ષા દેઇ સવછરી દાન, બહુ કમ ખપેવા શિવ સુખ લેવા કીધા તપ યુબ ધ્યાન.
૧
વર કેવલ પામી અંતર નમી વદકાર્તિક શુભ રીસ, અમાવાસ્યા તે પાછી રાતે મુતિ ગયા જગદીસ, વલી ગૌતમ ગણધર મોટા મુનિવર પામ્યા પંચમ જ્ઞાન, જ્યાં તત્ત્વ પ્રકાસી, શીલ વિલસી પàાતા મુગતિ નિધાન, ૧
સુરપતિ સંચરીયા રતન ઉરિયા રાત થઈ તીહાં કાથી, જન ઢીવા કીધા કારજ સિદ્ધા નિશા થઈ અન્નવાળી; સહુ લેાકે હરખી નજરે નિરખી પર્વ શ્રીચે ડીવાળી, વલી ભાજન ભગતે નિજ નિજ શકતે જીમે સેવ સુડાળી.
3
સિદ્ધાયિકા ધ્રુવી વિઘ્ન હરેવી વાંછિત કે નિરધારી, કરી સધને શાતા જેમ જય માતા, એહવી શકિત અપારી; એમ નિ ગુણ ગાવે ચિત્ર સુખ પાવે સુણો ભવીજન પ્રાણી, જિનચંઢ યતીસર મહામુની સર જપે એહવી વાણી. ૪
For Private and Personal Use Only
Page #628
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૬ ૯૬ શ્રી સુલસા શ્રાવિકાની સઝાય. (ઈણ અવસર એક આવી જંબુકી ૨-એ દેશી),
ધન ધન સુલસા સાચી શ્રાવિકા, જેહને નિકાળ ધર્મનું ધ્યાન રે; સમકિતધારી નારી જે સતીજી; જેહને વીર દિયે બહુ માન રે. ધન ધન
એક દિન અંબડ તાપસ પ્રતિબોધવા જી, જપે એહવું વીર જિણેશ રે; નયરી રાજગૃહી સુલસા ભણું છે, કહેજ અમારો ધર્મ સંદેશ રે. ધન
સાંભળી અંબડ મનમાં ચિંતવેજી, ધર્મલાભ ઈશજી વયણ રે એહવું કહવે જિનવર જે ભણેજી, કેવું રૂડું દઢ તસ સમકિત યણ રે. ધન,
અંબડ તાપસ પરીક્ષા કારણેજી, આ રાજગૃહીને બાર રે; પહેલું બ્રહ્મારૂ૫ વિકવ્યું છે, વૈક્રિય શક્તિતણે અનુસાર રે. ધન
પહેલી પિળે પ્રગટ પેખીનેજી, ચૌમુખ બ્રહ્મ વંદન કરોડ રે; સઘળી રાજ પ્રજા સુલસા વિનાજી, તેને આવી નમે કર જેડ જે. ધન- બીજ દિન દક્ષિણ પાળે જઈજી, ધરી કૃષ્ણ અવતાર રે, આવ્યા પુજન તિહાં સધળા મળી છે, નારી સુલસા સમકિત ધાર રે. ધન "
ત્રીજે દિવસે પશ્ચિમ બારણે જી, ધારીયું ઈશ્વર રૂપ મહંત
For Private and Personal Use Only
Page #629
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રે; તિમહિજ એથે થઈ પચવિશોજી, આવી સમવસર્યો અરિહંત રે. ધન
તે પણ સુલસા નાવી વાંદવા, તેહનું જાણું સમકિત સાચા રે, અંબડ સુલતાને પ્રણમી કરી, કર જોડી કહે એવી વાચ રે. ધન
ધન્ય તુ સમકિતધારી શિરોમણિજી, ધન્ય તું સમકિત વિશવા વીશ એમ પ્રશંસી કહે સુલસા ભણજી, જિનજીયે કહિ છે ધર્મ આશિષ રે. ધન
નિશ્ચલ સમકિત દેખી સતી તણું છે, તે પણ હુઓ દઢ મન માંય રે; ઈણિ પરે શાંતિવિમળ કવિરાયજી, બુદ્ધિ કલ્યાણ વિમળ ગુણ ગાય છે. ધન
૧ ૦ ૯૭ ઉવસગ્ગહર મહાભાવિક સ્તોત્રમ્ ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્માણમુક, વિસર–વિસ–નિમ્નાસ, મંગલકલ્યાણ–આવાસં. ૧ વિસહર–કુલિંગ-મંત, કંઠે ધોઈ જે સયા મણુઓ; તસ ગહ-રાગ-મારી, દુક–જરા જતિ ઉવસામેં. ૨ ચિઉ દૂરે મતો, તુજજ પણ વિ બહુફલ હાઈ; નરતિરીએ સુ વિ જીવા, પાવૅતિ ન દુખ-દોગચં ૩ ૩ અમરતરૂ-કામધેણુ, ચિંતામણિકામ-કુંભ-માયા; સિરિપાસનાહસેવા, ગહાણ સરવે વિ દાસત્તમ.
For Private and Personal Use Only
Page #630
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L
હાઁ શ્રી મૈં તુઃ સણેણુ સામિય,
પણાસેઈ ૨ામ-સાગ-દ્રુ.-૪ાહગં; ક્રુષ્પતરૂમિવ જાયઈ, ઓ તુહ ંસણ્ણુ સવ્વલહેલુ સ્વાહા. ૫ શ્રી નમિષ્ણુ વિશ્વનાસય, માયાભિએળુ ધરણનાગિ; સિરિકામરાજ કર્યાં, પાસજીણુ હનમ સામિ,
ઢીં ર્કાિરપાસત્રિસહર વિશ્વમામ તેણુ ત્રાણુ-ગ્રામે જઝા; ધરણુ—પમાવઇ દેવી, ૩ શ્રી ફ′′ રવાડા.
જયઉ ધણિદ્—પઉમ-ઈ ય નાગિણી વિ; વિલાસડિયા, ૐ હ્રી યૂં સ્વાહા. ૐ ઘુણામિ પાસનાહ, છૅ ડી પણમામિ પરમમત્તીએ; અનુફખરધરણેન્દા, પઉમાવજી પડિયા કિત્તી. જર્સી યકમલમઝે, સયા વસેઈ પઉમાઇ ય ધરણા; તસ્સ નામઇ સયલ, વિસહર–વિસ” નાસેઈ તુહ સમત્તે લદ્દે, ચિંતામણિકપ્પપાયઋદ્ધિએ; પાવતિ અવિશ્લેષ્ણુ, જીવા અયરામર ઠાણું. ૐ નo-મયઠાણે, પશુ—મક સંસાર; પરમક્રે—નિકિ અકે, અનુગુણાધિસર વદે » ગરૂડા નિતાપુત્રો, નામમાઁ મહાબલઃ; તેણુમુચ્યતિ મુસા, તેણુ મુચ્યતિ પન્નમાઃ -સ તુત્યુ નામ સુમત, સમ્ જો જલેઇ સુબાવેળુ;
For Private and Personal Use Only
૧
'ર
૧૩
Page #631
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
MCE
સે અયરામ ઠાણું, પાવઈ ન ય દેગઈ દુઃખ વા. ૧૪ • પંડુ-ભગંદર-દાઉં, કાસં સાસં ચ ભૂલમાઈણિ પાસપહુપભાવેણ, નાસતિ સયલરાગાઈ શ્રી સ્વાહા. ૧૫ aઝ વિસહર-દાવાનલ–સાઈણિ–વેયાલ–સારિ–આયંકા સિરિનિલકંઠપાસરસ, મરણુમિણ નાસંતિ. ૧૬ પન્નાસં ગોપીડાં કુરગ્રહ, તુહ દંસણ ભયંકાયે, આવિન હુતિ એ તહવિ, તિસજજ જંગુણિમાસ. ૧૭ પીંડ જત ભગંદર ખાસ, સાસ શૂળ તહ નિબ્રાહ; સિરિસામલપાસ મહંત, નામ પર પહેલેણ, ૧૮
શ્રી પાસધરણસંજુ,વિસહરવિજ જવેઈસક્રમણ પાવઇ ઇયિં સુહ, ઝહી શ્રી સ્કલ્ સ્વાહા. ૧૯ રેગ-જલ-જલણ-વિસર–ચૌરારિ-મઈદગય–રણુભયાઈ પાસજીણનામચંદિત્તPણ, સમંતિ સવાઈ હી સ્વાહા. ૨૦ * જયઉધરણિંદ નમંસિય, પઉમાવઈપમુહ નિસેવિય પાયા; % કલી હીં મહાસિદ્ધ, કોઈ પાસ જગનહે. ૨૧ ઉઝ હોં કી ત નમઃ પાસનાહ, * હી શ્રી ધરણેન્દ્ર નાંસિય દુહવિણા;
હી શ્રી જસ પમાણે સયા, » હીં શ્રી નાસંતિ ઉવદવા બહો,
૨૨
$
$
For Private and Personal Use Only
Page #632
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯૦
૨૩
છે
2
શું
# હો છો પઈ સમાંતાણ મણે, » હૈ શ્રી ન હૈઈ વાહિ ન ત મહાદુખે; છે હોં શ્રૌ નામ પિ હિમંતસમ, » હી શ્રીપ ડે નWીર્થ સંદેહે.
Aી શ્રી જલ-જલણ-ભય તહ સપૂસિંહ, » હો શ્રી ચૌરારિ સંભવે ખિખ્ખું; $ હો શ્રી સમઈ પાસપહું,
શ્રીં કલી પુહવિ કયાવિ કિં તરસ » હીં શ્ર કલી હી ઈહ લોગ પરલગી , છે હીં શ્રી જે સમઈ પાસનાલં;
હોં હી હું છું ગ ળી શું ગ, તે તહ સહજઝઈ ખિપૃ. ઈહ નાહ મરહ ભગવંત, 3 હીં શ્રી કલી થી શું ચે કલીં કલીં શ્રીકલિકુંડવામિને નમઃ ઈહ સંયુઓ મહાયસ!, ભક્તિભર–નિર્ભરેણુ હિયણ તા દેવ દિજજ બહિં, ભવે ભવે પાસ જીણચંદ. ૨૭
છે 32 શાંતિઃ ૐ શાંતિઃ શાંતિઃ |
છું
For Private and Personal Use Only
Page #633
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૫૯૧
૯૮ શ્રી ઘંટાકર્ણ મહામંત્ર. * ઘંટાકર્ણ મહાવીરૂ સર્વવ્યાધિવિનાશક વિફાટકયે પ્રાતે, રસ રક્ષ મહાબલ! યત્ર – તિણસે દેવ, લિખિતેડક્ષરપંક્તિભિક રિણાસ્તત્ર પ્રણશ્યન્તિ, વાતપિત્તકફેદભવાદ તત્ર રાજભય નાસ્તિ, યાન્તિ કણેજપાત ક્ષયમ; શાકિની ભૂત વેતાલ, રાક્ષસા પ્રભવન્તિ ન. નાકાલે મરણે તસ્ય, ન ચ સર્ષેણ દશ્યતે, અગ્નિ ચૌરભર્યા નાસ્તિ, હો ઘંટાકણે નમસ્તુ છે. ઠ ડ ઠઃ સ્વાહા.
ગિગગવ ઉં પ્રથમ ભાગ સમાસ Locucid
For Private and Personal Use Only
Page #634
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી જનાવર
શ્રી શંખેશ્વર પાશ્વનાથાય નમઃ
ભાગ બીજે.
કલિક કરવાના
શ્રી દેવવંદન માલા.
For Private and Personal Use Only
Page #635
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ બીજો.
૯૯ શ્રી બાર વ્રતની સજઝાય. ગૌતમ ગણધર પાય નમી જ, સુગુરૂ વચન હંચડેધરી, એણે પેરે પ્રાણી બારે વ્રત કીજ.
પહેલે જીવદયા પાળીજ, તે નિરોગી કાયા પામી છે, એણુ.
બીજે મૃષાવાદ ન છીએ, હું અણદીઠું આળ ના ઢિી, એણ
ત્રીજે અદત્તાદાન ન લીક, પડખું વિસરું હાથ ન લી. એણી.
ચોથે નિર્મળ શિયળ પાલીજ, રન પાવડીએ મુક્તિ સુખ લી. એણી.
પાંચમે પરિવહનું માન કરી, પાંચ ઇન્દ્રિય પિતાવશ કીજ. એણી
છ દિશીનું ભાન કરી, પચ્ચખાણ કર્યા ઉપર પાય ન દીજ. એણે
સાતમે સચ્ચિત્તને ત્યાગ કરી, સચિત્ત મિશ્રને આહાર ન લીજે. એણી
આઠમે અનર્થ દંડ ન હીર, હીંસા તણે ઉપદેશ ન ઢિી. એણી.
નવમે નિર્મળ સામિાયક કી અવતીને આવકાર ન હી. એણે
For Private and Personal Use Only
Page #636
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૪
દશમે દેશાવગાશિક કીજે, એક આસને બેસી ભજ. એણી
અગીયારમે પિસહ વ્રત કીજે, છકાય જીવને અભય દાન દીજ. એણી
૧૨ બારમે અતિથિ સંવિભાગ કીજે, સાધુ સાધવીને સુજતું દીજ. એણું.
૧૩ ' સંલેષણાને પાઠ ભણજ, પાગમ અણસણ જે. એણ
૧૪ દશ શ્રાવકે સંથારે કીધે, મનુષ્ય જનમનો લાહે લીધે. એણ.
૧૫ બારે વ્રત એણી પેરે કીજ, નરક તિર્થંચનાં બારણાં દો. એણી
કાન્તિવિજય ગુરૂ અણી પર બોલે, નહિ સાધુ સાષવીને તલે. એણી
૧૭
૧૦૦ મરૂદેવી માતાની સઝાય. તુજ સાથે નહિ બોલું રિખમ, તે મુજને વિસારી જી. અનંત જ્ઞાનની તું બદ્ધિ પામે, તો જનની મા સાંભલી. તુજ મુજને મેહ હતા તુજ ઉપરે,
For Private and Personal Use Only
Page #637
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
c
નહષભ રાષભ કરી જપતીજી; તુજ મુખ જેવા તલપતીજી. તુજ , તું બેઠે શિરછત્ર ધરાવે, સેવે સુર નર કેટીજી; તો જનની કેમ ન સંભારે, જોઈ તાહરી પ્રીતિ છે. તુજ તું નથી કે ને હું નથી કિની, ઇહાં નથી કાઈ કનુજી. મમતા મેહ ધરે જે મનમાં, મૂર્ણપણુ તેહનું સવી તેહનું છે. તુજ અનિત્ય ભાવે ચડયા મારૂદેવા, બેઠા ગજવર બંધેજી; અંતગડ કેવલી થઈ ગયા મુગતે, રિખવને મન આણંદજી. તુજ
૧૦૧ મારૂદેવી માતાની સઝાય. માતાજી મારૂદેવીરે ભરતને એમ કહે, ધન ધન પુત્ર મુજ કુળ તુજ અવતારજો,પણ દાદીનાં દુખડાં તે નવિ જાણ્યાં, કંઇ વિધ કરી તુજ આગળ કરૂં પિકારજો. માતાજી ૧ - જે દિનથી ગષભજીએ દિક્ષા આદરી, તે દિનથી મુજ આ સઘળું ન ખાય, આંખલડી અલુણરે થઈ ઉજાગરે, રાત દિવસ મુજ નિદ્રા વિહુણા જાય. મારુ
For Private and Personal Use Only
Page #638
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજ સરીખા પુત્રજ ચાર ભાડા,તાતની ખબર ન લેતા દેશ વિદેશ જો, અને સુખ નાસે તું રહી રંગ મહેાલ માં, ઋષભજી તેા વનમાં વિએ વેષો, મા॰
3
ખરા? અપેાર ? ફરતા ગૌચરી, શીર ઉધાડે પાય અડવાળું હાય, અરસ નીરસ ઉના જળ મહેશા કપડાં, ઘર ઘર આગણુ કરતા હીડે સેાય જ. મા
૪
આલ લીલા મઢીરીએ રમતા આંગણે, યક્ષ વિદ્યાધર સાહમ ઇંને સંગ જો; હું દેખી મન માંહી હૈડે હીસતી, ચાસ ઇંદ્ર આવી કરતા ઉલગ જો. મા
મારીરે સુખડાંરે સુત સાથે ગયાં, દુઃખના હૈડે ચડી આવ્યાં છે પૂર જો; પુરવની અંતરાય તે આજ આવી નડી, કઈ વિધ કરીને ધીરજ રાખુ ઉર જો. મા
ક્
પુરી અયેાધ્યા દેરા સુત્ત તું રાજી, રાજ બુઘ્ધિ મીર બઢાળા પિરવારો, રાજધાનીના સુખમાં તાત ન સાંભરે, રાત દિવસ રહેતા રંગ મહેલ માઝાર ો. મા
સહસ વરસ ભાજીને ફરતાં વહી ગયાં, હજુ ખર નહિ સ ંદેશો નહિ નામ જો; એવું જે ઋણુ તે હૈયું ક્રમ થયું, સુણુ સુતનાં આવા કામ ન હોય એ. મા
ખબર માતા સુભટ મહુવા મેાલી, જીવા તાત તણી ગતિ શી થી ઢાય જોઇ સેવકના સ્વામીને એટલું કહાન એ, નીજ માતા નીત નીત વાટલડી જોય ને, મા
ૐ
For Private and Personal Use Only
Page #639
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પw ૧૦૨ થી પ્રસન્નચંદ્ર રાજર્ષિની સઝાય. પ્રણમું તમારા પાયે પ્રસનચંદ્ર પ્રણમું તમારા પાય, રાજ છેડી રળીઆમણું રે, જાણું અસ્થીર સંસાર. વૈરાગે મન વાળીયું, લીધે સંયમ ભાર. પ્રસન્ન
સ્મશાને કાઉસ્સગ રહી , પગ ઉપર પગ ચઢાય; બાહુ બે ઉંચા કરીને, સુરજ સામી દષ્ટિ લગાય. પ્ર ૨
દુખ દુત વચન સુણુર, કપ ચઢયે તત્કાળ મનશું સંગ્રામ માંડીયેરે, જીવ પડ છે જ જાળ. પ્ર. ૩
શ્રેણિક પ્રશ્ન પૂછે તીસરે, સ્વામી એહની ગતિ શું થાય; ભગવંત કહે હમણું ભરે તો, સાતમી નરકે જાય. પ્ર ૪
ક્ષણ એક આંતરે પૂછયું, સરવારથ સિદ્ધ વિમાન; વાજી દેવની દુંદુભિ રે, કષિ પામ્યા કેવલ જ્ઞાન પ્ર. ૫
પ્રસનચંદ્ર ષિ મુગતે ગયા, શ્રી મહાવીરના શિષ્ય રૂ૫વિજય કહે ધન્ય ધન્ય, દીઠા એ પ્રત્યક્ષ પ્રવ
૧૦૩ કલાવતીની સજઝાય. નયરી કોસાંબી રાજા કહીએ, નામે જયસંગ રાય; બેન મણીરે જણે બેરખડા કલીયા;
કરમે ભાઈના કહેવાય રે. ૧ હલાવતી સતી શિરોમણિ નાર, પહેલીને યણુએ રાજા
મેહલે પધારીયા, પૂછે બેરખડાની વાત, કહેને સવામી તમે બેરખડા ઘડાવ્યા
For Private and Personal Use Only
Page #640
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરખી ન રાખી નારરે, કટ બીજીને સ્પણી રાજા મહલે પધારીયા, પૂછે બેરખડાની વાત કહને કણે કણે તમને બેરખડા ઘડાવ્યા,
તું નથી શિયલવંતી નારરે. ક. ૩ ઘણું છો જેણે બેરખડા મોકલીયા, અવસર આવ્યો એહ; અવસર જાણીને જેણે બેરખડા મોકલીયા,
તેહ મેં પહેર્યા છે એહરે. ક. ૪ મારા મનમાં એહના મનમાં, તેણે મેલીયા એહ; રાત દિવસ મારા હઈડે ન વિસરે, દીઠે હરખ ન માયરેક૦૫ એણે અવસરે રાજા રોષે ભરાણે, તેડાવ્યા સુભટ બે ચાર; સુકી નદીમાં છેદન કરાવી, કર લેઈ વહેલો આવજે.૦ ૬ બેરખડા જોઈ રાજા મનમેં વિમાસે, મેં કીધે અપરાધ વિણ અપરાધે મેં તો છેદન કરાવીઆ,
તે કીધો અન્યાય. ક. ૭ એણે અવસર રાજા ધાન ન ખાય, તેડાવ્યા રાજા બે ચાર; રાત દિવસ રાજા મનમેં વિમાસે,
જો આવે શિયલવતી નારરે, કટ ૮ , સુક સરોવર લહેરે જાય, વૃક્ષ નવપલ્લવ થાય; કર નવા આવે ને બેટડ ધવરાવે,
તે શિયલતણે સુપસાયરે. ક૦ ૯ એણે અવસર મારા વીરજી પધાર્યા, પૂછે પરભવની વાત
For Private and Personal Use Only
Page #641
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શા શા અપરાધ મેં કીધા પ્રભુજી,
તે મને કહો આજરે. ક. ૧૦ તું હતી બાઈ રાજાની કુંવરી, એ હતો સુડાની તે જાત, સેજ સેજે તે તો ખાણ ખ, ભાંગી સુડાની પાંખરે. ૧૧ તમે તમારી વસ્તુ સંભારે, મારે સંજમ કેરે ભાવ; દિક્ષા લેશું મહાવીરજીની પાસે,
પહોંચશું મુક્તિ મઝારે. કટ ૧૨ પુત્ર હતો તે રાયને સોંપી, પોતે લીધો સંજમ ભાર; હીર વિજય ગુરૂ ઈણિપરે બેલે, આવાગાણ નિવાર
કલાવતી સતી શિરોમણી નાર. ૧૩ ૧૦૪ શ્રી રૂક્ષમણીની સક્ઝાય.. વિચરતા ગામેગામ, નેમિ જિનેસર સ્વામ;
આ છે લાલ, નારી દ્વારામતી આવીયાજી. (૧) કૃષ્ણાદિક નરનાર, સહુ મળી પર્ષદા બાર;
આ છે લાલ નેમિનંદણ, તિહાં આવીયાજી. દે દેશના જિનરાય, આ સહુને દાયક
આ છે લાલ રુકિમણી, પૂછે શ્રી નેમિને જી. પુત્રને મહારે વિયેગ, શી હશે કમ સંગ
આ છે લાલ ભગવંત, મુજને તે કહે છે. તું હતી નૃપની નાર, પૂરવ ભવ કઈ વાર
આ છે લાલ ઉપવન, રમવાને સંચર્યોછે.
For Private and Personal Use Only
Page #642
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯)
ફરતાં વન મોઝાર, દીઠ એક સહકાર
આ છે લાલ મોરલી વીયાણ તિહાં કણેઝ. | સાથે હતા તુમ નાથ, ઈડા ઝાલ્યા હાથ;
આ છે લાલ, કંકુવરણ તે થયાંછ. નવિ ઓળખે તિહાં મેર, કરવા લાગી સારી
આ છે લાલ, સોળ ઘડી નવી સેવીયા. તિણુ અવસર ઘમઘર, મોરલી કરે છે સોર આ છે લાલ, ચૌદિશ ચમકે વીછળી છે.
(૯) પછી વેઠયો તિહાં મેહ, ઈડા ધોવાણા તેહ;
આ છે લાલ, સેળ ઘડી પછી સેવીયાજી. (૧૦) હસતા તે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જિન ધર્મ
આ છે લાલ, રતાં ન છુટે પાયાજી. (૧૧) તિહાં બાંધ્યાં અંતરાય, ભાખે શ્રી જિનરાય
આ છે લાલ, સોળ ઘડીના વરસ સોળ થયાંછ. (૧૨) દેશના સુણી અભિરામ, રૂકમણું રાણી તામ;
આ છે લાલ સુધે તે, સંયમ આ જી . (૧૩) થિર રાખ્યાં મન-વચ-કાય, શિવપુરી નગરીમાં જાય
આ છે લાલ, કર્મ ખપાવી મુક્તિ પહોંચ્યા. (૧૪) તેહના છે વિસ્તાર, અંતગડ યુવમેઝાર
આ છે લાલ, રામવિજય રગે જાણે છે,
For Private and Personal Use Only
Page #643
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' જે દે ન્દુ 6 6 13 એ ફરજંદે ! કે જ 3i તરિક યુદ << ડિ કે ઉહિ દઈ deg] સને રે , રહ્યાં ધૂત્રી મુહુરુ) ઈ ત્રણે દ For Private and Personal Use Only