________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
;
૪૫૧ ર૭ છ આરાની સઝાય. છઠ્ઠો આરો એવો આવશે, જાણશે જિનવર દેવ; પૃથ્વી પ્રલય થાશે, વરસશે વિણવા મેહ રે જીવ ! જિન ધર્મ કીજીએ. તાવડે ડુંગર તરડશે, વાએ ઉડી ઉડી જાય; ત્યાં પ્રભુ ગૌતમ પૂછીએ, પૃથ્વી બીજ કેમ થાય રે. જીવ૨ વૈતાઢયગિરિ નામે શાયતી, ગંગા નદી નામ; તેણે બેકે બહુ ભેખડ બેતર બીલની ખાણ. જીવ. ૩ સરવે મનિષ તિહાં રેહશે, મનખા કેરી ખાણ; સેલ વરસનું આઉખું, સુંઢા હાથની કાયરે. રે જીવ. ૪ છ વરસની સ્ત્રી ગર્ભ ધરે, દુઃખી મહાદુઃખ થાય. રાતે ચરવા નીકળે, દિવસે બિલ માહે જાયરે. રે જીવ ૫ સરવ ભાખી સરવે માછલાં, મરી મરી દુર્ગતિ જાય; નર નારી હશે બહુ દુર્ગધિત સકાય. રે જીવ. ૬ પ્રભુ બાલની પરે વિનવું, છ આરે જનમ નિવાર કાંતિવિજય કવિરાયને, મેઘ ભણે સુખમાલ રે. જીવ ૭
૨૮ ત્રિશલા માતાની સક્ઝાય. શિખ સુણે સખી માહરી, બેલોને વચન રસાળ; તુમ મુખડીએરે ઉપજ્યા, સૌભાગી સુકમાળ, ત્રિશલા ગરજને સાચવે. તીખું કડવું કસાયેલું, ખાટા ખારાની જાત,
For Private and Personal Use Only