________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ શ્રી પાર્શ્વનાથનું સ્તવન. ગંગા તટે તપોવનમાંરે, બની રચના ભારી; પંચ અગ્નિથી તપતોરે, તાપસ બહુ અહંકારી. ગંગા. ૧ પાકુંવર આવી કહે, સુણ તપસી એક વાત આવડી તપસ્યા કયા કરે, જીવ બળે સાક્ષાત; જાણ્યા વિના તપ ફળરે, નથી કામ શુભકારી; અજ્ઞાનીની તપસ્યારે, દુર્ગતિ અધિકારી. ગંગા. ૨ તવ તટકી તાપસ કહે, સુણ તું રાજકુમાર; અશ્વ ખેલાવી જઈ કરી, શું જાણે તપસ્યા સાર; તવ અગ્નિ બલરે, કઢાવ્યો પન્નગ ભારી; નવકાર સુણાવી, કીધો ઈન્દ્ર અવતારી. ગંગા. ૩ કમડકાર જેગી એવી, તે મેઘકુમાર; પાર્થ પ્રભુની ઉપરે, વરસાવે જલધાર; પૂર્વ ભવ વૈરેરે, કરે ઉપસર્ગ ભારી; ઇંદ્રાસન ચલીયેરે, જુવે અવધિ ધારી. ગંગા૪ ધરણંદ્ર પદ્માવતી, આવ્યા તિહાં તતકાલ; ઉંચી પીઠ રચિ કરી, થાપ્યા ત્રિભુવન પાસ; કણું છત્રની છાયરે, પ્રભુ મસ્તક ધારી, કષ્ટ કર્મને જાણીને, દીયે શિક્ષા ભારી. ગંગા૫ ઓગણીસે એકાવને, અહમદનગર સતવી સાલ; બાલમિત્રની અર્જથી, શાખા ત્રીભુવનપાસ,
For Private and Personal Use Only