SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચા લીરે અષાઢની, જનની કુખે અવતારજી; ચૌદ સુપન નિર્મલ લહી, જાગ્યા જનની તેની વારછે.તા૨ ચૈત્ર વદી આઠમ દિને, જમ્યા શ્રી ત્રિભુવન નાથજી છપન દિગયુમરી મલી, ટાલે શુચિકર્મ તેની વારજી. તા.૩ ચોસઠ ઇંદ્ર તિહાં આવિયા, નાભિરાયા દરબારજી; પ્રભુને લઈ મેરૂ ગયા, સ્નાત્ર મહોત્સવ કરે તેની વારજી.તા પ્રભુને નાત્ર મહોત્સવ કરી, લાવ્યા જનનીની પાસજી; અવસ્થાપની નિદ્રા હરી કરી, રત્નનો ગેડી દડો મૂકે છે. તા. ૫ ત્રાસી લાખ પૂર્વ ગૃહવાસો વસ્યા, પરણ્યા હોયજ નારીજી; સંસારિક સુખ વિલસી કરી, લેવા સંજમ ભારજી. તા. ૬ લોકાંતિક સુર આવી કરી, વિનવે ત્રિભવન નાથજી; દાન સંવત્સરી આપીને, લીધો સંજમ ભારજી. તા. ૧૭ પંચમહાવ્રત આદરી, ચિત્ર વદી અષ્ટમી જાણજી; ચાર હજાર સાથે સંયમી, ઉપન્યું ચોથું જ્ઞાનજી. તા. ૮ કર્મ ખપાવી કેવલ લહી, લોકાલોક પ્રકાશજી; સંશય ટાલી જીવના, લેવા શિવ રમણું સારજી. તા ખોટ ખજાને પ્રભુ તારે નથી, દેતાં લાગે શું વારજી કાજ સરે નિજ દાસના, એ છે આપને ઉપગાર તા૧૦ ઘરનાને તાર્યા તેમાં શું કર્યું, મુજ સરીખાને તારાજી કટપવૃક્ષ જિહાં ફલ્યો, તેમ દાદા દયાલજી. તા. ૧૧ ચરણે આવ્યાને પ્રભુ રાખશે, બાહુબલ ભરત નરેશજી; પદ્મવિજય કહે વંદણા, તારે તારા દાદા દયાલજી.તા.૧૨ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy