________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ બાંટ ચુંદડીઓ કસબી સેહીએ, દશરા દીવાળી પહેરવા જોઈએ; મેંઘા મૂલના કમખા કહેવાય, એવડું નેમથી પૂરૂં કેમ થાય.
૩૮ માટે પરણાની પાડે છે નાય, નારીનું પૂરૂં શી રીતે થાય, ત્યારે લક્ષ્મીજી બોલ્યાં પટરાણી, દીયરના મનની વાતો મેં જાણ. - તમારૂં વયણ માથે ધરીશું, બેઉનું પૂરૂં અમો કરશું, માટે પરણને અનોપમ નારી, તમારા ભાઈ દેવ મેરારી૪૦
બત્રીશ હજાર નારી છે જેહને, એકનો પાડ ચડશે તેને માટે હૃદયથી શરૂ ટાળો,કાકાજી કેરૂં ઘર અજવાળે.૪૧
એવું સાંભળી નેમ ત્યાં હસિયા, ભાભીના બેલ હૃદયમાં વસિયા; ત્યાં તો કૃષ્ણને દીધી વધાઈ, નિચ્ચે પરણશે તમારો ભાઈ ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી.
૪૨ નેમજી કે વિવાહ ત્યાં કીધે, શુભ લગ્નને દિવસ લીધો; મંડપ મંડાવ્યા કૃષ્ણજી રાય; નેમને નિત્ય ફુલેકાં થાય.
૪૩ પીઠી ચોળે ને માનુની ગાય, ધવળ મંગલ અતિ વરતાય; તરીયાં તોરણ બાંધ્યાં છે બહાર, મળી ગાય છે સોહાગણ નાર.
૪૩ જન સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે ત્યાં
દુ
For Private and Personal Use Only