________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
૬૮ નવપદ મહીમા સ્તવન. ચૌદ પૂર્વને સાર, મંત્ર માંહિ નવકાર; જપતાં જય જયકાર. એ સહીયરો હૃદય ધરે નવકાર. ૧ અડસઠ અક્ષરે ઘડીઓ, ચૌદ રત્ન સુજલીઓ; શ્રાવકને ચિત્ત ચિત્ત ચડી. એ સહીયરો ૨ અક્ષર પંચ રતન, જીવ દયા સુજતન; જે પાલે તેને ધન્ય.
એ સહીયા ૩ નવપદ નવસરો હાર, નવપદ જગમાં સાર; નવપદ દહીલે આધાર.
ઓ સહીયર૦ ૪ જે નરનારી ભણશે, તે સુખ સંપદ લહેશે સેવકને સુખ થાશે.
એ સહીયરો૫ હીરવિજયની વાણી, સુણતાં અમૃત સમાણું, મેક્ષ તણી નિસરણી.
એ સહીયરો૬. ૬૯ શ્રી સીમંધર સ્વામીનું સ્તવન. શ્રી સીમંધર મુજ મન સ્વામી, તમે સાચા છે શિવપુર ગામી, કે ચંદા તુમે જઈ કે જે એક વાર, અહીંયા તુમે આવો. હાંરે મિથ્યાત્વને ઘણું સમજાવે કે ચંદા તુમે જઈ કેજો મારા વાલાને, કે જિનરાજને, તમે ભરત ક્ષેત્રમાં આ કે ચંદા તુમે જઈ કે.
મનડું તે મારૂં તુમ પાસે રે છે ચંદા, ચરણે ચિત્ત ચાહું છું કે ચંદા તુમે જઈ કેજો.
For Private and Personal Use Only