________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૯
પરિહાર; ત્રિવિધ ત્રિવિધે તું નિત્ય પાલજે, ચાથુ· વ્રત
સુખકાર. સ્વા
ધન કણુ કંચન વસ્તુ પ્રમુખ વલી, સ અચિત્ત સચિત્ત; પરિગ્રહ મૂર્છા હૈં તેહની પરહરી, ધરી ત્રત પંચમ ચિત્ત. સ્વા
પંચ મહાવ્રત એણી પરં પાલજો, ટાલજો ભેાજન રાતિ; પાપસ્થાનક સંઘલાં પરહરી,ધરો સમતા સવિ ભાંતિ. સ્વા૦ ૭ પુઢવી પાણી વાયુ વનસ્પતિ, અગ્નિ એ થાવર ૫ંચ; ત્રિ તિ ચ પચિદ્દેિ જલયરલયરા, ખયરા એ પંચ. વા
ત્રસ
ረ
એ છક્કાયની વારા વિરાધના, જયણા કરી સત્રિ વાણિ; વિષ્ણુ જ્યણા રે જીવ વિરાધના, ભાંખે તિહુઅણુ ભાણુ. સ્વા૦ કે જયણા પૂર્વક બેાલતાં બેસતાં, કરતાં આહાર વિહાર; પાપકમ બધ દિયે નવિ હુવે, કહે જિન જગદાધાર. સ્વા૦ ૧૦ જીવ અજીવ પહલાં એલખી, જિમ જયણા તસ હેાય; જ્ઞાન વિનાનવિ જીવયા પલે,ટલે નિવ આરંભ કાય, સ્વા૦ ૧૧ જાણપણાથી સવર સ પુજે, સવરેક રે કેવલ ઊપજે, કેવલી મુક્તિ લહેય. દશવૈકાલિક ચથાધ્યયનમાં, અશ્ ગુરૂલાવિજયપદ સેવતાં, વૃદ્ધિવિષય લહે તેહ, સ્વા૦ ૧૩
ખપાય, કમક્ષયથી
સ્વા
૧૨
પ્રકાશ્યા રે એહુ; શ્રી
For Private and Personal Use Only