________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂરણદષ્ટિ નિહાલીએ, ચિત્તધરીએ હે અમચી અરદાસ ૫૦ ૧ સર્વ દેશ ઘાતી સહુ અઘાતી, હે કરી ઘાત દયાળ; વાસ છીયશિવ મંદિર, મહેવિસરી હેભમતો જગજાળ.પ૦૨ જગતારક પદવી લહી, તાર્યા સહી હે અપરાધી અપાર; તાત કહો હે તારતાં, મિકીની હૈ ઇણ અવસર વાર. ૫૦૩ મોહ મહા મઢ છાકથી, હું છકી હે નહિ શુદ્ધિ લગાર; ઉચિત સહી ઈણે અવસરે, સેવકની હો કરવી સંભાળ.૫૦૪ મોહ ગયે જે તારશો, તેણી વેળા હે કિંહી તુમ ઉપકાર; સુખ વેળા સજજન ઘણાં, દુઃખ વેળા હોવિરલા સંસાર.૫૦૫ પણ તુમ દરિશન જોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કમ વિનાશ. પ૦૬ કર્મ કલંક નિવારીને, નિજ રૂપે હો રમે રમતારામ; લહે અપૂર્વ ભાવથી, ઈણ રીતે હો તુમ પદ વિશ્રામ. પ૦૭ ત્રિકરણ જેગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ; ચિદાનંદ મનમેં સદા,તમે આવો હો પ્રભુ નાણદિણંદ ૫૦૮
૬૦ શ્રી સિદ્ધાચળનું સ્તવન, વિમળાચળ ગિરિ ભેટો ભવિયણ ભાવશું,
જેહથી ભાભવ પાતિક દૂર પલાય; નિકાચિત બાંધ્યા જે કર્મ જ આકરાં,
ગિરિ ભેટતાં ક્ષણમાં સવિ ક્ષય થાય. વિમલા ૧ સાધુ અનંતા ઈણ ગિરિવર સિદ્ધિ વર્યા,
For Private and Personal Use Only