________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
૨૧ અષ્ટમીનું ચૈત્યવંદન. રાજગૃહી ઉદ્યાનમાં, વીર જિનેશ્વર આવ્યા; દેવ ઈંદ્ર ચોસઠ મળ્યા, પ્રણમે પ્રભુ પાયા. રજત હેમ મણિ યણનાં, તિયણ કોટ બનાય; મધ્ય મણિમય આસને, બેઠા શ્રી જિનરાય. ચઉ વિહ ધર્મની દેશના, નિસુણે પરષદા બાર; તવ ગૌતમ મહારાયને, પૂછે પર્વ વિચાર, પંચ પવી તુમે વર્ણવી, તેમાં અધિકારી કાણ વીર કહે ગૌતમ સુણો, અષ્ટમી પર્વ વિષેણ. બીજ ભવી કરતાં થકાં, બિહુ વિધ ધર્મ મુણું; પંચમી તપ કરતાં થકા, પાંચે જ્ઞાન ભણે ત. અષ્ટમી તપ કરતાં થકા, અષ્ટ કર્મ હત; એકાદશી કરતાં થકા અંગે અગ્યાર ભણંત, ચૌદે પુરવધર ભલા એ, ચાદશ આરાધે; અષ્ટમી તપ કરતાં થકાં, અષ્ટમી ગતિ સાધે દંડવીરજ રાજા થયો, પામ્યો કેવળનાણ અષ્ટમી તપ મહિમા વડો, ભાખે શ્રીજિનભાણ. અષ્ટ કર્મ હણવા ભણુએ, કરીએ તપ સુજાણ; ન્યાય મુનિ કહે ભવી તુમે, પામો પરમ કલ્યાણ, ૯
૨૨ શ્રી મૌન એકાદશીનું ચૈત્યવંદન. નેમિ જિણસર ગુણ નીલો, બ્રહ્મચારી સિરદાર; સહસ પુરૂષ શું આદરી. દીક્ષા જિનવર સાર.
For Private and Personal Use Only