________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શોધું નહિ મેં આત્મ સ્વસ્પને, છે ગતિ કર્મની ન્યારી,
વાગે ગોળી અણધારી. જગપતિ) ૫ મેહર કરી મુજ ઉપરે, જાણી કિંકર ખાસ નમન કરી અજીત કહે, પૂરે મુજ મન આશ; આપ વિના પ્રભુ શરણ નહી કોઈ પ્રભુ લેજે મુજને તારી;
આ દાસ તુમારે ધારી. જગપતિ- ૬ ૩૩ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. પ્રભુજી વીર જિjદને વદીયે, ચોવીસમા જિનરાય હો; ત્રિશલાના જાયા. પ્રભુજીને નામે નવનિધિ સંપજે, ભવદુઃખ સવિ મિટી જાય હો, ત્રિશલાના જાયા. ૧ પ્રભુજી કંચનવાનકર સાતને, જગતાતનું એટલું ભાન હો. ત્રિ, પ્રભુજી મૃગપતિલંછન ગાજતો,ભજતો મગજ માનતો.ત્રિ-૨ પ્રભુજી સિદ્ધારથ ભગવંત છે, સિદ્ધાર કુલચંદ હો ત્રિ પ્રભુજી ભકતવત્સલ ભવદુઃખ હરૂં સુરતરૂ સમસુખકંદહો. ત્રિ-૩ પ્રભુજી ગંધાર બંદર ગુણનિલે, જગતિલ જિહાંજગદીશહોત્રિ પ્રભુજીનું દર્શન દેખીને ચિત્તયું, સર્વે મુજ વંછિત ઈશહો.ત્રિ-૪ પ્રભુજી શિવનગરીનો રાજી, જગ તારણજિન દેવ હોત્રિ પ્રભુજી રંગવિજયને આપજો, ભવોભવ તુમ પાયસેવહો. ત્રિ૫
૩૪ બાષભદેવનું સ્તવન, કયાંથી પ્રભુ અવતર્યા, કયાં લીધે અવતારજી; સર્વારથ સિદ્ધ વિમાનથી આવી, ભરતક્ષેત્ર અવતારજી;
તારે દાદા ઝષભ. ૧
For Private and Personal Use Only