________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
૧
૨૦ પંચમીનું ચિત્યવંદન. સકલ સુરાસુર સાહિબે, નમીએ જિનવર જેમ પંચમી તિથિ જગ પરવડે, પાળો જન બહુ પ્રેમ. જિન કલ્યાણક એ તિ, સંભવ કેવળજ્ઞાન; સુવિધિજિનેશ્વર જનમીયા, સેવ થઈ સાવધાન. ચ્યવન ચંદ્રપ્રભુ જાણીએ, અજિત સુમતિ અનંત, પંચમી દિન મોક્ષે ગયા, ભેટે ભવિજન સંત. કુયુ જિન સંજમ ગ્રહ્યો, પંચમી ગતિ જિનધર્મ, નેમી જન્મ વખાણુએ, પંચમી તિથિ જગ શર્મ. પંચમીના આરાધએ, પામે પંચમ જ્ઞાન, ગુણમંજરી વરદત્ત તે, પહેમ્યા મોક્ષ સુડાણ. કાર્તિક સુદિ પંચમી થકી, તપ માંડીને ખાસ; પંચ વરસ આરાધીઓ, ઉપર વળી પંચ માસ. દશ ક્ષેત્રે નેવું જિન તણું, પંચમી દિનના કલ્યાણ; એહ તિથે આરાધતાં, પામે શિવ પદ ઠાણ. પડિક્રમણ દોય ટંકનાં, કરીએ શુદ્ધ આચાર; દેવ વંદે ત્રણ કાળનાં, પહોંચાડે ભવ પાર. નમો નાણસ ગુણણું ગણે, નવકારવાળી વીશ; સામાયિક શુદ્દે મને, ધરીએ શિયલ જગીશ. એણી પરે પંચમી પાળશે, ભવિજન પ્રાણુ જેહ, અજરામર સુખ પામશે, હંસ કહે ગુણગેહ.
૬
૧૦
For Private and Personal Use Only