SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૦ જગ જાગ ભવિ પ્રાણીયા, આયુ ઝટ ઝટ જાયજી; વખત ગયે ફરી નવે આવશે, કારજ કાંઈ ન થાયજી, સાર૦૧ દશ દષ્ટાંતે હિલેા, પામી નર અવતારજી; દેવ ગુરૂ જોય પામીને, કરીએ જન્મ સુધારજી. સાર॰ મારૂં મારૂં કરી જીવ તું, ક્રીયા સઘળે ઠાણુંજી; આશા કાઇ ફળી નહી, પામ્યા સ ંકટ ખાણુજી, સાર માતપતા સુત બાંધવા, ચડતી સમે આવે પાસજી; પડતી સમે કૈાઇ નિત્ર રહે, દેખા સ્વારથ સારજી. સાર॰ ૫ રાવણ સરીખારે રાજવી, લંકાતિ જે કહ્યાજી; ત્રણ જગતમાંહિ ગાજતા, ધરતા મન અભિમાનજી. સાર॰ હું અંત સમય ગયા એકલા, નહી ગયું કાઈ સાથેજી; એહવું જાણીને ધરમ છીએ, હૈારો ભવજલ પારજી. સાર૦૭ માહ નિદ્રાથી જાગીને, કરે. ધરમશું પ્રેમ, એવી સૌભાગ્યની વાણીને, ધારા મનશુ પ્રેમજી. સાર॰ ረ ૩૬ શ્રી શાણા નરની સઝાય. For Private and Personal Use Only 3 ૧ સારા તે નરને શીખામણુ છે સેજમાં, જાર ન રમીયે પરનારીની સાથો; વ્યસન પડયું તે જાય કી નહી જીવતા, ઢાય કાયા પણ જીવ ન રહે હાથ જો. રાત દિવસ લગે જતન કરે પરનારનું, લાજ ઘટે તે જીવનું જોખમ થાય જો; કાછડી છુટયે લંપટ સહુમાં કહે, કુલ વિષે ખપણ લાગ્યું કહેવાય જો. સા
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy