________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામ ભરત ત્રણ કોડી મુનિ પરિવાર જે; પાંચસે સાથે શેલગે શિવપદ લહ્યું,
પાંડવ પાંચે પામ્યા ભવનો પાર જે. વિમલાઇ ૨ નમિ વિનમિ આદિ બહુ વિદ્યાધરા,
વળી થાવગ્રા અઈમરા અણગાર જે; શુકરાજ વળી સુખ તે ગિરિ પર પામીયા,
બાહ્ય અત્યંતર શત્રુ કીધા છાર જો.વિમલા. ૩ યુગલા ધર્મ નિવારણ ઈણગિરિ આવિયા,
2ષભ જિણંદજી પૂર્વ નવાણું વાર જે; કાંકરે કાંકરે સાધુ અનંતા સિદ્ધીઆ,
માટે નિશ દિન સિદ્ધાચળ મન ધાર જે. વિમલા૪ ગિરિ પગે ચઢતાં તન મન ઉલસે,
ભવ સંચિત સવિ દુકૃત દૂર પલાય છે; સૂરજ કુંડે નાહી નિર્મલ થાઈએ,
જિનવર સેવી આતમ પાવન થાય છે, વિમલા પ જાત્રા નવાણું કરીએ તન મન લગ્નથી,
ધરીએ શીલ સમતા વળી વ્રત પચ્ચખાણ જે ગણુએ ગરણું દાન સુપાત્રે દીજીએ,
દ્વેષ તજી ધરે શત્રુ મિત્ર સમાન છે. વિમળા ૬ એ ગિરિ ભેટે ભવ ત્રીજે શિવ સુખ લહે;
પાંચમે ભવ તો ભવિયણ મુકિત વરાય છે;
For Private and Personal Use Only