________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
સુર પૂરણ રસીઓ હે નિજ ગુણપરસને, આનંદઘન મુજ માંહિ. સુ. ધ. ૮ ૯૫ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન (૨૪)
(રાગધનાશ્રી ) વીરજીને ચરણે લાગું, વિરપણું તે માણું રે; મિથ્યાતિમિર ભય ભાગું, જિન નગારૂં વાગ્યું રે.વી.
છઉમથે વીર્ય લેશ્યા સંગે, અભિસંધિજ મતિ અંગેરે; સુક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમેગેરે. વી. ૨
અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંપેરે; પુદ્ગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખેરે. વી. ૩
ઉત્કૃષ્ટ વીરજને વેસે, વેગ ક્રિયા નવી પેસે રે; યુગ તણું ધ્રુવતાને લેશે, આતમ સગતિ ન બેસેરે. વી. ૪
કામ વીર્યવશે જેમ ભેગી, તેમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહણે અાગી રે. વી. ૫
વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિનાણે શકિત પ્રમાણે, નિજ ધ્રુવપદ હિચાણે રે.વી. ૬
આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગેરે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગેરે. વી. ૭
શ્રી આનંદધનજી ચાવીથી સંપૂર્ણ
For Private and Personal Use Only