________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
છ ચોત્રીસ અતિશય વિરાજતા, છહેવાણુ ગુણ પાંત્રીસ કહો બારે પર્ષદા ભાવશું, હો ભગતે નમાવે શીશ, જ૦ ૪ જીહો મધુર વનિ દિયે દેશના, બ્રહો જિમેરે અષાઢેરે મેહ, જીહો અષ્ટમી મહિમા વર્ણવે, જીહો જગત બંધુ કહે તેહજ ૦૫
ઢાળ ત્રીજી (રૂડી ને રળિયામણી રે વહાલા તારી દેશના રે, તે તે મારા
મંદિરીયે સંભળાય—એ દેશો ) રૂડી ને રઢિયાલીરે પ્રભુ તારી દેશના રે, તે તે જોજન લગે સંભળાય; ત્રિગડે વિરાજે રે જિન દિયે દેશનારે. શ્રેણિક વંદે પ્રભુના પાય, અષ્ટમી મહિમા કહો કૃપા કરી રે, પૂછે ગાયમ અણગાર; અષ્ટમી આરાધન ફળ સિધિરે. ૧. વીર કહે તિથિ મહિમા એહનો રે, કષભનું જન્મ કલ્યાણ; ઋષભ ચારિત્ર હોય નિર્મલું રે, અજિતનું જન્મકલ્યાણ, અ૦૨ સંભવ ચ્યવન ત્રીજા જિનેશ્વરે, અભિનંદન નિર્વાણ સુમતિ જન્મ સુપાર્શ્વ વન છે રે, સુવિધિનેમિ જન્મ કલ્યાણ. અo 3 મુનિસુવ્રત જન્મ અતિગુણ નિધિરે; નેમિ શિવપદ લીધું સાર; પાર્શ્વનાથ નિર્વાણ મનોહરૂરે, એ તિથિ પરમ આધાર. અ૦ ૪ ગૌતમ ગણધર મહિમા સાંભલીરે, અષ્ટમી તિથિ પ્રમાણ મંગલ આડત ગુણ માલિકા, તસ ઘેર શિવ કમલા પ્રધાન. અ૦ ૫
For Private and Personal Use Only