SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૨ ૨૭ શ્રી નર્દિષણ મુનિની સાય ઢાળ પહેલી. રાજગૃહી નગરીને વાસી, શ્રેણિક સુન સુગિલાસી હે; સુનિવર વેરાગી; નર્દિષેણ દેશના સુણી ભીનેા, ના ના કહેતાં ત્રત લીના.મુ૦૧ ચારિત્ર નિત્ય ચાકખુ પાળે, સંયમ રમણીશું મ્હાલે હૈ।; મુ॰ એક દિન જિન પાયે લાગી, ગૌચરીની અનુમતિ માણી હૈ।.મુ૦૨ પાંગરા મુનિવર વહોરવા, ક્ષુધા વેદની ક હવા હો; મુ ઉંચનીચ મધ્યમ કુળ મેાય,અટતા સયમ રસ લેાય હો. મુ૦૩ એક ઉંચુ ધવલ ધર રુખી, મુનિવર પેઠે શુદ્ધ દ્વેષી હો; મુ તિહાં જઈ ઢીધા ધમ લાભ, વેશ્યા કહે ઇહાં અથૅ લાભ હો મુજ સુનિ મન અભિમાન જ આણી, ખડ કરી નાખ્યું તરણું તાણી હો; મુનિ॰ સેવનવૃષ્ટિ હુઈ બાર કાડી. વેશ્યા વનિતા કહે કર જોડી હો. મુ૫ ઢાળ મીજી. ચેતા ઉભા રહીને અરજ અમારી સાંભળો સાધુજી; થૈ તા ાટા કુળના જાણી મુકીયે। આમળો સાધુ; થૈ તા લેઇ એ સાવન કાડી ગાડાં ઉ રે ભરી સાધુ; નહીં આવે હમારે કામ ગ્રહે। પાછા ભરી સાધુજી. ૧ ચારાં ઉજ્જ્વળ વક્ષ દેખી માહે મન મહાર સાધુજી; સારા સુરપતિથી પણ અધિક છે વાહરો સાધુછે; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy