________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
૨૭ શ્રી નર્દિષણ મુનિની સાય ઢાળ પહેલી. રાજગૃહી નગરીને વાસી, શ્રેણિક સુન સુગિલાસી હે; સુનિવર વેરાગી; નર્દિષેણ દેશના સુણી ભીનેા, ના ના કહેતાં ત્રત લીના.મુ૦૧ ચારિત્ર નિત્ય ચાકખુ પાળે, સંયમ રમણીશું મ્હાલે હૈ।; મુ॰ એક દિન જિન પાયે લાગી, ગૌચરીની અનુમતિ માણી હૈ।.મુ૦૨ પાંગરા મુનિવર વહોરવા, ક્ષુધા વેદની ક હવા હો; મુ ઉંચનીચ મધ્યમ કુળ મેાય,અટતા સયમ રસ લેાય હો. મુ૦૩
એક ઉંચુ ધવલ ધર રુખી, મુનિવર પેઠે શુદ્ધ દ્વેષી હો; મુ તિહાં જઈ ઢીધા ધમ લાભ, વેશ્યા કહે ઇહાં અથૅ લાભ હો મુજ સુનિ મન અભિમાન જ આણી, ખડ કરી નાખ્યું તરણું તાણી હો; મુનિ॰ સેવનવૃષ્ટિ હુઈ બાર કાડી. વેશ્યા વનિતા કહે કર જોડી હો. મુ૫ ઢાળ મીજી.
ચેતા ઉભા રહીને અરજ અમારી સાંભળો સાધુજી;
થૈ તા ાટા કુળના જાણી મુકીયે। આમળો સાધુ; થૈ તા લેઇ એ સાવન કાડી ગાડાં ઉ રે ભરી સાધુ; નહીં આવે હમારે કામ ગ્રહે। પાછા ભરી સાધુજી. ૧ ચારાં ઉજ્જ્વળ વક્ષ દેખી માહે મન મહાર સાધુજી; સારા સુરપતિથી પણ અધિક છે વાહરો સાધુછે;
For Private and Personal Use Only