SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૦ સરિખો, કેશ્યા કણયર કંબ. આ૦ ૫ લિમદ્દે કશ્યાને બૂઝવી, દીધે સમક્તિ સાર રૂપવિજય કહે શીલથી, લહિયે સુખ અપાર. ૬ ૭૬ અર્થ વણઝારાની સઝાય. નરભવ નયર સોહામણું, વણઝારા રે; પામીને કરજે વ્યાપાર, અહો મેરા નાયક, સત્તાવન સંવર તણું, વરુ પિઠી ભર જે ઉદાર. અહો ૧ શુભ પરિણામ વિચિત્રતા, વ૦ કરિયાણાં બહુ ભૂલ અ. મોક્ષનગર જાવા ભણી, વ, કરજે ચિત્ત અનુકૂલ. અ૦ ૨ ક્રોધ દાવાનલ એલિવે, વ૦ માન વિષય ગિરિરાજ અ. એલંગને હલ કરી, વ સાવધાન કરે કાજ. અ. ૩ વંશ જાલ માયા તણ, વ૦ નવિ કરજે વિશરામ; અ૦ ખાડી મનોરથ ભટ તણી, વ પૂરણનું નહિ કામ. અ૦ ૪ રાગ દ્વેષ દયાટા, વ૦ વાટમાં કરશે હેરાન, અ. વિવિધ વીર્ય ઉલ્લાસથી, ૧૦ તે હજે રે ઠાય. અ૦ ૫ એમ સાવિ વિઘન વિદારીને,વત્ર પહોંચજે શિવપુર વાસ, અક્ષય પશમ જે ભાવના, વિપડે ભર્યા ગુણરાસ. અ૦ ૬ ખાયક ભાવે તે થશે, વળ લાભ હશે તે અપાર; અo ઉત્તમ વણજ જે એમ કરે, વ પવા નમે વારંવાર. અ૦ ૭ ૭૭ બાહુબલિની સઝાય. બહેની બોલે હો, બાહુબલ સાંભલો છે; રૂડા રૂડા For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy