________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
૯૬ શ્રી પાવાપુરી મંડન વીરજિનનું સ્તવન.
(રાગ કેરે.) ભલાજી મેરો નેમ ચાહો ગિરનાર-એ ચાલ.
ભલાજી મેરા વીર ગયા નિરવાણ; એકિલા હોય કે, મેરા વીર ગયા નિરવાણએ આંકણું ગૌતમ ગણધર સોચ કરતા હે, ભલાજી મેરા કેણ હશે આધાર. એકિ. ૧
ઇંદ્રભૂતિ નામે કરી મુજને ભલા, કોણ લાવશે ધરી પ્યાર. એકિ. - વિનય કરી તમ વિન ડીસા આગે ભલાજી, પ્રશ્ન કરું જાઈને ઉદારા. એકિટ
3 - વીર વીર કરતે ઇમ ગોતમ ભલાજી, વીતરાગ થઈ ગયો લાર, એકિ.
પાવાપુરીમાં વીર પ્રભુનું ભલાજી, સરોવર બીચ દેવલ સાર, એકિ.
જેમ માનસર રાજહંસલો ભલાજી, તેમ દેવલ શોભે શ્રીકાર. એકિ.
૯૭ ખંભાત મંડન જિન ભુવન સ્તવન વહાલા વીર જિનેશ્વર જન્મ જરા નિવાર–એ રાગ.
રૂડાં ખંભાતનાં દેવલ જુહારીરે, કર્મ કવર દૂર કરવા ચૈત્ય જુહારીએ રે.
એ આંકણી કુમારપાળ આવી ઈહાં ચઢીઓ, હેમ સૂરીશ્વર ચરણે પડી,
For Private and Personal Use Only