________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩ દીવા બત્તીને કણજ કરશે,લીંયા વિના તો ઉકેડા વળશે. ૨૩
વાસણ ઉપર તો નહીં આવે તેજ કોણ પાથરશે તમારી સેજ; પ્રભાતે લુખા ખાખરી ખાશે, દેવતા લેવા સાંજરે જાશો.
૨૪ મનની વાતો તો કાણને કહેવાશે, તે દિન નારીને ઓરતો થાશે; પણ આવીને પાછા જાશે, કશ વિદેશ વાતો બહુ થાશે.
મહાટાના છોરૂ નાનેથી વરીયા, મારૂં કહ્યું તો માને દેવરીયા ત્યારે સત્યભામા બોલ્યાં ત્યાં વાણ, સાંભળો દેવરીયા ચતુર સુજાણ.
ભાભીને ભરોસે નાશીને જાશે, પરણ્યા વિના કાણ પોતાની થાશે; પહેરી એાઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તો તમને કરશે.
૨૭ ઉંચા મન ભાભી કેરાં કેમ સહેશો, સુખ દુઃખની વાત કોણ આગળ કહેશે; માટે પરણેને પાતળીયા રાણી, હું તે નહિ આપું ન્હાવાને પાણી.
૨૮ વાંઢા દેવરને વિશ્વાસે રહીએ, સગાં વહાલામાં હલકાંજ થઈએ; પરણ્યા વિના તો સુખ કેમ થાશે, સગાને ઘેર ગાવા કોણ જાશે.
૨૯ ગણેશ વધાવા કેને મોકલશે, તમે જોશો તો શી રીતે ખલશે; દેરાણી કેરે પાડ જાણીશું! છોરૂ થાશે વિવા તે
૩૦
માણીશું.
For Private and Personal Use Only