________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ પંચમાધ્યયનની સઝાય. (૫)
વીર વખાણી રાણી ચેલણ–એ દેશી. સુઝતા આહારની ખપ કરે છે,સાધુ સમય સંભાલ; સંયમ શુદ્ધ કરવા ભણી છે; એષણ દૂષણ ટાલ. સુઝ૦ ૧
પ્રથમ સજઝાયે પિરિસી કરી, અણુસરી વલી ઉપગ પાત્ર પડિલેહણ આચરે છે, આદરી ગુરૂ અણુણ.સુ. ૨
ઠાર ધુઅર વરસાતના જી, જીવ વિરાહણ ટાલ, પગ પગ ઈ શેલતાં જી, હરિકાયાદિક નાલ. સુ. ૩
ગેહ ગણિકા તણ પરિહર છ, જિહાં ગયાં ચલ ચિત્ત હાય, હિંસક કુલ પણ તેમ તજો છે, પાપ તિહાં પ્રત્યક્ષ જોય. સુત્ર
નિજ હાથે બાર ઉઘાડીને જી, બેસીયે નવિ ઘરમાંહિ, બાલ પશુ ભિક્ષુક પ્રમુખને સંઘદ્દે, જઈયે નહિ ઘરમાંહિ સુ. ૫
જલ ફલ જલણ કણ લુણશું છે, ભેટતાં જે દિયે દાન, તે કલ્પે નહિ સાધુને છે, વરજવું અન્ન ને પાન. સુ૬
સ્તન અંતરાય બાલક પ્રત્યે , કરીને રડતો હવેય દાન દિયે તે ઉલટ ભરી છે, તોહિ પણ સાધુ વરજેય. સુ. ૭
ગર્ભવતી વલી જે દિયે છે, તે પણ અકલ્પ હોય; માલ નિસરણ પ્રમુખે ચઢીજી,આણી દિયે કલ્પન સોય.સુ૦૮
મૂલ્ય આર્યું પણ મત લીયો છે, મત લિયે કરી અંતરાય; વિહરતાં થંભ ખંભાદિકે છે, ન અડે થિર ઠા પાય. સુ
For Private and Personal Use Only