SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ; ૪૫૧ ર૭ છ આરાની સઝાય. છઠ્ઠો આરો એવો આવશે, જાણશે જિનવર દેવ; પૃથ્વી પ્રલય થાશે, વરસશે વિણવા મેહ રે જીવ ! જિન ધર્મ કીજીએ. તાવડે ડુંગર તરડશે, વાએ ઉડી ઉડી જાય; ત્યાં પ્રભુ ગૌતમ પૂછીએ, પૃથ્વી બીજ કેમ થાય રે. જીવ૨ વૈતાઢયગિરિ નામે શાયતી, ગંગા નદી નામ; તેણે બેકે બહુ ભેખડ બેતર બીલની ખાણ. જીવ. ૩ સરવે મનિષ તિહાં રેહશે, મનખા કેરી ખાણ; સેલ વરસનું આઉખું, સુંઢા હાથની કાયરે. રે જીવ. ૪ છ વરસની સ્ત્રી ગર્ભ ધરે, દુઃખી મહાદુઃખ થાય. રાતે ચરવા નીકળે, દિવસે બિલ માહે જાયરે. રે જીવ ૫ સરવ ભાખી સરવે માછલાં, મરી મરી દુર્ગતિ જાય; નર નારી હશે બહુ દુર્ગધિત સકાય. રે જીવ. ૬ પ્રભુ બાલની પરે વિનવું, છ આરે જનમ નિવાર કાંતિવિજય કવિરાયને, મેઘ ભણે સુખમાલ રે. જીવ ૭ ૨૮ ત્રિશલા માતાની સક્ઝાય. શિખ સુણે સખી માહરી, બેલોને વચન રસાળ; તુમ મુખડીએરે ઉપજ્યા, સૌભાગી સુકમાળ, ત્રિશલા ગરજને સાચવે. તીખું કડવું કસાયેલું, ખાટા ખારાની જાત, For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy